જામનગર:આજ રોજ જી.જી. હોસ્પીટલ, જામનગર ખાતે સાંસદ પૂનમ બેન માડમ અને પરિવાર સાથે મેયર બીનાબેન કોઠારી, શહેર પ્રમુખ વિમલભાઈ કગથરા, પ્રદેશ કારોબારી સભ્ય દિલીપસિંહ ચુડાસમા, જિલ્લા મહામંત્રી દિલીપભાઈ ભોજાણી અને શહેર મહામંત્રી વિજયસિંહ જેઠવા ની ઉપસ્થિતી માં કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ લીધો હતો. પૂનમબેન દ્વારા ગુજરાત રાજ્ય અને દેશ ને “કોરોના મુક્ત” કરવા માટે વેકસીન લેવાપાત્ર થતા દરેક લોકોએ વેકસીન અવશ્ય લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો. કોરોના સામેની લડત માટે માન. શ્રી નરેન્દ્રભાઈ મોદી જીના નેતૃત્વમાં ચાલતા વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાનમાં સહભાગી બની સર્વેને કોરોનાની વેકસીન લેવા માટે અપીલ કરવામાં આવી હતી.
Related Posts
નાંદોદ તાલુકાના રીંગણી ગામે બસ સ્ટેન્ડ પાસે હાઈવે રોડ ઉપર ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત
નાંદોદ તાલુકાના રીંગણી ગામે બસ સ્ટેન્ડ પાસે હાઈવે રોડ ઉપર ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત અકસ્માતમા બાઈક પર ફરજ…
વેધર વોચ ગ્રુપની ઓનલાઇન બેઠક યોજાઇ
આગામી અઠવાડીયામાં રાજ્યમાં વરસાદ ૫ડવાની સંભાવના હાલ નહિવત : હવામાન વિભાગ
▪રાજ્યમાં એન.ડી.આર.એફ.ની કુલ ૧૫ ટીમ તૈનાત : પાંચ ટીમ ડિપ્લોય, ૧૦ રિઝર્વ▪રાજ્યમાં મોસમનો અત્યાર સુધીમાં ૮૭.૩૦ મી.મી. વરસાદ નોંધાયો રાહત…
અમદાવાદ શહેર ના રણાસણ ટોલ ટેક્ષ ની પાસે બંધ બોડી ની પીક અપ વાન તસ્કરો ઉઠાવી ગયા સવારે આઠ કલાકે…
