કારેલીબાગ વિસ્તારમાં આવેલી એક સોફ્ટવેર બનાવતી કંપની ન્યૂમરેટરમાં ત્રીજા માળે આગ ફાટી નીકળતા ભાગદોડ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા ફાયરની 10 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યા હતા. જોકે, ભીષણ આગના પગલે બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો હતો. ધુમાડા અને કાચની બારીના કારણે ભારે જહેમત બાદ ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો હતો. હાલ કુલિંગની કામગીરી કરવામાં આવી રહી છે.
Related Posts
કોરોનાની સાથે સાથે.સિવિલના બાળરોગ સર્જરી વિભાગમાં સર્જરીની સેન્ચૂરી. સંકલન – અમિતસિંહ ચૌહાણ.
અમદાવાદ સિવિલમાં મહિલા અને બાળરોગ માટે ૧૨૦૦ બેડ હોસ્પિટલ બનાવવામાં આવી હતી. કોરોનાની વિકટ પરિસ્થિતિમાં આ ડેડિકેટેડ હોસ્પિટલનો ઉપયોગ કોરોનાગ્રસ્તની…
*શહેરા તાલુકાના તાડવા ચોકડી પાસે ખનન માફીયાઓ પર ખાણ ખનીજ દ્રારા તવાઈ*
*શહેરા તાલુકાના તાડવા ચોકડી પાસે ખનન માફીયાઓ પર ખાણ ખનીજ દ્રારા તવાઈ* એબીએનએસ, ગોધરા : પંચમહાલ જિલ્લાની ખાણ ખનિજ વિભાગની…
અમદાવાદમાં ફરી એકવાર આયેશાવાળી ઘટના પ્રકાશમાં આવી છે. શહેરના રિવરફ્રન્ટ પર પોતાનો અંતિમ વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.…
