જામનગર:આજ રોજ જી.જી. હોસ્પીટલ, જામનગર ખાતે સાંસદ પૂનમ બેન માડમ અને પરિવાર સાથે મેયર બીનાબેન કોઠારી, શહેર પ્રમુખ વિમલભાઈ કગથરા, પ્રદેશ કારોબારી સભ્ય દિલીપસિંહ ચુડાસમા, જિલ્લા મહામંત્રી દિલીપભાઈ ભોજાણી અને શહેર મહામંત્રી વિજયસિંહ જેઠવા ની ઉપસ્થિતી માં કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ લીધો હતો. પૂનમબેન દ્વારા ગુજરાત રાજ્ય અને દેશ ને “કોરોના મુક્ત” કરવા માટે વેકસીન લેવાપાત્ર થતા દરેક લોકોએ વેકસીન અવશ્ય લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો. કોરોના સામેની લડત માટે માન. શ્રી નરેન્દ્રભાઈ મોદી જીના નેતૃત્વમાં ચાલતા વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાનમાં સહભાગી બની સર્વેને કોરોનાની વેકસીન લેવા માટે અપીલ કરવામાં આવી હતી.
Related Posts
*હવે ગુજરાતમાં પણ ઉડતી કાર જોવા મળશે*
ગુજરાતમાં હવે આગામી દિવસોમાં ઉડતી કાર જોવા મળે તે નવાઇ પામતા નહી.વિશ્વની ટોપની ફ્લાઇંગ કાર કંપનીએ ગુજરાતમાં એન્ટ્રી કરી છે.…
અમદાવાદનાં નાયબ મામલતદાર દિનેશભાઈ રાવલનું આકસ્મિક અવસાન. – વિનોદ રાઠોડ.
અમદાવાદ કલેકટર કચેરી ખાતે ફરજ બજાવતા નાયબ મામલતદાર શ્રી દિનેશભાઈ રાવલનું કોરોના મહામારી સામેની લડતના ભાગરૂપે ફરજ બજાવવા દરમિયાન કોરોના…
હળવદનાં ૩૨ ગામોમાં નર્મદાનું પાણી નહીં મળતાં લોકો બોરનું પાણી પીવા મજબૂર
મોરબી: જિલ્લામાં હળવદ તાલુકાના ૩૨ જેટલા ગામોમાં નર્મદાનું પાણી નહીં મળતું હોવાની ગ્રામજનો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી, ગામડાના લોકોને…
