સુરતમાં બહારથી આવતા તમામ લોકોને 7 દિવસ હોમ ક્વોરન્ટાઈનમાં રહેવા આદેશ કરાયો હતો. તેની વચ્ચે સુરત મનપા તંત્રએ જાહેરનામામાં સુધારો કરવા નિર્ણય લીધો છે. સુરતમાં રાજ્યની બહારથી આવનારને જ 7 દિવસ હોમ ક્વોરન્ટાઇનમાં રહેવું પડશે. ગુજરાતના કોઈપણ વિસ્તારમાંથી સુરત જતા લોકોએ હવે ક્વોરન્ટાઇનમાં રહેવાની જરૂર નહીં રહે.
Related Posts
*📌હાર્ટ અટેકે વધુ એક આશાસ્પદ યુવકનો લીધો જીવ*
*📌હાર્ટ અટેકે વધુ એક આશાસ્પદ યુવકનો લીધો જીવ* જામનગરમાં મોર્નિગ વોક કરતો યુવક ઢળી પડ્યો જામનગરમાં હાર્ટ એટેકે…
*💫ICM NEWS FLASH⚡*
*💫NEWS FLASH⚡* *📌દાહોદમાં બાઈક ચોરો સક્રિય* એમ.જી. રોડ પાસે હુસેની મોહલ્લામાં રાત્રે બાઈકની ચોરી બાઈકની ઉઠાંતરી કરતા ચાર…
અમદાવાદ પોલીસ કમિશનરે લીધા માસ્ક અને અન્ય નિયમોના પાલન માટે શપથ.
UPDATE:- અમદાવાદ પોલીસ કમિશનરે લીધા માસ્ક અને અન્ય નિયમોના પાલન માટે શપથ . અમદાવાદ: કોરોના વાયરસના કારણે માસ્ક પહેરવું ફરજીયાત…
