સુરતમાં બહારથી આવતા તમામ લોકોને 7 દિવસ હોમ ક્વોરન્ટાઈનમાં રહેવા આદેશ કરાયો હતો. તેની વચ્ચે સુરત મનપા તંત્રએ જાહેરનામામાં સુધારો કરવા નિર્ણય લીધો છે. સુરતમાં રાજ્યની બહારથી આવનારને જ 7 દિવસ હોમ ક્વોરન્ટાઇનમાં રહેવું પડશે. ગુજરાતના કોઈપણ વિસ્તારમાંથી સુરત જતા લોકોએ હવે ક્વોરન્ટાઇનમાં રહેવાની જરૂર નહીં રહે.
Related Posts
*📌RBIને બોંબથી ઉડાવાની ધમકીનો કેસ*
*📌RBIને બોંબથી ઉડાવાની ધમકીનો કેસ* વડોદરામાં મુંબઈ ATSની ટીમની ફરી તપાસ વડોદરા SOG, ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ પણ…
*📌સુરત: ખાદ્ય મસાલાઓમાં ભેળસેળ કરનારા સામે સરકારની લાલ આંખ, અંદાજીત રૂ.૩,૯૮,૨૨૦/-નો રૂપિયાનો સામાન કર્યો જપ્ત* સુરત: ખાદ્ય મસાલાઓમાં ભેળસેળ…
ભારતની દીકરીઓ આનંદો..સૌ પ્રથમ વખત જામનગરના બાલાછડી સૈનિક શાળામાં છોકરીઓ જોડાશે.
જીએનએ જામનગર: સંરક્ષણ સહિત તમામ ક્ષેત્રોમાં મહિલાઓનું સશક્તિકરણ કરવાના સરકારના અવિરત પ્રયાસોના ભાગરૂપે સંરક્ષણ મંત્રાલય દ્વારા વર્ષ 2021-22ના શૈક્ષણિક સત્રથી…
