કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડીયાના ટ્વિટને લઇને કોંગ્રેસમાં હડકંપ મચ્યો છે. કોંગ્રેસના નેતાએ ગુજરાતના દિલ્હીમાં બેઠેલા નેતાઓને ટ્વિટ દ્વારા આડે હાથ લીધા હતા. અર્જુન મોઢવાડિયાએ લખ્યું છે કે ગુજરાતના કાર્યકર્તાઓને એકલા છોડીને દિલ્હીમાં બેઠા બેઠા સલાહ આપે છે. ગામડાઓ અને જીલ્લાઓમાં કાર્યકર્તાઓની જોડે કોઇ સંપર્ક નથી. ઉંચી ખુરશી પર બેસી મીડીયા દ્વારા સલાહો આપે છે.
Related Posts
*📌CBSE બોર્ડના વિદ્યાર્થીઓને હવેથી ડિવિઝન કે ડિસ્ટિંક્શન નહીં અપાય*
*📌CBSE બોર્ડના વિદ્યાર્થીઓને હવેથી ડિવિઝન કે ડિસ્ટિંક્શન નહીં અપાય*
કોરોના…કોરોના…. કેવો હાઉં ઘર કરી ગયો છે નહી???
સતત સામાજિક જીવન માં રચ્યોપચ્યો માણસ આજે માત્ર સોશિયલ મીડીયા થી જ એકબીજા ના સંપર્ક માં રહેવા લાગ્યો છે.આપણે અત્યારે…
ગુજરાત બોર્ડના ધો.10ના વિદ્યાર્થી માટે મોટા સમાચાર
માર્કશીટ માટેની મૂલ્યાંકન પદ્ધતિ નક્કી થઈ
ગુજરાત બોર્ડના ધો.10ના વિદ્યાર્થી માટે મોટા સમાચારમાર્કશીટ માટેની મૂલ્યાંકન પદ્ધતિ નક્કી થઈ ધો.10ના વિદ્યાર્થીઓનું 2 ભાગમાં થશે મુલ્યાંકનવિદ્યાર્થીઓને ધો.9ના સામાયિક…
