કર્ણાટકના રાજકારણમાં ફરી એક વખત રાજકીય મોરચે ગરમાવો જોવા મળી રહ્યો છે. આ વખતે કર્ણાટકના સીએમ અને ભાજપના નેતા બી એસ યેદિયુરપ્પા સામે ભાજપના જ 25 જેટલા ધારાસભ્યોએ મોરચો ખોલ્યો છે. આ ધારાસભ્યો યેદિયુરપ્પાથી નારાજ ચાલી રહ્યા છે.તેમણે આગળની રણનીતિ ઘડવા માટે રાજ્યના પૂર્વ ડેપ્યુટી સીએમ જગદીશ શેટ્ટારના ઘરે બેઠક પણ બોલાવી હતી. મોદી અને શાહ માટે હાલમાં આ સમાચાર મુસિબત બની શકે છે.
Related Posts
*આરબીઆઇ દ્વારા યસ બેંકના થાપણદારોની માસિક ઉપાડ મર્યાદા નક્કી*
કરવામાં આવી. જેને પગલે થાપણદારો હવેથી માત્ર માસિક 50 હજાર જ ઊપાડી શકશે.આરબીઆઇ દ્વારા નક્કી કરવામાં આવેલ માસિક ઉપાડ મર્યાદાને…
અમદાવાદ: અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ(ABPSS)દ્વારા #અમદાવાદ (શાહીબાગ)ખાતે યોજવામાં આવી.જેમાં અમદાવાદ જીલ્લામાંથી તમામ મીડિયામાંથી(ઇલેક્ટ્રિક, પ્રિન્ટ) તમામ પત્રકારો સામેલ થયા હતા..…
*અમદાવાદ સિવિલમાં માત્ર એક ઓપરેશનથી જામનગરના વ્યક્તિની કમરની વર્ષો જૂની સમસ્યાનો સફળ ઓપરેશન કરી અંત લાવતા તબીબો.
અમદાવાદ: કોરોનાના કપરા કાળમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલના તબીબો સહિતનો સમગ્ર સ્ટાફ એક તરફ કોરોનાના દર્દીઓને સારવાર પ્રદાન કરવા માટે રાતદિન…
