નવી દિલ્હીઃ ચીનમાં કોરોના વાયરસે લોકોના જીવને બાનમાં લીધા છે અને સેંકડો લોકોએ તો પોતાના જીવ ગુમાવ્યા પણ છે. કેટલીક જગ્યાએ વાતો તો એવી પણ થઈ રહી છે કે ચીન સરકાર કોરોના વાયરસને લીધે જે ખુવારી થઈ છે તેની હકીકતને છુપાવી રહી છે. ક્યાંક લોકો એવું કહી રહ્યા છે કે કોરોના વાયરસના કારણે મૃત્યુ પામનારા લોકોનો આંકડો ઓછો બતાવાઈ રહ્યો છે. હકીકત જે પણ હોય, પરંતુ એક વાત તો સ્પષ્ટ છે કે કોરોના વાયરસ મનુષ્ય જીવનનો કાળ બની ફેલાયો છે કે જે સતત લોકોને ભરખી રહ્યો છે
Related Posts
*ગાંધીનગર સિવિલ ખાતે દીકરી સાક્ષીની સંવેદનાસભર મુલાકાત કરતાં શિક્ષણમંત્રી*
*ગાંધીનગર સિવિલ ખાતે દીકરી સાક્ષીની સંવેદનાસભર મુલાકાત કરતાં શિક્ષણમંત્રી* જીએનએ ગાંધીનગર: કામરેજ વિધાનસભા-પુણાગામ મા સિદ્ધેશ્વર સોસાયટીમાં રહેતા કલ્પેશ પ્રજાપતિએ…
ઈન્ડિયા ક્રાઈમ મિરર મુખ્ય સમાચાર.
*********આજના મુખ્ય સમાચાર********* *પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો *અડધા ગુજરાતમાં પેટ્રોલના ભાવ 100થી વધુ *ભાજપ-કોંગ્રેસમાં ચૂંટણીનો ધમધમાટ *શેરબજાર : સતત બીજા દિવસે…
*INDIA CRIME MIRROR NEWS FLASH⚡* *ગુજરાત ઇલેક્શન* *☘️ભરૂચના આમોદમાં કોંગ્રેસની સભામાં મારામારી થતાં એક વ્યક્તિને ઈજા* જંબુસર બેઠકનાં…
