સુરતમાં બહારથી આવતા તમામ લોકોને 7 દિવસ હોમ ક્વોરન્ટાઈનમાં રહેવા આદેશ કરાયો હતો. તેની વચ્ચે સુરત મનપા તંત્રએ જાહેરનામામાં સુધારો કરવા નિર્ણય લીધો છે. સુરતમાં રાજ્યની બહારથી આવનારને જ 7 દિવસ હોમ ક્વોરન્ટાઇનમાં રહેવું પડશે. ગુજરાતના કોઈપણ વિસ્તારમાંથી સુરત જતા લોકોએ હવે ક્વોરન્ટાઇનમાં રહેવાની જરૂર નહીં રહે.
Related Posts
તૌકતે વાવાઝોડા ની ભયાનક રાત
Special story *તૌકતે વાવાઝોડા ની ભયાનક રાત* ( ભરત લાખણોતરા દ્વારા) અમરેલી જીલ્લા ના ખાંભા તાલુકા નું મારૂ ગામ સમઢિયાળા-2…
રેમડેસિવિર ઇંજેક્શનના ભાવમાં ધરખમ ઘટાડો
રેમડેસિવિર ઇંજેક્શનના ભાવમાં ધરખમ ઘટાડો કેન્દ્રના આદેશ બાદ કંપનીઓએ ભાવ ઘટાડ્યા ઝાયડસ બાદ છ કંપનીઓએ ઘટાડ્યા ભાવ ઝાયડસના રેમડેસિવિરનો ભાવ…
आज के मुख्य समाचार …इन्डिया क्राइम मिरर न्यूज
आज के मुख्य समाचार *GNA जेएंडके* बाबा बर्फानी के दर्शन के लिए 1985 लोगो का पहला जत्था पहलगांव…
