એલઆરડીની ભરતી મુદ્દે અલ્પેશ ઠાકોરે પ્રતિક્રિયા આપી છે. અલ્પેશ ઠાકોરે એક તરફ સરકારના બેઠકો વધારવાના નિર્ણયને વધાવ્યો છે. તો બીજી તરફ પરિપત્ર રદ્દ કરવાની માંગણી પણ કરી છે. અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે રાજ્ય સરકારે તમામ વર્ગના વિદ્યાર્થી આગેવાનો તેમજ પ્રધાનોને સાંભળી જે નિર્ણય કર્યો તે આવકારદાયક છે. જો કે જે પરિપત્ર બહાર પડાયો છે તે ગેરબંધારણીય છે અને કોઇ અધિકારીની ભૂલના કારણે થયેલો છે. અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે પરિપત્ર રદ્દ ન થાય ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે. અમારી સ્પષ્ટ માંગણી છે કે સરકાર પરિપત્ર રદ્દ કરે
Related Posts
ભુપેન્દ્રસિંહ ચુડાસમા કોરોના સંક્રમિત
બ્રેકિંગ ન્યુઝ.. રાજ્ય સરકારના વધુ એક મંત્રીને કોરોના ભુપેન્દ્રસિંહ ચુડાસમા કોરોના સંક્રમિત શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને કોરોના ભુપેન્દ્રસિંહ ચુડાસમા યુ.એન.મહેતા હોસ્પિટલ…
*📍બારાબંકી (યુપી): જિલ્લામાં 20 મેના રોજ પાંચમાં તબક્કાનું મતદાન થવાનું છે. આ અંગે તમામ રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચાર તેજ કરી દીધો છે.*
*📍બારાબંકી (યુપી): જિલ્લામાં 20 મેના રોજ પાંચમાં તબક્કાનું મતદાન થવાનું છે. આ અંગે તમામ રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચાર તેજ કરી…
અમદાવાદ મા ચોમાસા ને લઈ ને આજે રવિવારે ભારે વરસાદ મા હાટકેસવર સકઁલ ચોમાસા ના વરસાદ મા ચોથી વાર બેટ મા ફેરવાયુ
અમદાવાદ મા ચોમાસા ને લઈ ને રવિવારે ભારે વરસાદ મા હાટકેસવર સકઁલ ચોમાસા ના વરસાદ મા ચોથી વાર બેટ મા…
