કોરોના સંકટમાં રૂપિયા કઈ કામના નથી અંકલેશ્વરમાં એક યુવક પુલ પર પહોંચ્યો અને પોતાના ખીચામાંથી પૈસા કાઢીને ફેંકવા લાગ્યો. સ્થળ પર હાજર લોકો સમજી નહોતા સકતા કે આ શું ચાલી રહ્યું છે. યુવક બ્રિજની નીચે રૂપિયા ફેંકી રહ્યો હતો અને બોલી રહ્યો હતી કે કોરોના કાળમાં આ રૂપિયા કોઈ કામના નથી. યુવકની આ હરકત જોઈને સ્થળ પર લોકો એકઠા થવા લાગ્યા. જોકે થોડીવાર પછી આ યુવાએ બ્રિજ પરથી કૂદીને આપઘાતનો પ્રયાસ કર્યો
Related Posts
ગુરુપૂર્ણિમાના પાવન પર્વે સિવિલ હોસ્પિટલના ૭૭ અંગદાતા ગુરુજનોને વંદન …..! છેલ્લા બે દિવસમાં બે બ્રેઇનડેડ અંગદાતાઓના પરિજનોએ અંગદાન કરી 4…
ભાવનગર શહેરમાં વાવાઝોડાના કારણે પડી ગયેલા અને અડચણરૂપ વૃક્ષોને જાતે કાપીને વાહન ન મળતા પોતાની વેગેનાર ગાડીમાં ચિત્રા સ્મશાન સુધી પહોંચાડતા અજયસિંહ જાડેજા અને હનુમંતસિંહ ચુડાસમા
ભાવનગર શહેરમાં વાવાઝોડાના કારણે પડી ગયેલા અને અડચણરૂપ વૃક્ષોને જાતે કાપીને વાહન ન મળતા પોતાની વેગેનાર ગાડીમાં ચિત્રા સ્મશાન સુધી…
*ઓર્ગેનાઈઝેશન ફોર હ્યુમન રાઈટ્સ એન્ડ સોશિયલ વેલ્ફેર દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું*
*ઓર્ગેનાઈઝેશન ફોર હ્યુમન રાઈટ્સ એન્ડ સોશિયલ વેલ્ફેર દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું* અમદાવાદ, સંજીવ રાજપૂત: ઘણા સમયથી ગંદકી દુષિત…
