કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડીયાના ટ્વિટને લઇને કોંગ્રેસમાં હડકંપ મચ્યો છે. કોંગ્રેસના નેતાએ ગુજરાતના દિલ્હીમાં બેઠેલા નેતાઓને ટ્વિટ દ્વારા આડે હાથ લીધા હતા. અર્જુન મોઢવાડિયાએ લખ્યું છે કે ગુજરાતના કાર્યકર્તાઓને એકલા છોડીને દિલ્હીમાં બેઠા બેઠા સલાહ આપે છે. ગામડાઓ અને જીલ્લાઓમાં કાર્યકર્તાઓની જોડે કોઇ સંપર્ક નથી. ઉંચી ખુરશી પર બેસી મીડીયા દ્વારા સલાહો આપે છે.
Related Posts
અમદાવાદના CTM બ્રિજ નીચે એક કાર માં લાગી અચાનક આગ..
અમદાવાદના CTM બ્રિજ નીચે એક કાર માં લાગી અચાનક આગ..
કોમ્પ્યુટર યુગમાં પણ આદિવાસીઓની અંગારા પર ચાલવાની અઘાત શ્રદ્ધા.
નર્મદામાં હોળી પર્વે ચુલના મેળામાં ધગધગતા અંગારા પર ચાલવાની આદિવાસીઓની લુપ્ત થતી પ્રથા. શિક્ષણનું પ્રમાણ વધતા દર વર્ષે નાંદોદ તાલુકાના…
વાઇસ પ્રેસિડેન્ટ પદના ઉમેદવાર અશોક પટેલે ભાવેશ લાખાણીના સમર્થનમાં ઉમેદવારી પરત ખેંચી.
હવે સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને વાઈસ પ્રેસિડેન્ટ પદ માટે સીધો જંગ અન્ય ઉમેદવારોને પણ જો કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ સંપર્ક કરે…
