અભિનેત્રી કિયારા અડવાણીને એક મુલાકાતમાં જ્યારે તેમની છેલ્લી ડેટ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે, “હું છેલ્લી વખત આ વર્ષમાં જ ડેટ પર ગઈ હતી અને આ વર્ષના હજું 2 મહિના જ પસાર થયા છે, જેથી તમે અંદાજ લગાવી શકો છો.” જોકે, સિધ્ધાર્થ મલ્હોત્રા સાથેના રિલેશનશીપ સ્ટેટસ વિશે પૂછાયેલા સવાલનો કિયારાએ કોઈ જવાબ આપ્યો ન હતો.
Related Posts
અમદાવાદનાં માણેક ચોકમાં ફરીથી ભૂવો પડ્યો.
અમદાવાદના માણેક ચોકમાં ફરીથી ભૂવો પડ્યો
ગુજરાત કોગેસ સેવાદળ ના સંગઠન મંત્રી દોરાઈસ્વામી નો ત્રણ તોલા સોના નો દોરો ખેંચી ને ચેન સ્નેચરો થયા ફરાર ૭૦…
*📍દિવાળી પહેલા સોનાનાં ભાવમાં થયો ઘટાડો*
*📍દિવાળી પહેલા સોનાનાં ભાવમાં થયો ઘટાડો* રાજકોટમાં આજે સોનાનાં ભાવમાં ઘટાડો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 2 અઠવાડિયામાં…
