ગઢડાના એસપીસ્વામીને 6 જિલ્લામાંથી તડીપાર કરવાની નોટિસ આપવામાં આવી છે. ગુંડાગીરી કરી જનતાને ત્રાસ આપ્યાના આરોપ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. બોટાદ સહિત 6 જિલ્લામાંથી તડીપાર કરવાની બોટાદના નાયબ કલેક્ટરે નોટિસ ફટકારી છે. સાથે જ આગામી 25 માર્ચ સુધીમાં જવાબ આપવાનો પણ નોટિસમાં ઉલ્લેખ કરાયો છે. મહત્વનું છે કે, ગોપીનાથજી મંદિરના એસપી સ્વામી પૂર્વ ચેરમેન છે.
Related Posts
અમદાવાદમાં રથયાત્રા પૂર્વે શહેર પોલીસનું રૂટ મેપ સાથે મેગા કોમ્બિન્ગ યોજાયું અમદાવાદ: કોરોનાના 2 વર્ષ બાદ અમદાવાદ ખાતે રથયાત્રા…
ફિર,વહી દિન આયેગા… બેઠેંગે હમ ચારો એક-સાથ મિલકર, હર ગલી,મહોલ્લા જાન જાએગા, ગુંજેગી ફિરસે સબ્જી-મંડીયા સારી, – હેલીક
ફિર,વહી દિન આયેગા… બેઠેંગે હમ ચારો એક-સાથ મિલકર, હર ગલી,મહોલ્લા જાન જાએગા, ગુંજેગી ફિરસે સબ્જી-મંડીયા સારી, ફિર એક બહાના,તુજે બહાર…
TETના સર્ટિફિકેટની સમય મર્યાદા વધારાઈ
TETના સર્ટિફિકેટની સમય મર્યાદા વધારાઈ કેન્દ્ર સરકારે સર્ટિફિકેટની સમય મર્યાદામાં વધારો કર્યો હવે 7 વર્ષને બદલે આજીવન રહેશે સર્ટિફિકેટની મર્યાદા…
