અમદાવાદ: 50 હજાર રૂપિયાની લાંચના ગુનામાં નાસતા ફરતા વટવા પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ સ્ક્વોડમાં ફરજ બજાવતા રણજિતસિંહ મનુભા ગોહિલ તથા મહેન્દ્રસિંહ ગંભીરસિંહ સોલંકીની એસીબીએ ધરપકડ કરી હતી. બંને આરોપીઓ લાંચના ગુનામાં વોન્ટેડ હતા. આ અગાઉ તેમના વતી પૈસા લેનારો વચેટિયો વિનોદ ઉર્ફે ભૂરાભાઈ ચૂનારા એસીબીના હાથે ઝડપાયો હતો. જ્યારે આ બંને કોન્સ્ટેબલો નાસી ગયા હતા.
Related Posts
પેરુ જેવા અત્યંત પછાત વિસ્તારમાં સોના પર અદભૂત નકશીકામ થતું, અત્યંત સુંદર પથ્થરનું નકશીકામ પણ થતું….. (લેખન અને સંકલન) Deval Shastri 🌹
હજારો વર્ષ પહેલાં ભારત સહિત એશિયા અને અમેરિકા વચ્ચે વ્યવહાર હતો પણ ધીમે ધીમે કોઇ કારણોસર વ્યવહાર ખતમ થતાં અમેરિકા…
દસ મહિનાના “કર્તવ્ય” ને મળી માતા-પિતાની છત્રછાયા. મહારાષ્ટ્રના દંપતિ ભાતુભાઈ અને ઉષાબહેને દત્તક લીધો.
દસ મહિનાના “કર્તવ્ય” ને મળી માતા-પિતાની છત્રછાયા. મહારાષ્ટ્રના દંપતિ ભાતુભાઈ અને ઉષાબહેને દત્તક લીધો. અમદાવાદ કલેક્ટરશ્રી સાંગલેએ પરિવારને પાઠવી શુભેચ્છાઓ.…
સાગબારા દેડીયાપાડા તાલુકાના ગામોને મીઠાપાણીની તાપી આધારિત યોજનાની કામગીરીનું નિરીક્ષણ કરતાં સાંસદ મનસુખભાઇ વસાવા.
રાજપીપળા,તા.7સાગબારા દેડિયાપાડા તાલુકાના ગામોને મીઠા પાણીની તાપી આધારિત યોજનાની કામગીરી નુ સાંસદ મનસુખભાઇ વસાવા નિરીક્ષણ કર્યું હતું. સાગબારા તાલુકાના પાટી,…
