ગઢડાના એસપીસ્વામીને 6 જિલ્લામાંથી તડીપાર કરવાની નોટિસ આપવામાં આવી છે. ગુંડાગીરી કરી જનતાને ત્રાસ આપ્યાના આરોપ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. બોટાદ સહિત 6 જિલ્લામાંથી તડીપાર કરવાની બોટાદના નાયબ કલેક્ટરે નોટિસ ફટકારી છે. સાથે જ આગામી 25 માર્ચ સુધીમાં જવાબ આપવાનો પણ નોટિસમાં ઉલ્લેખ કરાયો છે. મહત્વનું છે કે, ગોપીનાથજી મંદિરના એસપી સ્વામી પૂર્વ ચેરમેન છે.
Related Posts
ગામડાઓની પરિસ્થિતિ ખુબજ ગંભીર છે નથી કોઈ ટેસ્ટ કરાવતા કે નથી સરકારી હોસ્પિટલ જઈ સારવાર લેતા!
નર્મદા પોલીસ નું ચીકાવનારું તારણચિંતાનો વિષય ગામડાઓની પરિસ્થિતિ ખુબજ ગંભીર છેનથી કોઈ ટેસ્ટ કરાવતા કે નથી સરકારી હોસ્પિટલ જઈ સારવાર…
ચોટીલા ચામુંડા મંદિરે ઉમટી માનવમેદનીપગથીયાં ભરાયા તો ડુંગર ચઢ્યા લોકોભીડ વધતા ડુંગરનો ગેટ બંધ કરાયો
ચોટીલા ચામુંડા મંદિરે ઉમટી માનવમેદનીપગથીયાં ભરાયા તો ડુંગર ચઢ્યા લોકોભીડ વધતા ડુંગરનો ગેટ બંધ કરાયોસંભવિત ત્રીજી લહેરની ચેતવણી વચ્ચે લોકો…
અમદાવાદમાં ટ્રાફિક અવરનેસ અને સેફટીના સંદેશ સાથે બાઈકર્સની રેલી સાથે રાઈડ ડ્રેસમાં ગરબા રમ્યા.
અમદાવાદમાં ટ્રાફિક અવરનેસ અને સેફટીના સંદેશ સાથે બાઈકર્સની રેલી સાથે રાઈડ ડ્રેસમાં ગરબા રમ્યા. અમદાવાદ:સંજીવ રાજપૂત: હાલ રાજ્યભરમાં નવરાત્રીનો ઉત્સવ…
