નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભાની ચૂંટણી પરિણામમાં આમ આદમી પાર્ટીને જબરદસ્ત બહુમત મળ્યા પછી હવે અરવિંદ કેજરીવાલ 16 ફેબ્રુઆરીએ રવિવારે રામલીલા મેદાનમાં મુખ્ય પ્રધાનના શપથ ગ્રહણ કરશે. અરવિંદ કેજરીવાલે બુધવારે ઉપરાજ્યપાલથી મુલાકાત કર્યા પછી શપથગ્રહણની તારીખ નક્કી કરી હતી. દિલ્હીની 70 વિધાનસભાની સીટોમાં આમ આદમી પાર્ટીને 62 સીટો મળી હતી. જ્યારે ભાજપને માત્ર આઠ બેઠકો મળી હતી. બીજી તરફ કોંગ્રેસ દિલ્હીમાં એક પણ સીટ જીતી શકી નહોતી. દિલ્હીમાં આમ આદમી પાર્ટીની આ હેટટ્રિક છે. તેણે બીજી વાર પ્રચંડ બહુમતી સાથે સત્તા હાંસલ કરી હતી
Related Posts
*જામનગરમાં નારી રક્ષા સેના દ્વારા બેઠકનું કરાયું આયોજન.*
*જામનગરમાં નારી રક્ષા સેના દ્વારા બેઠકનું કરાયું આયોજન.* જામનગર, સંજીવ રાજપૂત: નારી રક્ષા સેના દ્વારા જામનગરમાં વોર્ડ નંબર 10 નારી…
શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર દ્વારા વાલી સંમેલનનું ભવ્ય આયોજન કરાયું. જીએનએ જામનગર: વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ અને શ્રી સરસ્વતી વિદ્યા…
કુંવરપુરા પ્રાથમિક શાળા સામે મેન હાઈવે રોડ ઉપર મોટરસાયકલ ડીવાઇડર સાથે અથડાઇ જતા અકસ્માતમાં ચાલકને ગંભીર ઈજા.
કુંવરપુરા પ્રાથમિક શાળા સામે મેન હાઈવે રોડ ઉપર મોટરસાયકલ ડીવાઇડર સાથે અથડાઇ જતા અકસ્માતમાં ચાલકને ગંભીર ઈજા. રાજપીપળા,તા.9 નાંદોદ તાલુકાના…
