સુરતમાં બહારથી આવતા તમામ લોકોને 7 દિવસ હોમ ક્વોરન્ટાઈનમાં રહેવા આદેશ કરાયો હતો. તેની વચ્ચે સુરત મનપા તંત્રએ જાહેરનામામાં સુધારો કરવા નિર્ણય લીધો છે. સુરતમાં રાજ્યની બહારથી આવનારને જ 7 દિવસ હોમ ક્વોરન્ટાઇનમાં રહેવું પડશે. ગુજરાતના કોઈપણ વિસ્તારમાંથી સુરત જતા લોકોએ હવે ક્વોરન્ટાઇનમાં રહેવાની જરૂર નહીં રહે.
Related Posts
કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના પરિજનોને વળતર આપશે
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કેન્દ્ર સરકાર ઝુકીકોરોનામાં મૃત્યુ પામેલા લોકોના પરિજનોને વળતર આપશેસુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કર્યો હતો આદેશમૃત્યુ પામેલા…
હડતાળ ચાલુ રાખવા ધારાસભ્ય વડગામ જીગ્નેશ મેવાણીની અપીલ
જામનગરની મહિલા સફાઈ કામદારો પર અત્યાચારના કિસ્સામાં ગુનો દાખલ કરવા અને FIR ના થાય ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવા ધારાસભ્ય…
અમદાવાદ – પોલીસ વિભાગ માટે દુઃખદ સમાચાર…
અમદાવાદ – પોલીસ વિભાગ માટે દુઃખદ સમાચાર….દરિયાપુર માં ફરજ બજાવતા સેકન્ડ પી આઈ ચાવડા સાહેબ નું આજે સવારે દુઃખદ અવસાન…કોરોના…
