મહેસાણા નગરપાલિકા દ્વારા લોકડાઉન નો નિર્ણય આવકારદાયક છે.પણ બજાર 11 દિવસ બંધ રહેવાની બીકે હાલ લોકો બજારમાં તૂટી પડ્યા છે.આ દ્રશ્ય મહેસાણા બી કે રોડ નું છે.આપણે ચેઇન તોડવાની છે.લોકડાઉન રાખો પણ થોડો સમય વધુ આપો.જેથી લોકો પેનિક થઈ ને આમ ખરીદી કરવા ના ઉમટી પડે.કોરોના ચેઇન તોડતા તોડતા આ તો સંક્રમણ વધે તેવું થઈ ગયું..
Related Posts
નૃત્ય કલા ગુરૂ બીના મહેતા દ્વારા ગુરુપૂજન.
નૃત્ય કલા ગુરૂ બીના મહેતા દ્વારા ગુરુપૂજન.
કોરોનાની મહામારી સામે લડવા માટે દર્દીઓને સક્ષમ કરતા તબીબો..
કોરોનાની મહામારી સામે લડવા માટે દર્દીઓને સક્ષમ કરતા તબીબો.. અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતેની ધન્વન્તરી કોવીડ હોસ્પિટલમાં દર્દીઓના શારીરિક…
ગુજરાત સરકારે સુરતમાં 12500 રેમડીસીવીર ઇન્જેક્શનની કરી વ્યવસ્થા
ગુજરાત સરકારે સુરતમાં 12500 રેમડીસીવીર ઇન્જેક્શનની કરી વ્યવસ્થા સુરત મહાનગરની કિરણ હોસ્પિટલ ને આજે સાંજ સુધીમાં 10હજાર નંગ રેમડીસિવિર ઇન્જેક્શન…
