અમદાવાદ: 50 હજાર રૂપિયાની લાંચના ગુનામાં નાસતા ફરતા વટવા પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ સ્ક્વોડમાં ફરજ બજાવતા રણજિતસિંહ મનુભા ગોહિલ તથા મહેન્દ્રસિંહ ગંભીરસિંહ સોલંકીની એસીબીએ ધરપકડ કરી હતી. બંને આરોપીઓ લાંચના ગુનામાં વોન્ટેડ હતા. આ અગાઉ તેમના વતી પૈસા લેનારો વચેટિયો વિનોદ ઉર્ફે ભૂરાભાઈ ચૂનારા એસીબીના હાથે ઝડપાયો હતો. જ્યારે આ બંને કોન્સ્ટેબલો નાસી ગયા હતા.
Related Posts
અમરેલી જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી તથા પોલીસ અધિક્ષકશ્રીનાઓએ પાસા અધિનિયમ મુજબ કાર્યવાહી કરી, લીસ્ટેડ પ્રોહી. બુટલેગર તથા હીસ્ટ્રીશીટર ઇસમને પોરબંદર જિલ્લા જેલ…
રાજપીપળામાં ભારે ઉત્સાહ અને શ્રદ્ધાભેર હોળી પર્વ ઉજવાયું ઠેરઠેર હોળી પ્રગટી
રાજપીપળામાં મોડી રાત્રે મોતીબાગ, નવાધાબા ફળિયામાં ફળિયામાં આદિવાસીની સૌથી મોટી હોળી પ્રગટી. સાંજે હોળી પ્રગટાવી ઢોલ નગારા, શરણાઈ વાજિંત્રો વગાડે…
DRDO ડેર ટુ ડ્રીમ 2.0 સ્પર્ધાના વિજેતાઓને અને યુવા વૈજ્ઞાનિક પુરસ્કારોને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે એનાયત કર્યા.
જીએનએ દિલ્હી: સંરક્ષણમંત્રી શ્રી રાજનાથસિંહે નવી દિલ્હી ખાતે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)ની ‘ડેર ટુ ડ્રીમ 2.0’ સ્પર્ધાના વિજેતાઓને…
