નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભાની ચૂંટણી પરિણામમાં આમ આદમી પાર્ટીને જબરદસ્ત બહુમત મળ્યા પછી હવે અરવિંદ કેજરીવાલ 16 ફેબ્રુઆરીએ રવિવારે રામલીલા મેદાનમાં મુખ્ય પ્રધાનના શપથ ગ્રહણ કરશે. અરવિંદ કેજરીવાલે બુધવારે ઉપરાજ્યપાલથી મુલાકાત કર્યા પછી શપથગ્રહણની તારીખ નક્કી કરી હતી. દિલ્હીની 70 વિધાનસભાની સીટોમાં આમ આદમી પાર્ટીને 62 સીટો મળી હતી. જ્યારે ભાજપને માત્ર આઠ બેઠકો મળી હતી. બીજી તરફ કોંગ્રેસ દિલ્હીમાં એક પણ સીટ જીતી શકી નહોતી. દિલ્હીમાં આમ આદમી પાર્ટીની આ હેટટ્રિક છે. તેણે બીજી વાર પ્રચંડ બહુમતી સાથે સત્તા હાંસલ કરી હતી
Related Posts
*ભાજપના કોર્પોરેટર કેશુ માડમના પુત્રએ પ્લોટનો કબ્જો લેવા પિતા-પુત્રનું અપહરણ કરી મૂંઢ માર માર્યો*
જામનગર હરપાલસિંહ વિક્રમસિંહ જાડેજા નવું મકાન બનાવી રહ્યા છે આ પ્લોટનો કબ્જો લેવા માટે ભાજપના કોર્પોરેટર કેશુ માડમના પુત્ર આશિષ…
ન્યૂયોર્ક ટાઈમ્સે પીએમ મોદીના વખાણ કર્યા, કહ્યું કેમ તેઓ સૌથી લોકપ્રિય નેતા છે
ન્યૂયોર્ક ટાઈમ્સે પીએમ મોદીના વખાણ કર્યા, કહ્યું કેમ તેઓ સૌથી લોકપ્રિય નેતા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં અમેરિકાના ત્રણ દિવસીય…
નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાના સફળ ૨૩ વર્ષ પૂર્ણ*
*૭ ઓક્ટોબર ૨૦૨૪* *નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાના સફળ ૨૩ વર્ષ પૂર્ણ* ગાંધીનગર, સંજીવ રાજપૂત: વડાપ્રધાન…
