ગઢડાના એસપીસ્વામીને 6 જિલ્લામાંથી તડીપાર કરવાની નોટિસ આપવામાં આવી છે. ગુંડાગીરી કરી જનતાને ત્રાસ આપ્યાના આરોપ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. બોટાદ સહિત 6 જિલ્લામાંથી તડીપાર કરવાની બોટાદના નાયબ કલેક્ટરે નોટિસ ફટકારી છે. સાથે જ આગામી 25 માર્ચ સુધીમાં જવાબ આપવાનો પણ નોટિસમાં ઉલ્લેખ કરાયો છે. મહત્વનું છે કે, ગોપીનાથજી મંદિરના એસપી સ્વામી પૂર્વ ચેરમેન છે.
Related Posts
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતશાહ આજે રાત્રે અમદાવાદ આવશે.. કાલે સવારે ભગવાન જગન્નાથજી ના દર્શન કરી મંગળા આરતીમાં પરિવાર સાથે હાજર રહશે..
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતશાહ આજે રાત્રે અમદાવાદ આવશે.. કાલે સવારે ભગવાન જગન્નાથજી ના દર્શન કરી મંગળા આરતીમાં પરિવાર સાથે હાજર…
*નારાયણા ગ્રુપ દ્વારા વિદ્યાર્થીઓ માટે રેકોર્ડ બ્રેક શિષ્યવૃતિની જાહેરાત કરાઈ*
*નારાયણા ગ્રુપ દ્વારા વિદ્યાર્થીઓ માટે રેકોર્ડ બ્રેક શિષ્યવૃતિની જાહેરાત કરાઈ* અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ ખાતે નારાયણા ગ્રુપ દ્વારા NSAT 2025…
અમદાવાદ : ખોખરા પોલીસ સ્ટે. ના પોલીસકર્મી ને કરાયા સસ્પેન્ડ – માસ્ક પહેરવા બાબતે યુવક ને માર મારતો પોલીસકર્મીનો વીડિયો થયો હતો વાયરલ.
અમદાવાદ : – ખોખરા પોલીસ સ્ટે. ના પોલીસકર્મી ને કરાયા સસ્પેન્ડ – માસ્ક પહેરવા બાબતે યુવક ને માર મારતો પોલીસકર્મીનો…
