આણંદ: શહેરના જૂના રસ્તા ઉપર આવેલી એક જ્વેલર્સની દુકાનની દીવાલને બાકોરું પાડીને અંદર ઘુસેલા તસ્કરો ૭૮૭૫૦ રૂપિયાની કિંમતના ચાંદીના ઘરેણાની ચોરી કરીને ફરાર થઈ જતાં આ અંગે શહેર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. મળતી વિગતો અનુસાર ફરિયાદી મિથુન કનૈયાલાલ સોનીની જૂના રસ્તા ઉપર જે. કે. મિસ્ત્રીની બાજુમાં અંબિકા જ્વેલર્સ નામની દુકાન આવેલી છે.
Related Posts
સુકૃત પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અમદાવાદમાં કોરોનાવાયરસ ને પગલે ગરીબ તેમજ જરૂરિયાત વાળા માટે ફૂડ પેકેટ આપવા નું આયોજન કરવામાં આવ્યું,
સુકૃત પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અમદાવાદમાં કોરોનાવાયરસ ને પગલે ગરીબ તેમજ જરૂરિયાત વાળા માટે ફૂડ પેકેટ આપવા નું આયોજન કરવામાં…
*છેલ્લા 20 વર્ષથી રાજકોટથી પગપાળા ચાલતો ટ્રેડિશનલ ડ્રેસવાળો સંઘ અંબાજી પહોંચ્યો*
*છેલ્લા 20 વર્ષથી રાજકોટથી પગપાળા ચાલતો ટ્રેડિશનલ ડ્રેસવાળો સંઘ અંબાજી પહોંચ્યો* અંબાજી, સંજીવ રાજપૂત: માં અંબાના ધામ અંબાજી ખાતે ભાદરવી…
કેવડિયા કોલોનીના વિશ્વ વન ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આંતરદેશીય નૃત્ય સંગીત ઉત્સવ (ઇન્ટરનેશનલ ડાન્સ અને મ્યુઝિકલ ફેસ્ટિવલ) યોજાયો.
તાન્ઝાનિયા, યુગાન્ડા, સુદાન સહિત વિવિધ દેશના કલાકારોએ પોતાના દેશની કલા અને સંસ્કૃતિના દર્શન કરાવ્યા. પ્રવાસીઓના આકર્ષણ માટે વધુ એક નજરાણું…
