નવી દિલ્હી: દિલ્હીમાં ભાજપને મળેલી હાર પછી પાર્ટી પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીએ રાજીનામાના ઓફર કરી છે. જોકે પાર્ટી હાઈકમાન્ડે મનોજ તિવારીની ઓફરનો જવાબ આપતા કહ્યું કે, હાલ રાજીનામાની કોઈ જ જરૂર નથી. મહત્વનું છે કે, દિલ્હી વિધાનસભાની 70 બેઠકોમાંથી ભાજપને માત્ર 8 બેઠકો મળી છે અને ફરી એક વખત આમ આદમી પાર્ટીએ પ્રચંડ જીત મેળવી છે.
Related Posts
લૉકડાઉન સોલ્યુશન નથી
લૉકડાઉન સોલ્યુશન નથી, લૉકડાઉનથી કેટલા લોકોનું એક ટાઈમનું જમવાનું છીનવાઇ જશે તમને ખબર છે? આ કોઈ જર્મની, ન્યૂઝીલેન્ડ કે લંડન…
શ્રી ઝવેરીપાર્ક આદિશ્વર જૈન સંઘ અને થેલેસેમીકસ ગુજરાત દ્વારા થેલેસેમિયાના બાળકોનાં લાભાર્થૅ આયોજિત મહા રક્તદાન શિબિર યોજાઈ
શ્રી ઝવેરીપાર્ક આદિશ્વર જૈન સંઘ અને થેલેસેમીકસ ગુજરાત દ્વારા થેલેસેમિયાના બાળકોનાં લાભાર્થૅ આયોજિત મહા રક્તદાન શિબિરમાં પધારીને ૨૫ દાતાઔએ બલડ…
31 મી ઓકટોબરના રોજ પી.એમ.ના હસ્તે સી પ્લેનનું લોકાર્પણ થશે.
રાજપીપળા,તા.26 નર્મદા ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડીયા આવનાર છે.ત્યારે સીપ્લેન માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સરદાર પટેલની જન્મ…
