ગઢડાના એસપીસ્વામીને 6 જિલ્લામાંથી તડીપાર કરવાની નોટિસ આપવામાં આવી છે. ગુંડાગીરી કરી જનતાને ત્રાસ આપ્યાના આરોપ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. બોટાદ સહિત 6 જિલ્લામાંથી તડીપાર કરવાની બોટાદના નાયબ કલેક્ટરે નોટિસ ફટકારી છે. સાથે જ આગામી 25 માર્ચ સુધીમાં જવાબ આપવાનો પણ નોટિસમાં ઉલ્લેખ કરાયો છે. મહત્વનું છે કે, ગોપીનાથજી મંદિરના એસપી સ્વામી પૂર્વ ચેરમેન છે.
Related Posts
પૃથ્વી હવે વિરુદ્ધ દિશામાં ફરશે તો શું થશે પૃથ્વીની અંદરની કોર એ ફરવાનું બંધ કરી દીધું છે અને હવે વિરુદ્ધ…
*ICG ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર-15 દ્વારા ઓખા દરિયા કિનારે બીચ ક્લિનશિપ ડ્રાઇવનું આયોજન કરાયું*
*ICG ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર-15 દ્વારા ઓખા દરિયા કિનારે બીચ ક્લિનશિપ ડ્રાઇવનું આયોજન કરાયું* સંજીવ રાજપૂત-ગાંધીનગર : ભારતીય કોસ્ટ ગાર્ડ સ્વચ્છ ભારત…
અમદાવાદમાં ધરણા કરતા અમિત ચાવડા સહિતના નેતાઓની કરાઈ અટકાયત
અમદાવાદમાં ધરણા કરતા અમિત ચાવડા સહિતના નેતાઓની કરાઈ અટકાયત લોકોને આરોગ્યની સેવા આપવામાં સરકાર નિષ્ફળ બંગાળ હિંસા પર BJPના ધરણામા…
