આણંદ: શહેરના જૂના રસ્તા ઉપર આવેલી એક જ્વેલર્સની દુકાનની દીવાલને બાકોરું પાડીને અંદર ઘુસેલા તસ્કરો ૭૮૭૫૦ રૂપિયાની કિંમતના ચાંદીના ઘરેણાની ચોરી કરીને ફરાર થઈ જતાં આ અંગે શહેર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. મળતી વિગતો અનુસાર ફરિયાદી મિથુન કનૈયાલાલ સોનીની જૂના રસ્તા ઉપર જે. કે. મિસ્ત્રીની બાજુમાં અંબિકા જ્વેલર્સ નામની દુકાન આવેલી છે.
Related Posts
Amc ના ઢોર ત્રાસ અકુંશ વિભાગ માત્ર કાગળ પર કામ કરતું હોવાની પઁતિતિ આ રસ્તા પર ગાયો ના ઘણ જોઈ ને કહ્યી શકાય
અમદાવાદ ના પુવઁ મા અસંખ્ય ગાયો રસ્તા પર આવી ગઈ Amc ના ઢોર ત્રાસ અકુંશ વિભાગ માત્ર કાગળ પર કામ…
વાંસજાળીયા તથા પરડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બે અદ્યતન એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરતા સાંસદ પૂનમબેન માડમ વિસ્તારના ૧૦ ગામો તથા ૧૫ જેટલાં નેસની આરોગ્ય સુવિધામાં વધારો થશે
*જીએનએ જામનગર: જામજોધપુર તાલુકાના વાંસજાળીયા તથા પરડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સાંસદ સભ્યશ્રી જામનગરની વર્ષ ૨૦૧૯-૨૦ની ગ્રાન્ટ તેમજ પ્રધાનમંત્રી ખનીજ…
*એકતાનગર ખાતે યોજાઇ રહેલા ૧૫ માં વાર્ષિક અધિવેશનનો ભવ્ય પ્રારંભ*
*એકતાનગર ખાતે યોજાઇ રહેલા ૧૫ માં વાર્ષિક અધિવેશનનો ભવ્ય પ્રારંભ* એકતાનગર, સંજીવ રાજપૂત: એકતાનગર ખાતે એડવેન્ચર ટૂર ઓપરેટર એસોસિએશન ઓફ…
