પીએમ મોદીએ વિડિયો કોન્ફન્સિંગથી વારાણસી અને ઈન્દોર વચ્ચેની કાશી મહાકાલ એક્સપ્રેસને મંજૂરી આપી દીધી છે. કાશી મહાકાલ એક્સપ્રેસ ત્રણ જ્યોર્તિલિંગ બાબા વિશ્વનાથ, મહાકાલેશ્વર અને ઓમકારેશ્વરને જોડતી ટ્રેન છે. રસપ્રદ વાત એ છે કે, આ ટ્રેનમાં શંકર ભગવાન માટે એક બર્થ પણ બૂક કરવામાં આવી હતી.ટ્રેનના બી 5 કોચમાં સીટ નંબર 64 પર શંકર ભગવાનની તસવીરને બાકાયદા મુકવામાં આવી છે. રેલવેના ઈતિહાસમાં પહેલી વખત એવુ બન્યુ છે કે, ટ્રેનમાં શંકર ભગવાન માટે બર્થ રિઝર્વ કરવામાં આવી હોય. અધિકારીઓનુ કહેવું છે કે,આ બર્થ કાયમ માટે ભગવાન શંકર માટે બૂક રહે તેવા પ્રયાસો કરાશે
Related Posts
*📍આદિવાસી નેતા અને BTPના અધ્યક્ષ મહેશ વસાવા જોડાઈ શકે છે ભાજપમાં…*
*ગુજરાતનાં રાજકારણનાં મોટા સમાચાર* *આદિવાસી નેતા અને BTPના અધ્યક્ષ મહેશ વસાવા જોડાઈ શકે છે ભાજપમાં…* આજે ડેડીયાપાડાના પૂર્વ…
*મહિલા શક્તિની અભેદ યાત્રા: ગુજરાત એનસીસીની 13 દીકરીઓ કન્યાકુમારીથી દિલ્હી સુધી સાઇકલ યાત્રાએ નીકળી*
*મહિલા શક્તિની અભેદ યાત્રા: ગુજરાત એનસીસીની 13 દીકરીઓ કન્યાકુમારીથી દિલ્હી સુધી સાઇકલ યાત્રાએ નીકળી* અમદાવાદ, સંજીવ રાજપૂત: ગુજરાતની 13 દીકરીઓ…
*Farmers Protest સિંધુ બોર્ડર પરથી ‘શૂટર’ની ધરપકડ, 26મી જાન્યુઆરીએ ચાર ખેડૂત નેતાઓની હત્યાનું હતું ષડયંત્ર*.- શૈલેષ પંચાલ.
Farmers Protest Delhi: સિંધુ બોર્ડર પર ખેડૂતો તરફથી પકડવામાં આવેલા શૂટરે જણાવ્યું કે, 26મી તારીખે ચાર કિસાન નેતાની મંચ પર…
