આણંદ: શહેરના જૂના રસ્તા ઉપર આવેલી એક જ્વેલર્સની દુકાનની દીવાલને બાકોરું પાડીને અંદર ઘુસેલા તસ્કરો ૭૮૭૫૦ રૂપિયાની કિંમતના ચાંદીના ઘરેણાની ચોરી કરીને ફરાર થઈ જતાં આ અંગે શહેર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. મળતી વિગતો અનુસાર ફરિયાદી મિથુન કનૈયાલાલ સોનીની જૂના રસ્તા ઉપર જે. કે. મિસ્ત્રીની બાજુમાં અંબિકા જ્વેલર્સ નામની દુકાન આવેલી છે.
Related Posts
રાજપીપલા ખાતેના મોટા લીમટવાડા કેનાલ પાસેથી કુલ્લે કિ.રૂ. ૪૮,૧૦૦/-નો દારૂ પકડ્યો
રાજપીપલા ખાતેના મોટા લીમટવાડા કેનાલ પાસેથી કુલ્લે કિ.રૂ. ૪૮,૧૦૦/-નો દારૂ પકડ્યો 31મી ડિસેમ્બર ઉજવવા દારૂ ની હેરાફેરી કરનાર બુટલેગર સામે…
પીએસઆઇ રબારી અને બિલ્ડર સલીમખાન પઠાણની દાદાગીરીને પગલે શ્રીજી કોમ્પ્લેક્ષના મેમ્બરો પહોંચ્યા ડીસીપી ઓફીસ
પીએસઆઇ રબારી અને બિલ્ડર સલીમખાન પઠાણની દાદાગીરીને પગલે શ્રીજી કોમ્પ્લેક્ષના મેમ્બરો પહોંચ્યા ડીસીપી ઓફીસ અમદાવાદ: અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી…
*પોરબંદર ખાતેથી પાકિસ્તાનને માહિતી આપતા જાસૂસની ધરપકડ કરતી ગુજરાત એટીએસ*
*પોરબંદર ખાતેથી પાકિસ્તાનને માહિતી આપતા જાસૂસની ધરપકડ કરતી ગુજરાત એટીએસ* અમદાવાદ, સંજીવ રાજપૂત રાષ્ટ્રીય સુરક્ષાને લગતી ગુપ્ત માહિતી પાકિસ્તાનના એજન્ટને…
