કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડીયાના ટ્વિટને લઇને કોંગ્રેસમાં હડકંપ મચ્યો છે. કોંગ્રેસના નેતાએ ગુજરાતના દિલ્હીમાં બેઠેલા નેતાઓને ટ્વિટ દ્વારા આડે હાથ લીધા હતા. અર્જુન મોઢવાડિયાએ લખ્યું છે કે ગુજરાતના કાર્યકર્તાઓને એકલા છોડીને દિલ્હીમાં બેઠા બેઠા સલાહ આપે છે. ગામડાઓ અને જીલ્લાઓમાં કાર્યકર્તાઓની જોડે કોઇ સંપર્ક નથી. ઉંચી ખુરશી પર બેસી મીડીયા દ્વારા સલાહો આપે છે.
Related Posts
ઓલપાડમાં આવેલા ઐતિહાસિક સિધ્ધનાથ મહાદેવ મંદિરને શ્રાવણ માસ દરમ્યાન બંધ રાખવાનો નિર્ણય
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આસ્થાના પ્રતિક સમાન ઓલપાડ ખાતે આવેલા ઐતિહાસિક સિધ્ધનાથ મહાદેવ મંદિરને શ્રાવણ માસ દરમ્યાન બંધ રાખવાનો નિર્ણય લેવામાં…
ડભોઇ ખાતે આવેલા જલારામ બાપાના મંદિરે આરતી કરી 222 મી જન્મજયંતીની ઉજવણી કરતાં ભક્ત જણો દ્રશ્યમાન થાય છે
ડભોઇ ખાતે આવેલા જલારામ બાપાના મંદિરે આરતી કરી 222મી જન્મજયંતીની ઉજવણી કરતાં ભક્ત જણો દ્રશ્યમાન થાય છે.ડભોઇ વાઘનાથ નજીક આવેલ…
હર ઘર તિરંગા’ અભિયાન: ગાંધીનગર શહેર અને જિલ્લામાં પોસ્ટમેન પાસેથી ઘેર બેઠા રાષ્ટ્રધ્વજ ખરીદી શકાશે. જીએનએ ગાંધીનગર: આઝાદીના અમૃત મહોત્સવ…
