ટ્રમ્પે વધુમાં કહ્યું કે, ગઈકાલે મારી ભારતીય વડાપ્રધાન મોદી સાથે ફોન પર ચર્ચા થઈ છે. મોદીએ કહ્યું કે લાખોને લાખો લોકો તમને આવકારવા આતુર છે. અમદાવાદમાં જ એરપોર્ટથી નવનિર્મિત વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમ સુધીના રસ્તા પર જ 50થી 70 લાખ લોકોનું માનવમહેરામણ ઉમટશે, ખુશી સાથે ટ્રમ્પે ઉમેર્યું હતુ. ‘કેમ છો ટ્રમ્પભાઈ? કાર્યક્રમમાં અમદાવાદના અંદાજે 65થી 70 લાખ લોકો જોડાવવાના છે તેવો વાદો અને દાવો વડાપ્રધાન મોદી અને ટ્રમ્પે કર્યો છે પરંતુ, સૌને જાણીને આશ્ચર્ય થશે કે અમદાવાદની કુલ વસ્તી અંદાજે 70 લાખની આસપાસ છે
Related Posts
*”જામનગર બીજેપીના વિધાનસભાના ઉમેદવારોએ ધર્મગુરુના આશિષ મેળવ્યા….”* જીએનએ જામનગર: ગુજરાત વિધાનસભાની જામનગરની બન્ને સીટ પર ઉમેદવારો જાહેર થઈ ગયા છે.…
કોરોના કાળ મા જ્યારે સ્વજનો સ્વજન ની ડેડબોડી પાસે જતા ડરે છે… અથવા તો મૃતક ની નનામી બાંધવા કોઈ કુટુંબ ના સભ્યો હોય નહી ત્યારે ….
સૌની મદદે આવે છે
સેવા એજ સાધનામુગેશ રસાણીયા….સમ્રાટનગર મા નાનકડા ભાડા ના મકાન મા પત્ની અને એક દિકરો નું પરિવાર રહેછે.કોરોના કાળ મા જ્યારે…
સ્માશન ગૃહમાં એપ્રિલ માસમા 23 દિવસ મા 80 મૃતકોના અગ્નીસંસ્કાર થયા!
નર્મદાનું આરોગ્ય તંત્ર કોરોના થી મોત ના આંકડા કેમ છુપાવે છે ? રાજપીપલા સ્માશન ગૃહમાં એપ્રિલ માસમા 23 દિવસ મા…
