કોરોના સંકટમાં રૂપિયા કઈ કામના નથી અંકલેશ્વરમાં એક યુવક પુલ પર પહોંચ્યો અને પોતાના ખીચામાંથી પૈસા કાઢીને ફેંકવા લાગ્યો. સ્થળ પર હાજર લોકો સમજી નહોતા સકતા કે આ શું ચાલી રહ્યું છે. યુવક બ્રિજની નીચે રૂપિયા ફેંકી રહ્યો હતો અને બોલી રહ્યો હતી કે કોરોના કાળમાં આ રૂપિયા કોઈ કામના નથી. યુવકની આ હરકત જોઈને સ્થળ પર લોકો એકઠા થવા લાગ્યા. જોકે થોડીવાર પછી આ યુવાએ બ્રિજ પરથી કૂદીને આપઘાતનો પ્રયાસ કર્યો
Related Posts
સિવિલની કેન્સર હોસ્પિટલમાં દર વર્ષે ૫૦ હજાર જેટલી કીમોથેરાપી અને ૭ હજાર જેટલી કેન્સરગ્રસ્ત રેડીયોથેરાપીની સારવાર મેળવતા દર્દીઓ
સિવિલની કેન્સર હોસ્પિટલમાં દર વર્ષે ૫૦ હજાર જેટલી કીમોથેરાપી અને ૭ હજાર જેટલી કેન્સરગ્રસ્ત રેડીયોથેરાપીની સારવાર મેળવતા દર્દીઓ અમદાવાદ: અમદાવાદ…
મુખ્ય સમાચાર.
આજે દુર્ગાષ્ટમી: મહાગૌરીની પૂજાથી નિરાશા અને ચિંતામાંથી મુક્તિ મળશે* સવારે 8.04 થી લઈ 9.30 સુધી દુર્ગાપૂજા, હવન માટે શ્રેષ્ઠ આઠમના…
*📌ધરપકડ કરાયેલ બંગાળનાં મંત્રી જ્યોતિપ્રિય મલિક હોસ્પિટલમાં દાખલ*
*📌ધરપકડ કરાયેલ બંગાળનાં મંત્રી જ્યોતિપ્રિય મલિક હોસ્પિટલમાં દાખલ* કોલકાતા: પશ્ચિમ બંગાળનાં પ્રધાન જ્યોતિપ્રિય મલિક, જેમની એક દિવસ અગાઉ ધરપકડ…
