એલઆરડીની ભરતી મુદ્દે અલ્પેશ ઠાકોરે પ્રતિક્રિયા આપી છે. અલ્પેશ ઠાકોરે એક તરફ સરકારના બેઠકો વધારવાના નિર્ણયને વધાવ્યો છે. તો બીજી તરફ પરિપત્ર રદ્દ કરવાની માંગણી પણ કરી છે. અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે રાજ્ય સરકારે તમામ વર્ગના વિદ્યાર્થી આગેવાનો તેમજ પ્રધાનોને સાંભળી જે નિર્ણય કર્યો તે આવકારદાયક છે. જો કે જે પરિપત્ર બહાર પડાયો છે તે ગેરબંધારણીય છે અને કોઇ અધિકારીની ભૂલના કારણે થયેલો છે. અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે પરિપત્ર રદ્દ ન થાય ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે. અમારી સ્પષ્ટ માંગણી છે કે સરકાર પરિપત્ર રદ્દ કરે
Related Posts
બિટીપી ધારાસભ્ય છોટુ વસાવાએ ભારતીય કિસાન યુનિયન નેતા રાકેશ ટિકૈત સાથે કરી ટેલિફોનિક વાત : કહ્યું તમે આંદોલન ચાલુ રાખો અમે તમારી સાથે જ છીએ.
બિટીપી ધારાસભ્ય છોટુ વસાવાએ ભારતીય કિસાન યુનિયન નેતા રાકેશ ટિકૈત સાથે કરી ટેલિફોનિક વાત : કહ્યું તમે આંદોલન ચાલુ રાખો…
એચ.એ.કોલેજમાં “ઇન્ટરનેશનલ ડે
ફોર જસ્ટીસ” ઉપર વક્તવ્ય યોજાયુ
એચ.એ.કોલેજમાં “ઇન્ટરનેશનલ ડેફોર જસ્ટીસ” ઉપર વક્તવ્ય યોજાયુગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના કાયદા વિભાગ ધ્વારા “ઇન્ટરનેશનલ ડે ફોર જસ્ટીસ”…
ભારત-પાકિસ્તાન બોર્ડર નજીક ખારાપાટ હાજીપીર વિસ્તારના ગામોમાં ચાર-પાંચ કિ.મી. ચાલતા જઈને બાળકોને પોલિયોની રસીના ટીપાં પીવડાવતા સીએચઓ પિન્કીબેન ભુજ, શનિવાર:…
