ડભોઇ ખાતે આવેલા જલારામ બાપાના મંદિરે આરતી કરી 222મી જન્મજયંતીની ઉજવણી કરતાં ભક્ત જણો દ્રશ્યમાન થાય છે.ડભોઇ વાઘનાથ નજીક આવેલ જલારામ બાપાના મંદિર ખાતે વહેલી સવાર થી જ આજે જલારામ જયંતિ નિમિત્તે ભક્તો નું મહેરામણ ઉમટી પડ્યું હતું. ભક્તો દ્વારા જલારામ બાપાની 222મી જન્મ જયંતિ નિમિત્તે પાદુકા પૂજન, યજ્ઞ, સહિત ભંડારાનું આયોજન કરવમાં આવ્યું હતું.ડભોઇ વાઘનાથ નજીક જલારામ બાપાનું પૌરાણીક મંદિર આવલ છે આ મંદિર ખાતે વર્ષનો થી જલારામ જયંતિ ની ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવતી રહી હોય ત્યારે આજે બાપાની 222મી જન્મ જયંતિ હોય નગર ના ભક્ત જનો દ્વારા ખાસ આયોજન કરી વહેલી સવારે પાદુકા પૂજન, મહા આરતી, સહિત ભવ્ય ભંડારાનું તેમજ સાંજે ભજન સંધ્યાનું આયોજન કર્યું હતું. જલારામ બાપાની 222મી જન્મ જયંતિ નિમિત્તે વહેલી સવાર થી જ ભક્તો ની ભારે ભીડ દર્શન કરવા ઉમટી પડી હતી. ભક્તજનો એ દર્શન કરી પરીવાર ની સુખ શાંતી અને સમુર્ધ્ધી માટે પ્રાર્થના કરી ધન્યતા અનુભવી હતી.
Related Posts
*એન.સી.સી.ની દાંડી પથ યાત્રા જ્યાંથી પસાર થશે ત્યાંના યુવાનોમાં રાષ્ટ્રભક્તિ, સમર્પણ, લોકસેવાનો ભાવ પ્રગટાવશે : શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ*
*એન.સી.સી.ની દાંડી પથ યાત્રા જ્યાંથી પસાર થશે ત્યાંના યુવાનોમાં રાષ્ટ્રભક્તિ, સમર્પણ, લોકસેવાનો ભાવ પ્રગટાવશે : શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ* અમદાવાદ, એબીએનએસ,…
રાજપીપળાની વડીયા ખાતે આવેલ શાનેન સ્કુલ (ગિરિરાજ ઇન્ટરનેશનલ સ્કૂલ)ના સંચાલક સામે ફી ભરવાના મામલે વાલી સાથે તૂ તૂ મૈ મૈ.
વાલીને સરકારના નિયમો સમજાવી બાકી ફી ભરવા જણાવતા છતાં. વાલીએ ઉશ્કેરાઇ જઇ બીભત્સ વર્તન કરી ગાળાગાળી કરી છૂટાહાથની મારામારી કરી…
*2024ની દિવાળી સિઝનમાં SVPIA ના અસરકારક આયોજન માટે મુસાફરોને શ્રેષ્ઠ સંતોષ મળ્યો*
*2024ની દિવાળી સિઝનમાં SVPIA ના અસરકારક આયોજન માટે મુસાફરોને શ્રેષ્ઠ સંતોષ મળ્યો* અમદાવાદ, સંજીવ રાજપૂત: વૈશ્વિકસ્તરે વૈવિધ્યસભર અદાણી ગ્રુપની…
