આણંદ: શહેરના જૂના રસ્તા ઉપર આવેલી એક જ્વેલર્સની દુકાનની દીવાલને બાકોરું પાડીને અંદર ઘુસેલા તસ્કરો ૭૮૭૫૦ રૂપિયાની કિંમતના ચાંદીના ઘરેણાની ચોરી કરીને ફરાર થઈ જતાં આ અંગે શહેર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. મળતી વિગતો અનુસાર ફરિયાદી મિથુન કનૈયાલાલ સોનીની જૂના રસ્તા ઉપર જે. કે. મિસ્ત્રીની બાજુમાં અંબિકા જ્વેલર્સ નામની દુકાન આવેલી છે.
Related Posts
શાહીબાગ વિસ્તારમાં પોલીસકર્મી 4 શખ્સોએ છરી વડે કર્યો હુમલો
અમદાવાદ હુમલામાં રવિન્દ્ર રાજા નામના કોન્સ્ટેબલનું મોત,અન્ય કોન્સ્ટેબલ ઘાયલ મૃતક કોન્સ્ટેબલને પરિવારજનો પહોંચ્યા સિવિલ હોસ્પિટલ હોસ્પિટલમાં ACP, PI સાહિતમાં અધિકારીઓ…
રાજપીપળામાં ભારે ઉત્સાહ અને શ્રદ્ધાભેર હોળી પર્વ ઉજવાયું ઠેરઠેર હોળી પ્રગટી
રાજપીપળામાં મોડી રાત્રે મોતીબાગ, નવાધાબા ફળિયામાં ફળિયામાં આદિવાસીની સૌથી મોટી હોળી પ્રગટી. સાંજે હોળી પ્રગટાવી ઢોલ નગારા, શરણાઈ વાજિંત્રો વગાડે…
*અમૂલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં કર્યો વધારો* _આણંદ,ખેડા,મહિસાગર જિલ્લાના 6 લાખ પશુપાલકો માટે સારા સમાચાર આવી ગયા છે._…
