કર્ણાટકના રાજકારણમાં ફરી એક વખત રાજકીય મોરચે ગરમાવો જોવા મળી રહ્યો છે. આ વખતે કર્ણાટકના સીએમ અને ભાજપના નેતા બી એસ યેદિયુરપ્પા સામે ભાજપના જ 25 જેટલા ધારાસભ્યોએ મોરચો ખોલ્યો છે. આ ધારાસભ્યો યેદિયુરપ્પાથી નારાજ ચાલી રહ્યા છે.તેમણે આગળની રણનીતિ ઘડવા માટે રાજ્યના પૂર્વ ડેપ્યુટી સીએમ જગદીશ શેટ્ટારના ઘરે બેઠક પણ બોલાવી હતી. મોદી અને શાહ માટે હાલમાં આ સમાચાર મુસિબત બની શકે છે.
Related Posts
બ્રેકિંગ ન્યૂઝ: અમદાવાદમાં માસ્ક ન પહેરવા પર રૂ.500 નો દંડ.
બ્રેકિંગ ન્યૂઝ: અમદાવાદમાં માસ્ક ન પહેરવા અને જાહેરમાં થૂંકવા પર રૂ.500નો દંડ. તેમજ પાનના ગલ્લા પર જાહેરમાં કોઈ રાહત થશે…
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આવતીકાલે સાંજે 6 વાગ્યે રાજકોટમાં મતદાન કરશે.
બ્રેકિંગ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આવતીકાલે સાંજે 6 વાગ્યે રાજકોટમાં મતદાન કરશે. પીપીઈ કિટ પહેરીને મતદાન કરશે..
માંગરોળ ખાતે ભરડા પરિવાર દ્વારા ” માતૃ વંદના સ્વરાંજલિ ” સત્સંગ કાર્યક્રમ યોજાયો જૂનાગઢ જિલ્લાના માંગરોળ માં મુરલીધર ફાર્મ…
