કર્ણાટકના રાજકારણમાં ફરી એક વખત રાજકીય મોરચે ગરમાવો જોવા મળી રહ્યો છે. આ વખતે કર્ણાટકના સીએમ અને ભાજપના નેતા બી એસ યેદિયુરપ્પા સામે ભાજપના જ 25 જેટલા ધારાસભ્યોએ મોરચો ખોલ્યો છે. આ ધારાસભ્યો યેદિયુરપ્પાથી નારાજ ચાલી રહ્યા છે.તેમણે આગળની રણનીતિ ઘડવા માટે રાજ્યના પૂર્વ ડેપ્યુટી સીએમ જગદીશ શેટ્ટારના ઘરે બેઠક પણ બોલાવી હતી. મોદી અને શાહ માટે હાલમાં આ સમાચાર મુસિબત બની શકે છે.
Related Posts
કોરોના કાળ મા જ્યારે સ્વજનો સ્વજન ની ડેડબોડી પાસે જતા ડરે છે… અથવા તો મૃતક ની નનામી બાંધવા કોઈ કુટુંબ ના સભ્યો હોય નહી ત્યારે ….
સૌની મદદે આવે છે
સેવા એજ સાધનામુગેશ રસાણીયા….સમ્રાટનગર મા નાનકડા ભાડા ના મકાન મા પત્ની અને એક દિકરો નું પરિવાર રહેછે.કોરોના કાળ મા જ્યારે…
એચ ડિવિઝન ના psi જયદીપ બારોટ સામે મહિલાએ લગાવેલા આરોપનો મામલો
અમદાવાદએચ ડિવિઝન ના psi જયદીપ બારોટ સામે મહિલાએ લગાવેલા આરોપનો મામલોમહિલા એ વિડીયો વાયરલ કરી જયદીપ બારોટ મને હોટલમાં લઈ…
યહ મેરા ભારત હૈ: હવે સુરતમાં કોવિડ-19ને નાથવાના ઉદ્દેશથી નાગરિક અને તંત્રને સહકાર આપવા માટે યુવા NCC કેડેટ્સ મેદાનમાં ઉતારશે.
*યહ મેરા ભારત હૈ: હવે સુરતમાં કોવિડ-19ને નાથવાના ઉદ્દેશથી નાગરિક અને તંત્રને સહકાર આપવા માટે યુવા NCC કેડેટ્સ મેદાનમાં ઉતારશે.*…
