નવી દિલ્હી: દિલ્હીમાં ભાજપને મળેલી હાર પછી પાર્ટી પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીએ રાજીનામાના ઓફર કરી છે. જોકે પાર્ટી હાઈકમાન્ડે મનોજ તિવારીની ઓફરનો જવાબ આપતા કહ્યું કે, હાલ રાજીનામાની કોઈ જ જરૂર નથી. મહત્વનું છે કે, દિલ્હી વિધાનસભાની 70 બેઠકોમાંથી ભાજપને માત્ર 8 બેઠકો મળી છે અને ફરી એક વખત આમ આદમી પાર્ટીએ પ્રચંડ જીત મેળવી છે.
Related Posts
અમદાવાદમાં કાલુપુર ફ્રૂટ માર્કેટ સિવાય મોટા ભાગના બજારો બંધ જોવા મળ્યા.
રાજ્યમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે સરકારે કોરોનાની ચેઇન તોડવા કેટલાક પ્રતિબંધો લાદી દીધા છે. અમદાવાદમાં પોલીસ કમિશનરે જાહેરનામું…
ગાંધીનગર નજીક આવેલા રૂપાલમાં શ્રી વરદાયીની માતાજીના સુપ્રસિદ્ધ મંદિરે મહા મહિનાની ભક્તિભાવસભર ઉજવણી કરવામાં આવી હતી
ગાંધીનગર નજીક આવેલા રૂપાલમાં શ્રી વરદાયીની માતાજીના સુપ્રસિદ્ધ મંદિરે મહા મહિનાની ભક્તિભાવસભર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે એક ભાવિક…
પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી ગાંધીધામ એ-ડિવીઝન પોલીસ મે.પોલીસ મહાનીરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી…
