નવી દિલ્હી: ઋતુનો મિજાજ હવે ધીમે ધીમે બદલાઈ રહ્યો છે. તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. પણ એક વખત ફરી હવામાન કરવટ લેવાની તૈયારીમાં છે. હવામાન વિભાગની ભવિષ્યવાણી અનુસાર, પશ્ચિમી હિમાલય ક્ષેત્રમાં 20થી 22 ફેબ્રુઆરી સુધીમાં બરફવર્ષા થવાની સંભાવના છે.
Related Posts
વેલનટાઇન ડે નિમિતે શાળામાં વિદ્યાર્થી માતા-પિતાનું પૂજન કરાવાવા શિક્ષણાધિકારીનો પરિપત્ર
14મી ફેબ્રુઆરીના વેલેન્ટાઇન ડેના દિવસે શહેરની શાળાઓમાં વિદ્યાર્થીઓ માતા-પિતાનું પૂજન કરીને પ્રમનો દિવસ મનાવશે. દેશભરમાં 14મી ફ્રેબ્રુઆરીએ લોકો ‘વેલેન્ટાઇન ડે’ની…
*📍ઉન્નાવ(ઉ.પ્ર.): ઝાડીઓમાં એક યુવકની નિર્વસ્ત્ર હાલતમાં લાશ પડેલી મળી*.
*📍ઉન્નાવ(ઉ.પ્ર.): ઝાડીઓમાં એક યુવકની નિર્વસ્ત્ર હાલતમાં લાશ પડેલી મળી*. ➡ ઘરથી 500 મીટર દૂર લાશ પડેલી મળી ➡ મૃતકનાં શરીર…
જય રણછોડ, માખણચોરના નાદ સાથે વાતાવરણ ભક્તિમય બનશે..ભક્તિ, ભાઈચારા અને સદભાવના સાથે નીકળશે અમદાવાદમાં 146 મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા.
જય રણછોડ, માખણચોરના નાદ સાથે વાતાવરણ ભક્તિમય બનશે..ભક્તિ, ભાઈચારા અને સદભાવના સાથે નીકળશે અમદાવાદમાં 146 મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા. …
