પીએમ મોદીએ વિડિયો કોન્ફન્સિંગથી વારાણસી અને ઈન્દોર વચ્ચેની કાશી મહાકાલ એક્સપ્રેસને મંજૂરી આપી દીધી છે. કાશી મહાકાલ એક્સપ્રેસ ત્રણ જ્યોર્તિલિંગ બાબા વિશ્વનાથ, મહાકાલેશ્વર અને ઓમકારેશ્વરને જોડતી ટ્રેન છે. રસપ્રદ વાત એ છે કે, આ ટ્રેનમાં શંકર ભગવાન માટે એક બર્થ પણ બૂક કરવામાં આવી હતી.ટ્રેનના બી 5 કોચમાં સીટ નંબર 64 પર શંકર ભગવાનની તસવીરને બાકાયદા મુકવામાં આવી છે. રેલવેના ઈતિહાસમાં પહેલી વખત એવુ બન્યુ છે કે, ટ્રેનમાં શંકર ભગવાન માટે બર્થ રિઝર્વ કરવામાં આવી હોય. અધિકારીઓનુ કહેવું છે કે,આ બર્થ કાયમ માટે ભગવાન શંકર માટે બૂક રહે તેવા પ્રયાસો કરાશે
Related Posts
કોરોના વાયરસની સ્થિતિ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં રાજ્ય સરકારે રજૂ કર્યો જવાબ
કોરોના વાયરસની સ્થિતિ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં રાજ્ય સરકારે રજૂ કર્યો જવાબ : ઇન્જેકશનના કાળા બજારી પર કાર્યવાહી કરવાનો દાવો, લોકડાઉન…
ટીમ ઈન્ડિયાના વધુ બે ખેલાડી કોરોના પોઝિટિવ
*ટીમ ઈન્ડિયાના વધુ બે ખેલાડી કોરોના પોઝિટિવ; ચહલ અને ગૌતમ સંક્રમિત*
*POKના લોન્ચ પેડ આતંકીઓથી છલોછલ, ભારતીય સૈન્ય કચ્ચરઘાણ બોલાવવા તૈયાર*
સૈન્યના એક વરીષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે પાકિસ્તાનના કબજા વાળા પીઓકેમાં આવેલા લોંચ પેડ હાલ આતંકીઓથી ભરેલા છે. એટલે કે…
