નવી દિલ્હીઃ ચીનમાં કોરોના વાયરસે લોકોના જીવને બાનમાં લીધા છે અને સેંકડો લોકોએ તો પોતાના જીવ ગુમાવ્યા પણ છે. કેટલીક જગ્યાએ વાતો તો એવી પણ થઈ રહી છે કે ચીન સરકાર કોરોના વાયરસને લીધે જે ખુવારી થઈ છે તેની હકીકતને છુપાવી રહી છે. ક્યાંક લોકો એવું કહી રહ્યા છે કે કોરોના વાયરસના કારણે મૃત્યુ પામનારા લોકોનો આંકડો ઓછો બતાવાઈ રહ્યો છે. હકીકત જે પણ હોય, પરંતુ એક વાત તો સ્પષ્ટ છે કે કોરોના વાયરસ મનુષ્ય જીવનનો કાળ બની ફેલાયો છે કે જે સતત લોકોને ભરખી રહ્યો છે
Related Posts
અંકલેશ્વર અંકલેશ્વર નગર પાલિકાની સામાન્ય સભા તોફાની બની બજેટની ફાળવણી મુજબ કામ નહિ થયા હોવાના વિપક્ષ કોંગ્રેસના આક્ષેપ…
ચિલોડાથી નરોડા આવી રહેલી બસમાંથી ઝડપાયુ ડ્રગ્સ 25 લાખના ડ્રગ્સના જથ્થા સાથે બેની ધરપકડ.
અમદાવાદમાંથી ઝડપાયું MD ડ્રગ્સ 25 લાખના ડ્રગ્સના જથ્થા સાથે બેની ધરપકડ ચિલોડાથી નરોડા આવી રહેલી બસમાંથી ઝડપાયુ ડ્રગ્સ ડ્રગ્સ પેડલરોએ…
ચીનમાં કોરોના વાયરસનો સૌથી મોટો હુમલો લાશોના ઢગલા થયા
કોરોના વાયરસનો સૌથી મોટો હુમલો ચીનમાં બુધવારે થયો છે. એક જ દિવસમાં સૌથી વધારે મોત થયા છે 12 ફેબ્રુઆરીના રોજ…
