સુરતમાં બહારથી આવતા તમામ લોકોને 7 દિવસ હોમ ક્વોરન્ટાઈનમાં રહેવા આદેશ કરાયો હતો. તેની વચ્ચે સુરત મનપા તંત્રએ જાહેરનામામાં સુધારો કરવા નિર્ણય લીધો છે. સુરતમાં રાજ્યની બહારથી આવનારને જ 7 દિવસ હોમ ક્વોરન્ટાઇનમાં રહેવું પડશે. ગુજરાતના કોઈપણ વિસ્તારમાંથી સુરત જતા લોકોએ હવે ક્વોરન્ટાઇનમાં રહેવાની જરૂર નહીં રહે.
Related Posts
અમદાવાદ સાયન્સ સિટી ખાતે એક્વેટિક-રોબોટિક ગેલેરી અને નેચર પાર્કની મુલાકાત લેતા મુખ્યમંત્રીમંત્રી વિજયભાઈ રૂપાણી
*અમદાવાદ સાયન્સ સિટી ખાતે એક્વેટિક-રોબોટિક ગેલેરી અને નેચર પાર્કની મુલાકાત લેતા મુખ્યમંત્રીમંત્રી વિજયભાઈ રૂપાણી જીએનએ અમદાવાદ: મુખ્યમત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદ…
CM રૂપાણીની મોટી જાહેરાત ગુજરાતમાં આવી શકે છે લોકડાઉન,
*CM રૂપાણીની મોટી જાહેરાત ગુજરાતમાં આવી શકે છે લોકડાઉન, આજે બપોરે ગાંધીનગર ખાતે કોર કમિટીની મળશે બેઠક, કર્ફયૂ અંગે આજે…
અખાત્રીજ ! આજે મહર્ષિ વેદ વ્યાસે મહાભારત કથા લખવાની શરૂઆત કરી
🔔 *શુક્રવાર – તા. ૧૪/૦૫/૨૦૨૧ એટલે अक्षय तृतीया = અખાત્રીજ ! આજે મહર્ષિ વેદ વ્યાસે મહાભારત કથા લખવાની શરૂઆત કરી,…
