એલઆરડીની ભરતી મુદ્દે અલ્પેશ ઠાકોરે પ્રતિક્રિયા આપી છે. અલ્પેશ ઠાકોરે એક તરફ સરકારના બેઠકો વધારવાના નિર્ણયને વધાવ્યો છે. તો બીજી તરફ પરિપત્ર રદ્દ કરવાની માંગણી પણ કરી છે. અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે રાજ્ય સરકારે તમામ વર્ગના વિદ્યાર્થી આગેવાનો તેમજ પ્રધાનોને સાંભળી જે નિર્ણય કર્યો તે આવકારદાયક છે. જો કે જે પરિપત્ર બહાર પડાયો છે તે ગેરબંધારણીય છે અને કોઇ અધિકારીની ભૂલના કારણે થયેલો છે. અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે પરિપત્ર રદ્દ ન થાય ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે. અમારી સ્પષ્ટ માંગણી છે કે સરકાર પરિપત્ર રદ્દ કરે
Related Posts
*📌ભરૂચ: અંક્લેશ્વર જીઆઇડીસીની પિયુષ ઇલેક્ટ્રોમેક કંપનીમાં ચોરી*
*📌ભરૂચ: અંક્લેશ્વર જીઆઇડીસીની પિયુષ ઇલેક્ટ્રોમેક કંપનીમાં ચોરી* તસ્કરો કંપનીમાં 70 હજારનાં કેબલ વાયરો લઇ ફરાર ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી…
રોગાણાં શારદી માતા એટલે કે જેને યમની દાઢા પણ કહેવામાં આવે છે તે શરદ ઋતુમાં આરોગ્યની શું કાળજી રાખશો ? લેખક : અતુલકુમાર વ્રજલાલ શાહ. સી.એ.
ભાદરવા વદ 8, વિ. સં. 2076 અંગ્રેજી તા. 09-10-2020 અતુલકુમાર વ્રજલાલ શાહના પ્રણામ રોગાણાં શારદી માતા એટલે કે જેને યમની…
જામનગર ભાજપ દ્વારા ટાઉનહોલ ખાતે યોજાયો નમોત્સવ કાર્યક્રમ.
જામનગર જામનગર ભાજપ દ્વારા ટાઉનહોલ ખાતે યોજાયો નમોત્સવ કાર્યક્રમ. સાંસદ પૂનમબેન માડમ અને જાણીતા લેખક અને વક્તા ડૉ શરદ ઠાકર…
