એલઆરડીની ભરતી મુદ્દે અલ્પેશ ઠાકોરે પ્રતિક્રિયા આપી છે. અલ્પેશ ઠાકોરે એક તરફ સરકારના બેઠકો વધારવાના નિર્ણયને વધાવ્યો છે. તો બીજી તરફ પરિપત્ર રદ્દ કરવાની માંગણી પણ કરી છે. અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે રાજ્ય સરકારે તમામ વર્ગના વિદ્યાર્થી આગેવાનો તેમજ પ્રધાનોને સાંભળી જે નિર્ણય કર્યો તે આવકારદાયક છે. જો કે જે પરિપત્ર બહાર પડાયો છે તે ગેરબંધારણીય છે અને કોઇ અધિકારીની ભૂલના કારણે થયેલો છે. અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે પરિપત્ર રદ્દ ન થાય ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે. અમારી સ્પષ્ટ માંગણી છે કે સરકાર પરિપત્ર રદ્દ કરે
Related Posts
*ઢોરના માલિકો સામે ગુનો દાખલ કરવા આદેશ*
સુરત શહેરમાં અકસ્માતોનું પ્રમાણ ઘટે માનવ જીંદગીઓ બચાવી શકાય તેમજ લોકો ટ્રાફિકના નિયમનોનું પાલન કરે તેવા આશયથી સુરત શહેર રોડ…
તારી મનગમતી સીરીયલ, આજે ફરી જોવા ન મળી. કાલે વ્હેલા ઉઠવા થોડું, સુવાનો ટાઈમ થયો મમ્મી.- પૂજન મજમુદાર.
પ્રિયજનો, મા ની મહત્તાનો દિવસ આમતો આજે ઉજવાય છે પણ એ તો આ એક દિવસની ઉજવણી પણ ક્યાં માંગે છે?…
ભૂજ મિલિટરી સ્ટેશનની મુલાકાત લેતા ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત. સેનાના જવાનો અને બાળકો સાથે કર્યો સંવાદ
ભૂજ મિલિટરી સ્ટેશનની મુલાકાત લેતા ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત. સેનાના જવાનો અને બાળકો સાથે કર્યો સંવાદ અમદાવાદ: ગુજરાતના…
