અમદાવાદ: 50 હજાર રૂપિયાની લાંચના ગુનામાં નાસતા ફરતા વટવા પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ સ્ક્વોડમાં ફરજ બજાવતા રણજિતસિંહ મનુભા ગોહિલ તથા મહેન્દ્રસિંહ ગંભીરસિંહ સોલંકીની એસીબીએ ધરપકડ કરી હતી. બંને આરોપીઓ લાંચના ગુનામાં વોન્ટેડ હતા. આ અગાઉ તેમના વતી પૈસા લેનારો વચેટિયો વિનોદ ઉર્ફે ભૂરાભાઈ ચૂનારા એસીબીના હાથે ઝડપાયો હતો. જ્યારે આ બંને કોન્સ્ટેબલો નાસી ગયા હતા.
Related Posts
કોરોનાની સાથે સાથે.સિવિલના બાળરોગ સર્જરી વિભાગમાં સર્જરીની સેન્ચૂરી. સંકલન – અમિતસિંહ ચૌહાણ.
અમદાવાદ સિવિલમાં મહિલા અને બાળરોગ માટે ૧૨૦૦ બેડ હોસ્પિટલ બનાવવામાં આવી હતી. કોરોનાની વિકટ પરિસ્થિતિમાં આ ડેડિકેટેડ હોસ્પિટલનો ઉપયોગ કોરોનાગ્રસ્તની…
લ્યો, કરો વાત, રાજપીપલા નગરપાલિકાના કર્મચારીઓ હાથમોજા પહેર્યા વગર જ ડીટીટી પાઉડરનો છંટકાવ કરી રહ્યા છે!? ડીટીટી પાઉડર ઝેરી…
*દરિયાઈ સીમામાંથી 1800 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડતી ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત એટીએસ.*
*દરિયાઈ સીમામાંથી 1800 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડતી ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત એટીએસ.* અમદાવાદ, સંજીવ રાજપૂત: ભારતીય જળસીમામાંથી કિં. રૂ.…
