નવી દિલ્હીઃ ચીનમાં કોરોના વાયરસે લોકોના જીવને બાનમાં લીધા છે અને સેંકડો લોકોએ તો પોતાના જીવ ગુમાવ્યા પણ છે. કેટલીક જગ્યાએ વાતો તો એવી પણ થઈ રહી છે કે ચીન સરકાર કોરોના વાયરસને લીધે જે ખુવારી થઈ છે તેની હકીકતને છુપાવી રહી છે. ક્યાંક લોકો એવું કહી રહ્યા છે કે કોરોના વાયરસના કારણે મૃત્યુ પામનારા લોકોનો આંકડો ઓછો બતાવાઈ રહ્યો છે. હકીકત જે પણ હોય, પરંતુ એક વાત તો સ્પષ્ટ છે કે કોરોના વાયરસ મનુષ્ય જીવનનો કાળ બની ફેલાયો છે કે જે સતત લોકોને ભરખી રહ્યો છે
Related Posts
વેજલપુરનાં શ્રીનંદનગર વિભાગ ૩ માં એક સાથે ૧૩ પોઝીટીવ કેસ નોંધાયા.
બ્રેકીગ ન્યુઝ ; ન્યુઝ 9 ઈન્ડિયા ; રીપોટર ; રાકેશ જોષી. નો અહેવાલ. વેજલપુર મા શ્રીનંદનગર વિભાગ ૩ મા એક…
*📌આ રીતે થયું ચંદ્રયાન-3નું લેન્ડિંગ*
*📌આ રીતે થયું ચંદ્રયાન-3નું લેન્ડિંગ* વિક્રમ લેન્ડરે 25 કિમીની ઉંચાઈથી ચંદ્ર પર ઉતરવાની યાત્રા શરૂ કરી હતી. તેને આગલા…
*ડોનાલ્ડ ટ્રંપે ભારતની સાથે મોટા વેપાર સોદાની કરી જાહેરાત*
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે, ભારતની બે દિવસીય મુલાકાત દરમિયાન, ગુજરાતના મોટેરા સ્ટેડિયમમાં તેમના સંબોધન દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર…
