પીએમ મોદીએ વિડિયો કોન્ફન્સિંગથી વારાણસી અને ઈન્દોર વચ્ચેની કાશી મહાકાલ એક્સપ્રેસને મંજૂરી આપી દીધી છે. કાશી મહાકાલ એક્સપ્રેસ ત્રણ જ્યોર્તિલિંગ બાબા વિશ્વનાથ, મહાકાલેશ્વર અને ઓમકારેશ્વરને જોડતી ટ્રેન છે. રસપ્રદ વાત એ છે કે, આ ટ્રેનમાં શંકર ભગવાન માટે એક બર્થ પણ બૂક કરવામાં આવી હતી.ટ્રેનના બી 5 કોચમાં સીટ નંબર 64 પર શંકર ભગવાનની તસવીરને બાકાયદા મુકવામાં આવી છે. રેલવેના ઈતિહાસમાં પહેલી વખત એવુ બન્યુ છે કે, ટ્રેનમાં શંકર ભગવાન માટે બર્થ રિઝર્વ કરવામાં આવી હોય. અધિકારીઓનુ કહેવું છે કે,આ બર્થ કાયમ માટે ભગવાન શંકર માટે બૂક રહે તેવા પ્રયાસો કરાશે
Related Posts
*ટ્રમ્પને ફરી જગત જમાદાર થવાના અભરખા જાગી ગયા, કાશ્મીર મામલે કરી આ ઓફર*
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ ભારતની મુલાકાતે આવ્યા છે. અમેરિકન રાષ્ટ્રપતિએ કાશ્મીર પર મધ્યસ્થતાની વાત વધુ એક વખત કરી છે. દિલ્હીમાં…
*સોનિયા-રાહુલની નાગરિકતા જશે*
નવી દિલ્હીઃ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને ભાજપના રાજ્યસભાના સંસદસભ્ય સુબ્રમણિયમ સ્વામીએ દાવો કર્યો છે કે એઆઇસીસીના અધ્યક્ષ સોનિયા ગાંધી અને…
બરોડામાં અગરબત્તીની ફેક્ટરીમાં આગ લાગી ફાયરબ્રિગેડે મેજર કોલ જાહેર કર્યો. ફાયરબ્રિગેડની 15 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે.
બરોડામાં અગરબત્તીની ફેક્ટરીમાં આગ લાગી ફાયરબ્રિગેડે મેજર કોલ જાહેર કર્યો. ફાયરબ્રિગેડની 15 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે. whtsupapp :-9737619211 info@sh028.global.temp.domains YouTube :-…
