જામનગર:આજ રોજ જી.જી. હોસ્પીટલ, જામનગર ખાતે સાંસદ પૂનમ બેન માડમ અને પરિવાર સાથે મેયર બીનાબેન કોઠારી, શહેર પ્રમુખ વિમલભાઈ કગથરા, પ્રદેશ કારોબારી સભ્ય દિલીપસિંહ ચુડાસમા, જિલ્લા મહામંત્રી દિલીપભાઈ ભોજાણી અને શહેર મહામંત્રી વિજયસિંહ જેઠવા ની ઉપસ્થિતી માં કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ લીધો હતો. પૂનમબેન દ્વારા ગુજરાત રાજ્ય અને દેશ ને “કોરોના મુક્ત” કરવા માટે વેકસીન લેવાપાત્ર થતા દરેક લોકોએ વેકસીન અવશ્ય લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો. કોરોના સામેની લડત માટે માન. શ્રી નરેન્દ્રભાઈ મોદી જીના નેતૃત્વમાં ચાલતા વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાનમાં સહભાગી બની સર્વેને કોરોનાની વેકસીન લેવા માટે અપીલ કરવામાં આવી હતી.
Related Posts
*જામનગરના ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના વિદ્યાર્થીના આપઘાત મુદ્દે ABVP એ આવેદન આપ્યું.*
જામનગર: ગઈકાલે જામનગરમાં આવેલ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં તબીબી ક્ષેત્રે BAMS માં અભ્યાસ કરતા ભિમાસરના વિજય અજમલભાઈ ઠાકોર નામના વિદ્યાર્થીએ પાંચમા…
આપણે કેવળ ઘોંઘાટ કે ભીડ છીએ, અંદરોઅંદર લડતા નોકરો વાળું ઘર છીએ, જેનો માલિક કાં તો ઘેરી નિદ્રામાં છે અથવા ગેરહાજર છે.” – ઓશો.
અમેરિકા અને બ્રિટને સાથે મળીને 2003માં ઇરાક પર હુમલો કર્યો હતો. ઇરાકની હેસિયત ન હતી કે તે અમેરિકા અને ઇંગ્લેન્ડ…
*અર્જુન મોઢવાડીયાના ટ્વિટને લઇને કોંગ્રેસમાં હડકંપ*
કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડીયાના ટ્વિટને લઇને કોંગ્રેસમાં હડકંપ મચ્યો છે. કોંગ્રેસના નેતાએ ગુજરાતના દિલ્હીમાં બેઠેલા નેતાઓને ટ્વિટ દ્વારા આડે હાથ…
