જામનગર:આજ રોજ જી.જી. હોસ્પીટલ, જામનગર ખાતે સાંસદ પૂનમ બેન માડમ અને પરિવાર સાથે મેયર બીનાબેન કોઠારી, શહેર પ્રમુખ વિમલભાઈ કગથરા, પ્રદેશ કારોબારી સભ્ય દિલીપસિંહ ચુડાસમા, જિલ્લા મહામંત્રી દિલીપભાઈ ભોજાણી અને શહેર મહામંત્રી વિજયસિંહ જેઠવા ની ઉપસ્થિતી માં કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ લીધો હતો. પૂનમબેન દ્વારા ગુજરાત રાજ્ય અને દેશ ને “કોરોના મુક્ત” કરવા માટે વેકસીન લેવાપાત્ર થતા દરેક લોકોએ વેકસીન અવશ્ય લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો. કોરોના સામેની લડત માટે માન. શ્રી નરેન્દ્રભાઈ મોદી જીના નેતૃત્વમાં ચાલતા વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાનમાં સહભાગી બની સર્વેને કોરોનાની વેકસીન લેવા માટે અપીલ કરવામાં આવી હતી.
Related Posts
વડોદરાની SSG હોસ્પિટલમાં નવજાત બાળકો કોરોનાની ઝપેટમાં
વડોદરાની SSG હોસ્પિટલમાં નવજાત બાળકો કોરોનાની ઝપેટમાં પીડિયાટ્રિક વિભાગમાં 8 બાળકો કોરોના સંક્રમિત થયાં નવજાત બાળકોની સારવાર માટે આઈસોલેસન ફેસિલિટી…
અમદાવાદના ખોખરા પીઆઇ અને પીએસઆઇ દ્વારા નવરાત્રીમાં માતાજીની આરતી કરી આરાધ્ય પર્વ નવરાત્રીમાં કરી પૂજા અર્ચના
અમદાવાદ સલગ: ખોખરા પીઆઇ અને પીએસઆઇ દ્વારા કરાઈ આરતી અમદાવાદના ખોખરા પીઆઇ અને પીએસઆઇ દ્વારા નવરાત્રીમાં માતાજીની આરતી કરી આરાધ્ય…
*મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગણેશ ચતુર્થીના પાવન પર્વ પ્રસંગે મુખ્યમંત્રી નિવાસમાં પર્યાવરણ પ્રિય ગણેશ સ્થાપનનો નવતર અભિગમ અપનાવ્યો.
*મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણી એ ગણેશ ચતૃથી ના પાવન પર્વ પ્રસંગે મુખ્ય મંત્રી નિવાસ માં પર્યાવરણ પ્રિય ગણેશ સ્થાપન…
