કારેલીબાગ વિસ્તારમાં આવેલી એક સોફ્ટવેર બનાવતી કંપની ન્યૂમરેટરમાં ત્રીજા માળે આગ ફાટી નીકળતા ભાગદોડ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા ફાયરની 10 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યા હતા. જોકે, ભીષણ આગના પગલે બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો હતો. ધુમાડા અને કાચની બારીના કારણે ભારે જહેમત બાદ ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો હતો. હાલ કુલિંગની કામગીરી કરવામાં આવી રહી છે.
Related Posts
નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલીત ડો હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કુલ ફોર મેન્ટલી ડિસેબલડના મનોદિવયાગ વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન શિક્ષણ-તાલીમ આપવામાં આવી.
નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલીત ડો હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કુલ ફોર મેન્ટલી ડિસેબલડના મનોદિવયાગ વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન શિક્ષણ-તાલીમ આપવામાં આવે છે.…
*📍ઇટાલીની મેલોની ટ્રમ્પને મળવા માટે માર-એ-લાગો જઈ રહી છે*
*🗯️BREAKING🗯️* *📍ઇટાલીની મેલોની ટ્રમ્પને મળવા માટે માર-એ-લાગો જઈ રહી છે* જોકે એજન્ડા ગુપ્ત છે, પરંતુ ચર્ચામાં ઈરાનમાં અટકાયતમાં રહેલા…
રાજ્યના 8 જિલ્લાઓમાં NDRF ટીમ તૈનાત કરાઈ
*રાજ્યના 8 જિલ્લાઓમાં NDRF ટીમ તૈનાત કરાઈ* ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી મંદ પડેલું ચોમાસું ફરી સક્રિય થયું છે. ત્યારે ભારે…
