ગઢડાના એસપીસ્વામીને 6 જિલ્લામાંથી તડીપાર કરવાની નોટિસ આપવામાં આવી છે. ગુંડાગીરી કરી જનતાને ત્રાસ આપ્યાના આરોપ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. બોટાદ સહિત 6 જિલ્લામાંથી તડીપાર કરવાની બોટાદના નાયબ કલેક્ટરે નોટિસ ફટકારી છે. સાથે જ આગામી 25 માર્ચ સુધીમાં જવાબ આપવાનો પણ નોટિસમાં ઉલ્લેખ કરાયો છે. મહત્વનું છે કે, ગોપીનાથજી મંદિરના એસપી સ્વામી પૂર્વ ચેરમેન છે.
Related Posts
કોઈપણ વાલીને કોઈપણ સ્કૂલમાંથી પોતાના પુત્ર/પુત્રીનું *એલ.સી.* જોઈતું હોય અને ફીના કારણે અટકતું હોય તો શુ કરવું.?
સૌ કોઈ વાલીઓને પ્રણામ 🙏🏻 નમસ્કાર… કોઈપણ વાલીને કોઈપણ સ્કૂલમાંથી પોતાના પુત્ર/પુત્રીનું *એલ.સી.* જોઈતું હોય અને ફીના કારણે અટકતું હોય…
*આનંદો: હવે જામનગરવાસીઓને સુરત સુધીની લક્ઝરી કોચ સેવા મળશે* જીએનએ જામનગર: રાજ્ય સરકાર દ્વારા જામનગર એસ.ટી.વિભાગને 2×2 લક્ઝરી કોચની ફાળવણી…
*ઓપરેશન સિંદૂરના સન્માનમાં સિદ્ધપુરમાં તિરંગા યાત્રા યોજાઇ. ભારત માતા કી જયના નાદથી ગુંજી ઉઠ્યું સિદ્ધપુર*
*ઓપરેશન સિંદૂરના સન્માનમાં સિદ્ધપુરમાં તિરંગા યાત્રા યોજાઇ. ભારત માતા કી જયના નાદથી ગુંજી ઉઠ્યું સિદ્ધપુર* : જમ્મુ-કાશ્મીરના પહેલગામ ખાતે નિર્દોષ…
