એલઆરડીની ભરતી મુદ્દે અલ્પેશ ઠાકોરે પ્રતિક્રિયા આપી છે. અલ્પેશ ઠાકોરે એક તરફ સરકારના બેઠકો વધારવાના નિર્ણયને વધાવ્યો છે. તો બીજી તરફ પરિપત્ર રદ્દ કરવાની માંગણી પણ કરી છે. અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે રાજ્ય સરકારે તમામ વર્ગના વિદ્યાર્થી આગેવાનો તેમજ પ્રધાનોને સાંભળી જે નિર્ણય કર્યો તે આવકારદાયક છે. જો કે જે પરિપત્ર બહાર પડાયો છે તે ગેરબંધારણીય છે અને કોઇ અધિકારીની ભૂલના કારણે થયેલો છે. અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે પરિપત્ર રદ્દ ન થાય ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે. અમારી સ્પષ્ટ માંગણી છે કે સરકાર પરિપત્ર રદ્દ કરે
Related Posts
નર્મદા બ્રેકિંગ : આજે નર્મદા જિલ્લામા વધુ 07 કેસ પોઝિટિવ આવ્યા.
નાંદોદ તાલુકામા -03કેસ , અને રાજપીપલા મા -04 કેસ પોઝિટિવ આજે 07 દર્દીઓ સાજા થતા તમામને રજા અપાઇ નર્મદા જિલ્લામા…
ગાંધીનગર ખાતે મળેલ માસૂમ બાળક સચિન દિક્ષિતનુ હોવાનુ બહાર આવ્યુ.
ગાંધીનગર ખાતે મળેલ માસૂમ બાળકની સીવિલ હોસ્પિટલ ખાતે ગૃહ રાજય મંત્રીશ્રીએ મુલાકાત લીધી તે માસૂમ બાળકને ગૃહ રાજય મંત્રીશ્રીએ મનભરી…
*અમદાવાદમાં રેલવેના ડોગ સ્કોવોડ પોલીસ અધિકારીનો ૧૬ વર્ષનો પુત્ર પતંગ ચગાવતા ધાબા પરથી નીચે પટકાયો*
*અમદાવાદમાં રેલવેના ડોગ સ્કોવોડ પોલીસ અધિકારીનો ૧૬ વર્ષનો પુત્ર પતંગ ચગાવતા ધાબા પરથી નીચે પટકાયો* અમદાવાદ ના અસારવા મા રેલવે…
