કર્ણાટકના રાજકારણમાં ફરી એક વખત રાજકીય મોરચે ગરમાવો જોવા મળી રહ્યો છે. આ વખતે કર્ણાટકના સીએમ અને ભાજપના નેતા બી એસ યેદિયુરપ્પા સામે ભાજપના જ 25 જેટલા ધારાસભ્યોએ મોરચો ખોલ્યો છે. આ ધારાસભ્યો યેદિયુરપ્પાથી નારાજ ચાલી રહ્યા છે.તેમણે આગળની રણનીતિ ઘડવા માટે રાજ્યના પૂર્વ ડેપ્યુટી સીએમ જગદીશ શેટ્ટારના ઘરે બેઠક પણ બોલાવી હતી. મોદી અને શાહ માટે હાલમાં આ સમાચાર મુસિબત બની શકે છે.
Related Posts
નાંદોદ તાલુકાના વીરપોર ત્રણ રસ્તા ઉપર મોટરસાયકલ અને ફોરવીલ ગાડી સાથે અકસ્માત નડતા બે ને ગંભીર ઇજા.
નાંદોદ તાલુકાના વીરપોર ત્રણ રસ્તા ઉપર મોટરસાયકલ અને ફોરવીલ ગાડી સાથે અકસ્માત નડતા બે ને ગંભીર ઇજા. રાજપીપળા,તા. 29 નાંદોદ…
ભારતના પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે નવી દિલ્હીના રાજમાર્ગ પરથી પસાર થનાર રાષ્ટ્રીય પરેડમાં ગુજરાત સરકારના માહિતી વિભાગ દ્વારા મોઢેરાના સૂર્યમંદિરને રજૂ કરતો આબેહૂબ ટેબ્લો રજૂ કરવામાં આવનાર છે.
ભારતના પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે નવી દિલ્હીના રાજમાર્ગ પરથી પસાર થનાર રાષ્ટ્રીય પરેડમાં ગુજરાત સરકારના માહિતી વિભાગ દ્વારા મોઢેરાના સૂર્યમંદિરને…
ભારત ટૂંક સમયમાં જ લઇ શકે છે નિર્ણય કોરોનાને પગલે હવાઇ સેવા કરાઇ હતી તે પ્રતિબંધ ફ્લાઇટ્સ ને 14 ડિસેમ્બર થી મંજૂરી મળવાની શક્યતા.
ભારત ટૂંક સમયમાં જ લઇ શકે છે નિર્ણય કોરોનાને પગલે હવાઇ સેવા કરાઇ હતી બંધપ્રથમ તબક્કામાં યુકે સહિત 14 દેશો…
