અમદાવાદના મોટેરા સ્ટેડિયમ પાસે ભેખડ ધસી છે. જેમા કામ કરતા બે શ્રમિકોના મોત થયા છે. મૃતક મનસુખભાઈ ડાભીની ઊંમર 25 વર્ષ છે જ્યારે ગૌતમ મીનામાની ઊંમર 40 વર્ષ છે. આ બંને શ્રમિકો ત્યાં કામ કરતા હતા. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા હતા. 108ની મદદથી બન્નેના મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે
Related Posts

જામનગર ખાતે આપ દ્વારા શહીદોને આપવામાં આવી શ્રદ્ધાંજલિ..
જામનગર: જામનગર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા શહીદો ને શ્રદ્ધાંજલી નો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં આમ આદમી પાર્ટી ના…

એ ટ્રમ્પ જ હતા જેમણે ભારતને વિકાસશીલ દેશોની યાદીમાં આવતા અટકાવ્યું હતું.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાત પહેલા શિવસેનાએ મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા. શિવસેનાએ પોતાના મુખપત્ર સામાનામાં જણાવ્યુ કે,…
વિહિપ દ્વારા જામનગરમાં હનુમાન જન્મોત્સવની શોભાયાત્રા સાથે સાથે 200થી વધુ યુવાનોએ લીધી ત્રિશૂળ દીક્ષા જીએનએ જામનગર : છોટી કાશી ગણાતા…