કોરોના સંકટમાં રૂપિયા કઈ કામના નથી અંકલેશ્વરમાં એક યુવક પુલ પર પહોંચ્યો અને પોતાના ખીચામાંથી પૈસા કાઢીને ફેંકવા લાગ્યો. સ્થળ પર હાજર લોકો સમજી નહોતા સકતા કે આ શું ચાલી રહ્યું છે. યુવક બ્રિજની નીચે રૂપિયા ફેંકી રહ્યો હતો અને બોલી રહ્યો હતી કે કોરોના કાળમાં આ રૂપિયા કોઈ કામના નથી. યુવકની આ હરકત જોઈને સ્થળ પર લોકો એકઠા થવા લાગ્યા. જોકે થોડીવાર પછી આ યુવાએ બ્રિજ પરથી કૂદીને આપઘાતનો પ્રયાસ કર્યો
Related Posts
કોરોના મહામારીને રોકવામાં નિષ્ફળ રહેતા પોતાની નૈતિક્તા સ્વીકારી જાપાનના વડાપ્રધાન યોશિહિદે સુગા આપશે રાજીનામું
કોરોના મહામારીને રોકવામાં નિષ્ફળ રહેતા પોતાની નૈતિક્તા સ્વીકારી જાપાનના વડાપ્રધાન યોશિહિદે સુગા આપશે રાજીનામુંઆગામી મહિને જાપાનને મળી શકે છે નવા…
ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી, અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદી ઝાપટાની આગાહી,
ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદી ઝાપટાની આગાહી, ઉત્તર અને મધ્ય ગુજરાતમા…
અમદાવાદના સેટેલાઈટમાં બે જૂથ વચ્ચે ધોળા દિવસે ધિંગાણું, ધારિયા અને તિક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો
અમદાવાદના સેટેલાઈટમાં બે જૂથ વચ્ચે ધોળા દિવસે ધિંગાણું, ધારિયા અને તિક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો
