પીએમ મોદીએ વિડિયો કોન્ફન્સિંગથી વારાણસી અને ઈન્દોર વચ્ચેની કાશી મહાકાલ એક્સપ્રેસને મંજૂરી આપી દીધી છે. કાશી મહાકાલ એક્સપ્રેસ ત્રણ જ્યોર્તિલિંગ બાબા વિશ્વનાથ, મહાકાલેશ્વર અને ઓમકારેશ્વરને જોડતી ટ્રેન છે. રસપ્રદ વાત એ છે કે, આ ટ્રેનમાં શંકર ભગવાન માટે એક બર્થ પણ બૂક કરવામાં આવી હતી.ટ્રેનના બી 5 કોચમાં સીટ નંબર 64 પર શંકર ભગવાનની તસવીરને બાકાયદા મુકવામાં આવી છે. રેલવેના ઈતિહાસમાં પહેલી વખત એવુ બન્યુ છે કે, ટ્રેનમાં શંકર ભગવાન માટે બર્થ રિઝર્વ કરવામાં આવી હોય. અધિકારીઓનુ કહેવું છે કે,આ બર્થ કાયમ માટે ભગવાન શંકર માટે બૂક રહે તેવા પ્રયાસો કરાશે
Related Posts
બાબરા મામલતદાર કચેરી પાસેથી બિનવારસી હાલતમાં ચૂંટણી કાર્ડ મળ્યા
અમરેલી બાબરા મામલતદાર કચેરી પાસેથી 150 જેટલા બિનવારસી ચૂંટણી કાર્ડ મળ્યા છે. એક જાગૃત નાગરીકે આ બિનવારસી ચૂંટણી કાર્ડનો જથ્થો…
તાઉ તે “ વાવાઝોડાની અસરને પગલે નર્મદા જિલ્લામાં અંશત: અને સંપૂર્ણ નાશ પામેલ કાચા-પાકા મકાનની સહાય પેટે ૧૧૯ જેટલા કિસ્સામાં અસરગ્રસ્ત પરિવારોને રૂા. ૪,૭૧,૯૬૫/- ની રકમ સહાય પેટે ચૂકવાઇ
“ તાઉ તે “ વાવાઝોડાની અસરને પગલે નર્મદા જિલ્લામાં અંશત: અને સંપૂર્ણ નાશ પામેલ કાચા-પાકા મકાનની સહાય પેટે ૧૧૯ જેટલા…
સેન્સરની મદદથી અડ્યા વિના પાણી ચાલુ બંધ થઈ શકે તેવા નળનું નિર્માણ.
ચિલ્ડ્રન ઇન્નોવેશન ફેસ્ટિવલમા શોર્ટલિસ્ટ કરેલા 200 પ્રોજેક્ટ્સમાંથી સ્થાન પામ્યા બાદ. હવે ટોપ 50 પ્રોજેક્ટ્સમાં નર્મદા જિલ્લાના (ટચમી નોટ ટેપ)ના પ્રોજેક્ટની…
