કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડીયાના ટ્વિટને લઇને કોંગ્રેસમાં હડકંપ મચ્યો છે. કોંગ્રેસના નેતાએ ગુજરાતના દિલ્હીમાં બેઠેલા નેતાઓને ટ્વિટ દ્વારા આડે હાથ લીધા હતા. અર્જુન મોઢવાડિયાએ લખ્યું છે કે ગુજરાતના કાર્યકર્તાઓને એકલા છોડીને દિલ્હીમાં બેઠા બેઠા સલાહ આપે છે. ગામડાઓ અને જીલ્લાઓમાં કાર્યકર્તાઓની જોડે કોઇ સંપર્ક નથી. ઉંચી ખુરશી પર બેસી મીડીયા દ્વારા સલાહો આપે છે.
Related Posts
*માઇક્રોસોફ્ટને ઘેરેઘેર પહોચાડનાર બિલ ગેટ્સે બોર્ડ છોડ્યું*
નવી દિલ્હીઃ માઇક્રોસોફ્ટ કોર્પના સહસંસ્થાપક બિલ ગેટ્સે કંપનીના બોર્ડમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. તેમના જણાવ્યા મુજબ તેઓ હવે સામાજિક…
અમદાવાદ સંજીવ રાજપૂત પીસીબીએ કર્યો વિવિધ બ્રાન્ડની બોટલમાં ઈંગ્લીશ દારૂ બનાવી વેચવાનો પર્દાફાશ અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં ઘરમાં વિદેશી…
*પાલનપુર ખાતે જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો કિશોરીમેળો યોજાયો*
*પાલનપુર ખાતે જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો કિશોરીમેળો યોજાયો* પાલનપુર, સંજીવ રાજપૂત: ગુજરાત સરકાર તથા મહિલા અને બાળ…
