અમદાવાદ: 50 હજાર રૂપિયાની લાંચના ગુનામાં નાસતા ફરતા વટવા પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ સ્ક્વોડમાં ફરજ બજાવતા રણજિતસિંહ મનુભા ગોહિલ તથા મહેન્દ્રસિંહ ગંભીરસિંહ સોલંકીની એસીબીએ ધરપકડ કરી હતી. બંને આરોપીઓ લાંચના ગુનામાં વોન્ટેડ હતા. આ અગાઉ તેમના વતી પૈસા લેનારો વચેટિયો વિનોદ ઉર્ફે ભૂરાભાઈ ચૂનારા એસીબીના હાથે ઝડપાયો હતો. જ્યારે આ બંને કોન્સ્ટેબલો નાસી ગયા હતા.
Related Posts
આત્મહત્યાનો પ્રયાસ કરતા ડેમ પર ફરજ બજાવતા પોલીસ દ્રવારા મહીલા ને બહાર કાઢતા મહીલા નો આબાદ બચાવ
બીગ બ્રેકીંગ ન્યુઝ ભાવનગર પાલીતાણા શેત્રુંજય ડેમ પર અજાણ્યી મહીલા દ્વારા આત્મહત્યા નો પ્રાયાસ કરાયો મહીલાએ ડેમ મા છલાંગ લગાવી…
*ટ્રમ્પની મુલાકાત સમયે આતંકીઓ ભારતમાં ઘૂસ્યા, હાઈએલર્ટ જાહેર*
આતંકીઓના એક વાહનની કાશ્મીર તરફ જવાની સૂચનાને પગલે જમ્મુ-કઠુઆ નેશનલ હાઈવે પર હાઈ એલર્ટ બહાર પડાયું છે. પોલીસ અને સુરક્ષા…
ગુજરાતી નાટકોને અમર બનાવવા શેમારુમીની નવતર પહેલ
ગુજરાતી નાટકોને અમર બનાવવા શેમારુમીની નવતર પહેલ ગુજરાતી નાટકમાં આપણી સંસ્કૃતિની ઝલક હોય છે અને સમાજ ઉપયોગી મેસેજ તેના દ્વારા…
