આણંદ: શહેરના જૂના રસ્તા ઉપર આવેલી એક જ્વેલર્સની દુકાનની દીવાલને બાકોરું પાડીને અંદર ઘુસેલા તસ્કરો ૭૮૭૫૦ રૂપિયાની કિંમતના ચાંદીના ઘરેણાની ચોરી કરીને ફરાર થઈ જતાં આ અંગે શહેર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. મળતી વિગતો અનુસાર ફરિયાદી મિથુન કનૈયાલાલ સોનીની જૂના રસ્તા ઉપર જે. કે. મિસ્ત્રીની બાજુમાં અંબિકા જ્વેલર્સ નામની દુકાન આવેલી છે.
Related Posts
શીખોના નવમા ગુરુ, ગુરુ તેગ બહાદુરજીના નિષવાર્થ બલિદાન રૂપે આજે મનાવાય છે શહીદી દિવસ..
શીખોના નવમા ગુરુ, ગુરુ તેગ બહાદુરજીના નિષવાર્થ બલિદાન રૂપે આજે મનાવાય છે શહીદી દિવસ.. : શીખોના નવમા ગુરુ, ગુરુ તેગ…
જામનગર શહેરના ઝુંપડપટ્ટીના બાળકોને સારા અને ખરાબ સ્પર્શ વચ્ચેનો ભેદ સમજાવવામાં આવ્યો
જામનગર: હાલ સમાજમાં મહિલાઓ, કિશોરીઓ તથા નાના બાળકો સાથે દુરવ્યવહાર થવાની ઘટનાઓ વધતી જાય છે. જ્યારે બાળકોને અમુક ઉમર સુધી…
નર્મદાના પૂરના પ્રકોપથી તિલકવાડા તાલુકામાં 500 થી વધુ હેક્ટર ખેતીમાં ભારે નુકસાન.
કપાસ, તુવેર, કેળાનો પાક પાણીમાં કરોડોનું નુકસાનથી ખેડૂતો પાયમાલ. રીંગણ, વાસણ, વડીયા, ચુડેશ્વર સહિતના 18 થી વધુ ગામોમાં 501 હેક્ટરમાં…
