નવી દિલ્હી: દિલ્હીમાં ભાજપને મળેલી હાર પછી પાર્ટી પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીએ રાજીનામાના ઓફર કરી છે. જોકે પાર્ટી હાઈકમાન્ડે મનોજ તિવારીની ઓફરનો જવાબ આપતા કહ્યું કે, હાલ રાજીનામાની કોઈ જ જરૂર નથી. મહત્વનું છે કે, દિલ્હી વિધાનસભાની 70 બેઠકોમાંથી ભાજપને માત્ર 8 બેઠકો મળી છે અને ફરી એક વખત આમ આદમી પાર્ટીએ પ્રચંડ જીત મેળવી છે.
Related Posts
ગાંધીના ગુજરાતમાં 2 વર્ષમાં 198 કરોડ રુપિયાનો દારુ ઝડપાયો
લોકડાઉન છતાં વર્ષ 2020માં 2019 કરતા વધુ દારુનો જથ્થો ઝડપાયો રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં આપવામાં આવી જાણકારી
*ધ્યાનથી ધ્યાનથી ધ્યાનથી વાંચજો અને સાચવજો પ્લીઝ.* 👇👇👇👇👇 *”* *સાવચેત* *અને* *સજાગ* *થઈ* *જાવ* *”*
🙏👇🙏👇🙏 *ઈટાલી* ની *જનસંખ્યા* માત્ર *6.5* ( *સાડા* *છ* ) *કરોડ* છે. ત્યાં દર એક *કિલોમીટર* માં એવરેજ *205* લોકો…
પશ્રિમ રેલવેમાં સર્વપ્રથમ અમદાવાદ રેલવે સ્ટેશન પર ઇલેકટ્રિક વ્હીકલ પાર્કિંગ અને ચાર્જિંગ પોઇન્ટનું લોકાર્પણ અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવના હસ્તે કરવામાં આવ્યું
પશ્રિમ રેલવેમાં સર્વપ્રથમ અમદાવાદ રેલવે સ્ટેશન પર ઇલેકટ્રિક વ્હીકલ પાર્કિંગ અને ચાર્જિંગ પોઇન્ટનું લોકાર્પણ અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવના હસ્તે…
