કોરોના સંકટમાં રૂપિયા કઈ કામના નથી અંકલેશ્વરમાં એક યુવક પુલ પર પહોંચ્યો અને પોતાના ખીચામાંથી પૈસા કાઢીને ફેંકવા લાગ્યો. સ્થળ પર હાજર લોકો સમજી નહોતા સકતા કે આ શું ચાલી રહ્યું છે. યુવક બ્રિજની નીચે રૂપિયા ફેંકી રહ્યો હતો અને બોલી રહ્યો હતી કે કોરોના કાળમાં આ રૂપિયા કોઈ કામના નથી. યુવકની આ હરકત જોઈને સ્થળ પર લોકો એકઠા થવા લાગ્યા. જોકે થોડીવાર પછી આ યુવાએ બ્રિજ પરથી કૂદીને આપઘાતનો પ્રયાસ કર્યો
Related Posts
વિશ્વ યોગ દિવસે કોલવડા આયુર્વેદ હોસ્પિટલ સંલગ્ન કોલેજમાં યોગાભ્યાસ કરવામાં આવ્યો
આજે વિશ્વ યોગ દિવસે કોલવડા આયુર્વેદ હોસ્પિટલ સંલગ્ન કોલેજમાં યોગાભ્યાસ કરવામાં આવ્યો અને ઘરે પણ લોકોએ યોગ કરીને યોગ પ્રત્યેની…
AC વાહનોથી દૂર રહો, AC વાહનમાં કોરોનાનું જોખમ વધારે
કોરોનાની મહામારી માં સૌથી વધારે એસી વાહનોમાં રહેનારા લોકો સંક્રમિત વધારે થયા છે ત્યારે ખુલ્લી ઓટોમાં સંક્રમિત ઓછા થયા છે…
*📍ભરૂચ: અંક્લેશ્વર જીઆઈડીસીમાં આવેલા સંસ્કૃતિ ફ્લાવર એપાર્ટમેન્ટમાં પુત્રએ કરી માતાની હત્યા*
*📍ભરૂચ: અંક્લેશ્વર જીઆઈડીસીમાં આવેલા સંસ્કૃતિ ફ્લાવર એપાર્ટમેન્ટમાં પુત્રએ કરી માતાની હત્યા* પુત્રએ માતા પર આવેશમાં આવી ચપ્પુના ઘા ઝીંકીને કરી…
