કોરોના સંકટમાં રૂપિયા કઈ કામના નથી અંકલેશ્વરમાં એક યુવક પુલ પર પહોંચ્યો અને પોતાના ખીચામાંથી પૈસા કાઢીને ફેંકવા લાગ્યો. સ્થળ પર હાજર લોકો સમજી નહોતા સકતા કે આ શું ચાલી રહ્યું છે. યુવક બ્રિજની નીચે રૂપિયા ફેંકી રહ્યો હતો અને બોલી રહ્યો હતી કે કોરોના કાળમાં આ રૂપિયા કોઈ કામના નથી. યુવકની આ હરકત જોઈને સ્થળ પર લોકો એકઠા થવા લાગ્યા. જોકે થોડીવાર પછી આ યુવાએ બ્રિજ પરથી કૂદીને આપઘાતનો પ્રયાસ કર્યો
Related Posts
સોમવારથી શરૂ થશે ધો.9 થી 11નુ ઓફલાઈન શિક્ષણ
50% કેપેસિટી સાથે વર્ગો શરૂ કરી શકાશે કોર કમિટીની બેઠકમાં લેવાયો નિર્ણય 26 જૂલાઈથી શરૂ થતા વર્ગોમાં હાજરી મરજિયાત રહેશે
*ઉર્વશીબહેને જીવનની અંતિમ ક્ષણોમાં વસિયત(વિલ)માં લખ્યું હતું કે, “મિલકતને લોકઉપયોગી થવાય તે રીતે દાન કરજો”* ……………. *નરેન્દ્રભાઈએ અમેરિકાથી આવીને અમદાવાદ…
આર્યન વિજય નેહરાની એશિયન ગેમ્સમાં પસંદગી. ચાઇનામાં યોજાનાર ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે જીએનએ રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકાના સ્વિમિંગ પુલમાં તાલિમ મેળવનાર…
