કોરોના સંકટમાં રૂપિયા કઈ કામના નથી અંકલેશ્વરમાં એક યુવક પુલ પર પહોંચ્યો અને પોતાના ખીચામાંથી પૈસા કાઢીને ફેંકવા લાગ્યો. સ્થળ પર હાજર લોકો સમજી નહોતા સકતા કે આ શું ચાલી રહ્યું છે. યુવક બ્રિજની નીચે રૂપિયા ફેંકી રહ્યો હતો અને બોલી રહ્યો હતી કે કોરોના કાળમાં આ રૂપિયા કોઈ કામના નથી. યુવકની આ હરકત જોઈને સ્થળ પર લોકો એકઠા થવા લાગ્યા. જોકે થોડીવાર પછી આ યુવાએ બ્રિજ પરથી કૂદીને આપઘાતનો પ્રયાસ કર્યો
Related Posts
કોરોનામાં દિવંગત થયેલા મિડીયાકર્મીઓના આત્માની શાંતિ અર્થે શ્રધ્ધાંજલી સભા યોજાઇ
કોરોનામાં દિવંગત થયેલા મિડીયાકર્મીઓના આત્માની શાંતિ અર્થે શ્રધ્ધાંજલી સભા યોજાઇગાંધીનગર, તા. ૦૬ સમગ્ર વિશ્વમાં કાળો કેર વર્તાવનાર કોરોના સંક્રમણના કહેરે…
*માંડવીના નાની ખાખર ગામની મોટી દિલેરી- : પીજીવીસીએલની કામગીરીમાં ગ્રામજનોએ ખભેખભા મિલાવી લાઈટ પાણી શરૂ કરાવવા જોતરાઈ ગયા*
*માંડવીના નાની ખાખર ગામની મોટી દિલેરી- : પીજીવીસીએલની કામગીરીમાં ગ્રામજનોએ ખભેખભા મિલાવી લાઈટ પાણી શરૂ કરાવવા જોતરાઈ ગયા* ૦૦૦૦ *જેસીબી…
राजकोट चलती गाड़ी में से महिला के हाथ से बच्चे के गिरने पर महिला पुलिस कॉन्स्टेबल ने बचाई जान: सोर्स।.
