એલઆરડીની ભરતી મુદ્દે અલ્પેશ ઠાકોરે પ્રતિક્રિયા આપી છે. અલ્પેશ ઠાકોરે એક તરફ સરકારના બેઠકો વધારવાના નિર્ણયને વધાવ્યો છે. તો બીજી તરફ પરિપત્ર રદ્દ કરવાની માંગણી પણ કરી છે. અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે રાજ્ય સરકારે તમામ વર્ગના વિદ્યાર્થી આગેવાનો તેમજ પ્રધાનોને સાંભળી જે નિર્ણય કર્યો તે આવકારદાયક છે. જો કે જે પરિપત્ર બહાર પડાયો છે તે ગેરબંધારણીય છે અને કોઇ અધિકારીની ભૂલના કારણે થયેલો છે. અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે પરિપત્ર રદ્દ ન થાય ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે. અમારી સ્પષ્ટ માંગણી છે કે સરકાર પરિપત્ર રદ્દ કરે
Related Posts
હવે અમદાવાદના આ વિસ્તારને દિલ્હીનું શાહીનબાગ બનાવવા કરવામાં આવ્યું આહવાન.
દિલ્હીનો શાહીનબાગ વિસ્તાર ન ફક્ત ભારત પણ વિદેશમાં પણ ચર્ચાતો વિસ્તાર છે. કેમ કે, CAAના વિરોધમાં અહીં છેલ્લા ઘણા મહિનાઓથી…
*સુરત શહેર વરાછાના અધૂરા રીંગ રોડનું કામ શરુ કરી ઝડપી પૂર્ણ કરવામાં આવશે :- શિક્ષણ રાજ્ય મંત્રી: પ્રફુલભાઈ*
*સુરત શહેર વરાછાના અધૂરા રીંગ રોડનું કામ શરુ કરી ઝડપી પૂર્ણ કરવામાં આવશે :- શિક્ષણ રાજ્ય મંત્રી: પ્રફુલભાઈ* સુરત, સંજીવ…
ગુજરાતમાં નવા 398 પોઝિટિવ કેસ નોંધાયા,21 લોકોનાં મોત ,454 લોકોને ડિસ્ચાર્જ કરાયા.
⭕ નવા 398 કેસમાંથી અમદાવાદમાં 278,સુરત 41,વડોદરા 25,ગાંધીનગર 10,મહેસાણા-ગીર સોમનાથ 8,સાબરકાંઠા 6,બનાસકાંઠા 4,પાટણ-બોટાદ-જામનગર 3,પંચમહાલ-અરવલ્લી-સુરેન્દ્રનગર 2,આણંદ-કચ્છ-મોરબી 1 કેસ નોંધાયો ● રાજ્યમાં…
