એલઆરડીની ભરતી મુદ્દે અલ્પેશ ઠાકોરે પ્રતિક્રિયા આપી છે. અલ્પેશ ઠાકોરે એક તરફ સરકારના બેઠકો વધારવાના નિર્ણયને વધાવ્યો છે. તો બીજી તરફ પરિપત્ર રદ્દ કરવાની માંગણી પણ કરી છે. અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે રાજ્ય સરકારે તમામ વર્ગના વિદ્યાર્થી આગેવાનો તેમજ પ્રધાનોને સાંભળી જે નિર્ણય કર્યો તે આવકારદાયક છે. જો કે જે પરિપત્ર બહાર પડાયો છે તે ગેરબંધારણીય છે અને કોઇ અધિકારીની ભૂલના કારણે થયેલો છે. અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે પરિપત્ર રદ્દ ન થાય ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે. અમારી સ્પષ્ટ માંગણી છે કે સરકાર પરિપત્ર રદ્દ કરે
Related Posts
*શાસકની સંવેદના….* *૧૦૦ માં અંગદાનના સમાચાર મળતા આરોગ્યમંત્રી પહોંચ્યા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં* *********** *ગઇકાલે રાત્રે ૧૦:૦૦ કલાકે અમદાવાદ સિવિલ હોસ્પિટલ…
*મુખ્યમંત્રી કિસાન સહાય યોજના*
મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ રાજ્યના લાખો કિસાનો ના વ્યાપક હિત માં મુખ્યમંત્રી કિસાન યોજના ની જાહેરાત કરી છે. નાયબ…
બિપરજોય વાવાઝોડાને લઇને કચ્છના વહીવટીતંત્રની તૈયારી,રાહત-બચાવ વ્યવસ્થાપનની કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયાએ સમીક્ષા કરી
બિપરજોય વાવાઝોડાને લઇને કચ્છના વહીવટીતંત્રની તૈયારી,રાહત-બચાવ વ્યવસ્થાપનની કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયાએ સમીક્ષા કરી ગુજરાતના ચીફ સેક્રટરીશ્રી રાજકુમારે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી…
