ડેડીયાપાડા તાલુકાના સાબુટી ગામમા ગૌચરની જમીનમાં ચર્ચનું બાંધ કામ બંધકરવા
જનજાતિ સુરક્ષામંચ દ્વારા ડેડીયાપાડા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું
રાજપીપલા, તા 15
ડેડીયાપાડા તાલુકાના સાબુટી ગામમા ગૌચરની જમીનમાં ચર્ચનું બાંધ કામ બંધકરવા
જનજાતિ સુરક્ષામંચ દ્વારા ડેડીયાપાડા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
આવેદન પત્રમા જણાવેલ વિગત અનુસાર નર્મદા જીલ્લો એ પાંચમી અનુસુચી અને પેસા એક્ટ નિયમઅંર્તગત લાગુ પડે છે. તેમછતા સાબુટી ગામે અન્ય ધર્મના લોકો દ્વારા હાલ ચર્ચનું બાંધકામ કરી રહ્યા છે. આગામમાં આદિવાસી ગામ છે. અને આ ગામમાં એક પણ ખ્રિસ્તી નથી. તે છતા ખ્રિસ્તી ઓ દ્રારા બાહરથી આવે
ચર્ચ બનાવવામાં આવે છે. જે આ ગામમાં ચર્ચ બની જશો તો ગામની અખંડીતા અને એકતા પર અસર થશે. અને ગામમાં ઝગડાનું વાતાવરણ ઉભી થશે. અને અમારી પરંપરાઅને સંસ્કૃતીનું દહન
થશે. સાથે જે આ ચર્ચ બની જશે તો રાષ્ટ્ર વિરોધી ગતિ વિધિ ચાલુ થઈ જશે. તેવી અમને ભીતી છે. અને રાષ્ટ્ર્ર
વિરોધી ગતિને બળ મળશો. તો આપ વિનંતી છે. સરકારના વર્ષ ૨૦૧૧ના ધમાંન્તરણના
કાયદા અનુસાર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગ છે. તેમ છતા આ ચર્ચ નું કામ જો બંધ કરાવા
નહી આવે તો ગામમાં આ બાબતે કંઈ પણ થશે તો જવાબદારી તંત્રની રહેશે.એવી ચીમકી પણ આપી છે.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા
ડેડીયાપાડા તાલુકાના સાબુટી ગામમા ગૌચરની જમીનમાં ચર્ચનું બાંધ કામ બંધકરવા જનજાતિ સુરક્ષામંચ દ્વારા ડેડીયાપાડા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું
