નવી દિલ્હીઃ ચીનમાં કોરોના વાયરસે લોકોના જીવને બાનમાં લીધા છે અને સેંકડો લોકોએ તો પોતાના જીવ ગુમાવ્યા પણ છે. કેટલીક જગ્યાએ વાતો તો એવી પણ થઈ રહી છે કે ચીન સરકાર કોરોના વાયરસને લીધે જે ખુવારી થઈ છે તેની હકીકતને છુપાવી રહી છે. ક્યાંક લોકો એવું કહી રહ્યા છે કે કોરોના વાયરસના કારણે મૃત્યુ પામનારા લોકોનો આંકડો ઓછો બતાવાઈ રહ્યો છે. હકીકત જે પણ હોય, પરંતુ એક વાત તો સ્પષ્ટ છે કે કોરોના વાયરસ મનુષ્ય જીવનનો કાળ બની ફેલાયો છે કે જે સતત લોકોને ભરખી રહ્યો છે
Related Posts
*📌વડોદરાના યુવાનનીં બેંગ્લોરમાં છરીનાં ઘા મારી હત્યા કરાઇ* રેવા યુનિવર્સિટીમાં યોજાયેવી ફેરવેલ પાર્ટીમાં કરાઇ હત્યા પરિજનોને ઘટના અંગે જાણ…
શ્રી ચેહરમહાશકિત પીઠ ખાતે આજે સાંજે સાત કલાકે મહાઆરતી
અમદાવાદ મા મણિનગર ગોર ના કુવા ખાતે આવેલ શ્રી ચેહરમહાશકિત પીઠ ખાતે આજે સાંજે સાત કલાકે મહાઆરતી અયોધ્યા મા મયાદાઁ…
अहमदाबाद 28 करोड़ की लागत पर रिवर फ्रंट पर 6 महीने से तैयार खड़े स्पोर्ट्स संकुल का कोंग्रेस ने कर दिया उद्घाटन।
अहमदाबाद 28 करोड़ की लागत पर रिवर फ्रंट पर 6 महीने से तैयार खड़े स्पोर्ट्स संकुल का कोंग्रेस ने कर…
