ગઢડાના એસપીસ્વામીને 6 જિલ્લામાંથી તડીપાર કરવાની નોટિસ આપવામાં આવી છે. ગુંડાગીરી કરી જનતાને ત્રાસ આપ્યાના આરોપ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. બોટાદ સહિત 6 જિલ્લામાંથી તડીપાર કરવાની બોટાદના નાયબ કલેક્ટરે નોટિસ ફટકારી છે. સાથે જ આગામી 25 માર્ચ સુધીમાં જવાબ આપવાનો પણ નોટિસમાં ઉલ્લેખ કરાયો છે. મહત્વનું છે કે, ગોપીનાથજી મંદિરના એસપી સ્વામી પૂર્વ ચેરમેન છે.
Related Posts
હું દેશનો દુશ્મન છું. : આજે બહાર નિકળનારાનાં કપાળ ઉપર વાગશે આ સિક્કો. જે રહેશે 60 દિવસ સુધી.
જી હા. જો આજે બહાર નીકળ્યા, તો તમારા કપાળ ઉપર વાગશે આ સિક્કો. જે રહેશે 60 દિવસ સુધી. પોલીસ આ…
*પોતાના બાળપણમાં ભણતા ઘરશાળાની મુલાકાત લેતા રાજ્ય શિક્ષણમંત્રી*
*પોતાના બાળપણમાં ભણતા ઘરશાળાની મુલાકાત લેતા રાજ્ય શિક્ષણમંત્રી* જીએનએ ભાવનગર: રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ તેમના ભાવનગર શૈક્ષણિક પ્રવાસ…
સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ઘટાડો
સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ઘટાડો. આવક સામે જાવક વધુ થતા નર્મદા ડેમની સપાટી ઘટીને 125.18 મીટર થઇ. ઉપરવાસના મધ્યપ્રદેશના…
