જામનગર:આજ રોજ જી.જી. હોસ્પીટલ, જામનગર ખાતે સાંસદ પૂનમ બેન માડમ અને પરિવાર સાથે મેયર બીનાબેન કોઠારી, શહેર પ્રમુખ વિમલભાઈ કગથરા, પ્રદેશ કારોબારી સભ્ય દિલીપસિંહ ચુડાસમા, જિલ્લા મહામંત્રી દિલીપભાઈ ભોજાણી અને શહેર મહામંત્રી વિજયસિંહ જેઠવા ની ઉપસ્થિતી માં કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ લીધો હતો. પૂનમબેન દ્વારા ગુજરાત રાજ્ય અને દેશ ને “કોરોના મુક્ત” કરવા માટે વેકસીન લેવાપાત્ર થતા દરેક લોકોએ વેકસીન અવશ્ય લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો. કોરોના સામેની લડત માટે માન. શ્રી નરેન્દ્રભાઈ મોદી જીના નેતૃત્વમાં ચાલતા વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાનમાં સહભાગી બની સર્વેને કોરોનાની વેકસીન લેવા માટે અપીલ કરવામાં આવી હતી.
Related Posts
ઇમરાન ખેડાવાળા રાજીનામા આપવા માટે અમિત ચાવડા પાસે જઈ રહ્યા છે….ધારાસભ્યના પદ થી….ટિકિટ વહેચણીના આરોપ લાગ્યા
ઇમરાન ખેડા વાળા રાજીનામા આપવા માટે અમિત ચાવડા પાસે જઈ રહ્યા છે….ધારાસભ્યના પદ થી….ટિકિટ વહેચણી ના આરોપ લાગ્યા બાદ….ઇમરાન ભાઈને…
રાજપીપલા મા ઉમદા સનિષ્ઠપૂર્વ શિક્ષક અને રંગભૂમિ ના કસબી કલાકાર નિરંજન માળીનું81 વર્ષની જૈફ વયે નિધન
રાજપીપલા મા ઉમદા સનિષ્ઠપૂર્વ શિક્ષક અને રંગભૂમિ ના કસબી કલાકાર નિરંજન માળીનું81 વર્ષની જૈફ વયે નિધન તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી…
આબુની હોટલમાં પોલીસની રેડ. ગુજરાતના સહિત 22 જુગારીઓ ઝડપાયા.
ગુજરાત અને રાજસ્થાન નું કાશ્મીર એટલે માઉન્ટ આબુ અરાવલી પર્વતમાળાની વચ્ચે આવેલું સુંદર પર્યટન સ્થળ તરીકે ઓળખાય છે ત્યારે કેટલાક…
