જામનગર:આજ રોજ જી.જી. હોસ્પીટલ, જામનગર ખાતે સાંસદ પૂનમ બેન માડમ અને પરિવાર સાથે મેયર બીનાબેન કોઠારી, શહેર પ્રમુખ વિમલભાઈ કગથરા, પ્રદેશ કારોબારી સભ્ય દિલીપસિંહ ચુડાસમા, જિલ્લા મહામંત્રી દિલીપભાઈ ભોજાણી અને શહેર મહામંત્રી વિજયસિંહ જેઠવા ની ઉપસ્થિતી માં કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ લીધો હતો. પૂનમબેન દ્વારા ગુજરાત રાજ્ય અને દેશ ને “કોરોના મુક્ત” કરવા માટે વેકસીન લેવાપાત્ર થતા દરેક લોકોએ વેકસીન અવશ્ય લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો. કોરોના સામેની લડત માટે માન. શ્રી નરેન્દ્રભાઈ મોદી જીના નેતૃત્વમાં ચાલતા વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાનમાં સહભાગી બની સર્વેને કોરોનાની વેકસીન લેવા માટે અપીલ કરવામાં આવી હતી.
Related Posts
*લોધિકા તાલુકાના ચાંદલી ગામે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત મળેલ સહાયથી પોતાનું ઘરના ઘરનું સપનું સાકાર કરતા ખેડૂત મગનભાઈ ખુંટ*…
સુરતથી દમણ ફરવા માટે આવેલી મહીલા સહિત અન્ય લોકોએ મોંઘીદાટ કારમાં દારૂની હેરાફેરી ભારે પડી છે.
સુરતથી દમણ ફરવા માટે આવેલી મહીલા સહિત અન્ય લોકોએ મોંઘીદાટ કારમાં દારૂની હેરાફેરી ભારે પડી છે. વલસાડ એલસીબીએ કારના ચોરખાનામાંથી…
શું કારણ હશે કે દુનિયામાં ગમે ત્યાં પુસ્તકોમાં કોઈ પણ પન્ના પર ભારત લખ્યું હોય તો ત્યાં ફક્ત કુતુબમિનાર, લાલ કિલ્લા અને તાજમહેલ ના ફોટો જ છપાયેલા હોય છે ?
कुछ तो साज़िशें रही होंगी वरना भारत जैसे खूबसूरत देश में टूरिज्म का अर्थ सिर्फ ताजमहल नहीं होता। શું કારણ…
