મહેસાણા નગરપાલિકા દ્વારા લોકડાઉન નો નિર્ણય આવકારદાયક છે.પણ બજાર 11 દિવસ બંધ રહેવાની બીકે હાલ લોકો બજારમાં તૂટી પડ્યા છે.આ દ્રશ્ય મહેસાણા બી કે રોડ નું છે.આપણે ચેઇન તોડવાની છે.લોકડાઉન રાખો પણ થોડો સમય વધુ આપો.જેથી લોકો પેનિક થઈ ને આમ ખરીદી કરવા ના ઉમટી પડે.કોરોના ચેઇન તોડતા તોડતા આ તો સંક્રમણ વધે તેવું થઈ ગયું..
Related Posts
*📌RBIને બોંબથી ઉડાવાની ધમકીનો કેસ*
*📌RBIને બોંબથી ઉડાવાની ધમકીનો કેસ* વડોદરામાં મુંબઈ ATSની ટીમની ફરી તપાસ વડોદરા SOG, ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ પણ…
ભરુચના પાનોલીમાં બજાજ હેલ્થકેર કંપનીમાં આગ
ભરુચના પાનોલીમાં બજાજ હેલ્થકેર કંપનીમાં આગ, આગે ગણતરીના સમયમાં આખા પ્લાન્ટને ઝપેટમાં લઇ લીધો, સદનશીબે ઘટનામાં કોઈ જાનહાની નોંધવા પામી…
રાજપીપલા મા ઉમદા સનિષ્ઠપૂર્વ શિક્ષક અને રંગભૂમિ ના કસબી કલાકાર નિરંજન માળીનું81 વર્ષની જૈફ વયે નિધન
રાજપીપલા મા ઉમદા સનિષ્ઠપૂર્વ શિક્ષક અને રંગભૂમિ ના કસબી કલાકાર નિરંજન માળીનું81 વર્ષની જૈફ વયે નિધન તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી…
