અમદાવાદ: 50 હજાર રૂપિયાની લાંચના ગુનામાં નાસતા ફરતા વટવા પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ સ્ક્વોડમાં ફરજ બજાવતા રણજિતસિંહ મનુભા ગોહિલ તથા મહેન્દ્રસિંહ ગંભીરસિંહ સોલંકીની એસીબીએ ધરપકડ કરી હતી. બંને આરોપીઓ લાંચના ગુનામાં વોન્ટેડ હતા. આ અગાઉ તેમના વતી પૈસા લેનારો વચેટિયો વિનોદ ઉર્ફે ભૂરાભાઈ ચૂનારા એસીબીના હાથે ઝડપાયો હતો. જ્યારે આ બંને કોન્સ્ટેબલો નાસી ગયા હતા.
Related Posts
सुबह समाचार
🇮🇳🇮🇳 गुड़ मॉर्निंग इंडिया 🇮🇳🇮🇳 ◼️◼️ सुबह सुर्खियां ◼️◼️ GNA उत्तराखंड बारिश से अब तक 42 लोगो की मौत। भारतीय…
અમદાવાદમાં પેલેડિયમ મોલમાં ભગવા સેનાનો આક્રોશ
અમદાવાદમાં આવેલા પેલેડિયમ મોલમાં ‘ભગવા સેના’ના કાર્યકરો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. • નાતાલ અને નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે…
રાજ્યના ગૃહમંત્રી પહોંચ્યા જામનગર. સ્વિમિંગ પુલ અને વોલીબોલ કોર્ટનું કર્યું લોકાર્પણ. જામનગર: રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી જામનગર પહોંચ્યા…
