ટ્રમ્પે વધુમાં કહ્યું કે, ગઈકાલે મારી ભારતીય વડાપ્રધાન મોદી સાથે ફોન પર ચર્ચા થઈ છે. મોદીએ કહ્યું કે લાખોને લાખો લોકો તમને આવકારવા આતુર છે. અમદાવાદમાં જ એરપોર્ટથી નવનિર્મિત વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમ સુધીના રસ્તા પર જ 50થી 70 લાખ લોકોનું માનવમહેરામણ ઉમટશે, ખુશી સાથે ટ્રમ્પે ઉમેર્યું હતુ. ‘કેમ છો ટ્રમ્પભાઈ? કાર્યક્રમમાં અમદાવાદના અંદાજે 65થી 70 લાખ લોકો જોડાવવાના છે તેવો વાદો અને દાવો વડાપ્રધાન મોદી અને ટ્રમ્પે કર્યો છે પરંતુ, સૌને જાણીને આશ્ચર્ય થશે કે અમદાવાદની કુલ વસ્તી અંદાજે 70 લાખની આસપાસ છે
Related Posts
એક સલામ અનોખા પર્યાવરણ રક્ષકને. ૮૩ વર્ષીય વાસંતીબેન વેસ્ટ કાપડમાંથી થેલી બનાવી લોકોને નિશુલ્ક આપી રહ્યા છે
એક સલામ અનોખા પર્યાવરણ રક્ષકને. ૮૩ વર્ષીય વાસંતીબેન વેસ્ટ કાપડમાંથી થેલી બનાવી લોકોને નિશુલ્ક આપી રહ્યા છે અમદાવાદ:* “ગમતું મળે…
*મુખ્યમંત્રીએ કેસરી ઝંડી આપી ‘ચલો, કુંભ ચલે’ યાત્રાનો ગાંધીનગરથી પ્રારંભ કરાવી પ્રથમ વોલ્વો બસનુ પ્રસ્થાન કરાવ્યું*
*મુખ્યમંત્રીએ કેસરી ઝંડી આપી ‘ચલો, કુંભ ચલે’ યાત્રાનો ગાંધીનગરથી પ્રારંભ કરાવી પ્રથમ વોલ્વો બસનુ પ્રસ્થાન કરાવ્યું* ગાંધીનગર, સંજીવ રાજપૂત:…
અતુલ બેકરીના માલિક અતુલ વેકરીયાએ સુરતના વેસુ અંબાણી સ્કૂલ પાસે 4 વાહનો ને ઉડાવ્યા, એક મહિલાનું મોત.
અતુલ બેકરીના માલિક અતુલ વેકરીયાએ સુરતના વેસુ અંબાણી સ્કૂલ પાસે 4 વાહનો ને ઉડાવ્યા, એક મહિલાનું મોત.
