મહેસાણા નગરપાલિકા દ્વારા લોકડાઉન નો નિર્ણય આવકારદાયક છે.પણ બજાર 11 દિવસ બંધ રહેવાની બીકે હાલ લોકો બજારમાં તૂટી પડ્યા છે.આ દ્રશ્ય મહેસાણા બી કે રોડ નું છે.આપણે ચેઇન તોડવાની છે.લોકડાઉન રાખો પણ થોડો સમય વધુ આપો.જેથી લોકો પેનિક થઈ ને આમ ખરીદી કરવા ના ઉમટી પડે.કોરોના ચેઇન તોડતા તોડતા આ તો સંક્રમણ વધે તેવું થઈ ગયું..
Related Posts
કોવીડની ઉત્તમ સારવાર અમદાવાદ સિવિલમાંથી એપ્રિલ મહિનામાં 1100 થી વધુ દર્દીઓને રજા અપાઈ
*કોવીડની ઉત્તમ સારવાર અમદાવાદ સિવિલમાંથી એપ્રિલ મહિનામાં 1100 થી વધુ દર્દીઓને રજા અપાઈ. 9 એપ્રિલે સૌથી વધુ 154 દર્દીઓને ડિસ્ચાર્જ…
હે ભગવાન જગન્નાથજી. – દેવેન્દ્રકુમાર.
હે ભગવાન જગન્નાથજી, આપ જ જગતનિયંતા છો હું કોણ છું ? આપની મરજી વગર તો પાંદડું પણ હલતું નથી ત્યારે…
ક્ચ્છ યુનિવર્સિટીમાં કોરોના સંક્રમણ ફેલાયું
*ક્ચ્છ યુનિવર્સિટીમાં કોરોના સંક્રમણ ફેલાયું* *એકસાથે ફરી 7 કેસ આવતા યુનિવર્સિટી બંધ કરાઈ* *યુનિવર્સિટીના 7 કર્મચારીઓ તેમજ પરિવારજનો મળી 15…
