નવી દિલ્હી: દિલ્હીમાં ભાજપને મળેલી હાર પછી પાર્ટી પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીએ રાજીનામાના ઓફર કરી છે. જોકે પાર્ટી હાઈકમાન્ડે મનોજ તિવારીની ઓફરનો જવાબ આપતા કહ્યું કે, હાલ રાજીનામાની કોઈ જ જરૂર નથી. મહત્વનું છે કે, દિલ્હી વિધાનસભાની 70 બેઠકોમાંથી ભાજપને માત્ર 8 બેઠકો મળી છે અને ફરી એક વખત આમ આદમી પાર્ટીએ પ્રચંડ જીત મેળવી છે.
Related Posts
નર્મદા આરોગ્ય વિભાગ કોરોના વાયરસ સામે લડવા સજ્જ, વિદેશથી આવેલો વ્યક્તિ ઓબ્ઝર્વેશન હેઠળ
ડેડીયાપાડાના ઈરાનથી પોતાની બિઝનેસ ટુર પતાવી પરત આવેલા 42 વર્ષીય શખ્સનું નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગે કોરોના વાઈરસ મામલે ચેકીંગ કર્યું…
*કેન્દ્રીય કેબિનેટે નવી શિક્ષણ નીતિને મંજૂરી આપી*
માનનીય મંત્રી, શિક્ષણ વિભાગ, ભારત સરકાર કેન્દ્રીય કેબિનેટે આજે સૂચવેલી નવી શિક્ષણ નીતિ 2020 ને મંજૂરી આપી છે. કેન્દ્ર સરકારના…
ડેડીયાપાડા હાટ બજાર મા જતિ વૃદ્ધ મહિલાના પગ પર સ્વિફ્ટ ડિઝાયર કારનુ વીલ ચડાવીદેતા મહિલા ને ગંભીર ઈજા
ડેડીયાપાડા હાટ બજારમાં જય રહેલી રાહદારી વૃદ્ધ મહિલાના પગ સ્વીફ્ટ ડિઝાઇ ચાલકે બેફિકરાઈથી કાર ચલાવતા કારનું વહીલ મહિલાના પગ પર…
