સુરતમાં બહારથી આવતા તમામ લોકોને 7 દિવસ હોમ ક્વોરન્ટાઈનમાં રહેવા આદેશ કરાયો હતો. તેની વચ્ચે સુરત મનપા તંત્રએ જાહેરનામામાં સુધારો કરવા નિર્ણય લીધો છે. સુરતમાં રાજ્યની બહારથી આવનારને જ 7 દિવસ હોમ ક્વોરન્ટાઇનમાં રહેવું પડશે. ગુજરાતના કોઈપણ વિસ્તારમાંથી સુરત જતા લોકોએ હવે ક્વોરન્ટાઇનમાં રહેવાની જરૂર નહીં રહે.
Related Posts
કોરોના વાયરસની સ્થિતિ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં રાજ્ય સરકારે રજૂ કર્યો જવાબ
કોરોના વાયરસની સ્થિતિ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં રાજ્ય સરકારે રજૂ કર્યો જવાબ : ઇન્જેકશનના કાળા બજારી પર કાર્યવાહી કરવાનો દાવો, લોકડાઉન…
જેએમસીની ફાયર સેફટીની તાલીમમાં શહેરીજનો- વિદ્યાર્થીઓએ જોડાઈ માર્ગદર્શન મેળવ્યું. જીએનએ જામનગર: ગુજરાત સરકારના આદેશ અનુસાર જામનગરમાં કોમર્શિયલ અને રહેણાક મકાનો…
આર્યન વિજય નેહરાની એશિયન ગેમ્સમાં પસંદગી. ચાઇનામાં યોજાનાર ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે જીએનએ રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકાના સ્વિમિંગ પુલમાં તાલિમ મેળવનાર…
