મહેસાણા નગરપાલિકા દ્વારા લોકડાઉન નો નિર્ણય આવકારદાયક છે.પણ બજાર 11 દિવસ બંધ રહેવાની બીકે હાલ લોકો બજારમાં તૂટી પડ્યા છે.આ દ્રશ્ય મહેસાણા બી કે રોડ નું છે.આપણે ચેઇન તોડવાની છે.લોકડાઉન રાખો પણ થોડો સમય વધુ આપો.જેથી લોકો પેનિક થઈ ને આમ ખરીદી કરવા ના ઉમટી પડે.કોરોના ચેઇન તોડતા તોડતા આ તો સંક્રમણ વધે તેવું થઈ ગયું..
Related Posts
રાજ્ય સરકારનો વધુ એક યુટર્ન
રાજ્ય સરકારનો વધુ એક યુટર્નપ્રાથમિક શાળાઓનો સમય જૂનો જ રહેશે8 કલાકની હાજરીનો પરિપત્ર કર્યો રદશિક્ષકોના વિરોધ સામે ઝૂકી સરકાર
આજે ગુજરાતમાં 12,820 કેસ નોંધાયા, 140 લોકોના મોત
03.05.2021 update 🚨🚨🚨🚨🚨🚨🚨 *આજે ગુજરાતમાં 12,820 કેસ નોંધાયા, 140 લોકોના મોત* *અમદાવાદમાં 4671 કેસ**સુરતમાં 1656 કેસ**રાજકોટમાં 524 કેસ**વડોદરામાં 936 કેસ*…
સરસપુર મોસાળ ખાતે ભગવાનનું મામેરું ભરાયું હતું અને લોકોએ વર્ચ્યુલ દર્શનનો લાભ લીધો હતો.
અમદાવાદ ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સરસપુર મોસાળ ખાતે ભગવાનનું મામેરું ભરાયું હતું અને લોકોએ…
