કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડીયાના ટ્વિટને લઇને કોંગ્રેસમાં હડકંપ મચ્યો છે. કોંગ્રેસના નેતાએ ગુજરાતના દિલ્હીમાં બેઠેલા નેતાઓને ટ્વિટ દ્વારા આડે હાથ લીધા હતા. અર્જુન મોઢવાડિયાએ લખ્યું છે કે ગુજરાતના કાર્યકર્તાઓને એકલા છોડીને દિલ્હીમાં બેઠા બેઠા સલાહ આપે છે. ગામડાઓ અને જીલ્લાઓમાં કાર્યકર્તાઓની જોડે કોઇ સંપર્ક નથી. ઉંચી ખુરશી પર બેસી મીડીયા દ્વારા સલાહો આપે છે.
Related Posts
*વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉઠાવી હાથમાં બંદૂક*
ડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં 5થી 9 ફેબ્રુઆરી સુધી ચાલનારા ડિફેન્સ એક્સપો 2020નું ઉદ્ધાટન કર્યું છે. દરમિયાન તેમણે…
અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ ગાયક હની સિંહ સાથે પાર્ટીમાં ડાન્સ કરતો વીડિયો કર્યો શેર
બોલીવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા એક વીડિયો શેર કર્યો છે જેમાં તે ગાયક હની સિંહ સાથે પાર્ટીમાં ડાન્સ કરી રહી છે.…
*એ.સી.બી.ની સફળ ટ્રેપ*
*એ.સી.બી.ની સફળ ટ્રેપ* *ફરીયાદી* :એક જાગૃત નાગરિક *આરોપી* : સંજયભાઇ સવદાશભાઇ રાવલીયા, ધંધો:- નોકરી, જિલ્લા નિરીક્ષક, D I…
