કારેલીબાગ વિસ્તારમાં આવેલી એક સોફ્ટવેર બનાવતી કંપની ન્યૂમરેટરમાં ત્રીજા માળે આગ ફાટી નીકળતા ભાગદોડ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા ફાયરની 10 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યા હતા. જોકે, ભીષણ આગના પગલે બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો હતો. ધુમાડા અને કાચની બારીના કારણે ભારે જહેમત બાદ ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો હતો. હાલ કુલિંગની કામગીરી કરવામાં આવી રહી છે.
Related Posts
અમદાવાદ ના ખોખરા વોર્ડ મા પીવા ના પાણી ની લાઈન મા ભંગાણ પડ્યું
અમદાવાદ ના ખોખરા વોર્ડ મા પીવા ના પાણી ની લાઈન મા ભંગાણ પડ્યું મણિનગર રેલવે ફાટક થી ખોખરા પોલિસ સ્ટેશન…
નાંદોદ તાલુકાના પ્રતાપપુરા ગામે મિત્રને આપેલા 71 હજાર રૂપિયા પરત ન કરતાં ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ત્રણ ઈસમો સામે ફરિયાદ.
રાજપીપળા,તા. 2 નાંદોદ તાલુકાના પ્રતાપપુરા ગામે મિત્રને આપેલા 71 હજાર રૂપિયા પરત ન કરતાં ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી…
આદિવાસી ડુંગરાળ વિસ્તાર નર્મદા જિલ્લાના જંગલ અને પહાડી અંતરિયાળ વિસ્તારમાં નેટના ઠેકાણા નથી.
નેટવર્કના અભાવે કેવી રીતે ભણશે ગુજરાત? આદિવાસી ડુંગરાળ વિસ્તાર નર્મદા જિલ્લાના જંગલ અને પહાડી અંતરિયાળ વિસ્તારમાં નેટના ઠેકાણા નથી. નર્મદામા…
