પીએમ મોદીએ વિડિયો કોન્ફન્સિંગથી વારાણસી અને ઈન્દોર વચ્ચેની કાશી મહાકાલ એક્સપ્રેસને મંજૂરી આપી દીધી છે. કાશી મહાકાલ એક્સપ્રેસ ત્રણ જ્યોર્તિલિંગ બાબા વિશ્વનાથ, મહાકાલેશ્વર અને ઓમકારેશ્વરને જોડતી ટ્રેન છે. રસપ્રદ વાત એ છે કે, આ ટ્રેનમાં શંકર ભગવાન માટે એક બર્થ પણ બૂક કરવામાં આવી હતી.ટ્રેનના બી 5 કોચમાં સીટ નંબર 64 પર શંકર ભગવાનની તસવીરને બાકાયદા મુકવામાં આવી છે. રેલવેના ઈતિહાસમાં પહેલી વખત એવુ બન્યુ છે કે, ટ્રેનમાં શંકર ભગવાન માટે બર્થ રિઝર્વ કરવામાં આવી હોય. અધિકારીઓનુ કહેવું છે કે,આ બર્થ કાયમ માટે ભગવાન શંકર માટે બૂક રહે તેવા પ્રયાસો કરાશે
Related Posts
એક નાની ઘટનાએ વિશ્વનો ઇતિહાસ બદલી નાખ્યો હતો. – દેવલ શાસ્ત્રી.
મોંગલ લોકોએ ચીનમાં સત્તા મેળવી, પરદેશી વ્યાપાર વધારવા પરદેશી લોકોના પ્રવાસને ઉત્તેજન આપતો. એની પાસે વેનિસના બે વેપારી ભાઇઓ પહોંચ્યા.…
નર્મદામા કોરોનાના કેસમાક્રમશઃઘટાડો .આજે માત્ર 01 એક જ કેસ નોંધાયો
નર્મદામા કોરોનાના કેસમાક્રમશઃઘટાડો .આજે માત્ર 01 એક જ કેસ નોંધાયો નર્મદામા કૂલપોઝિટિવ કેસ 1803 થયા આજે વધુ 233ના નવા ટેસ્ટ…
વોટ્સએપ પર આવ્યું જબરદસ્ત ફિચર આ નવા અપડેટમાં બે ફીચર્સ Search by Date અને ડ્રેગ એન્ડ ડ્રોપ ફાઈલ્સ રજૂ કરવામાં…
