જામનગર: જામનગર શહેરમાં કોરોનાએ ફરી ઉથલો માર્યો હોય તેવું સામે આવી રહ્યું છે. જામનગર શહેરના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી તેમજ ભાજપ ના વરિષ્ઠ મહિલા નેતા વસુબેન ત્રિવેદી સહિતનો આખો પરિવાર કોરોના પોઝિટિવ આવ્યો છે. મહિલા નેતા વસુબેન સહિત પતિ નરેન્દ્રભાઈ, પુત્ર દક્ષભાઈ અને તેમના પત્ની અભિબેન ત્રિવેદીને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ફફડાટ મચી જવા પામ્યો છે. તમામ લોકોને સારવાર અર્થે કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર શરૂ કરવામાં આવી છે.
Related Posts
ઈન્ડીયા ક્રાઇમ & હ્યુમન રાઇટ્સ ફરિયાદ નિવારણ સંઘ જામનગર ટીમ દ્વારા ખૂબ આનંદ અને ગૌરવ સાથે વૃદ્ધાશ્રમ ખાતે પ્રજાસત્તાક દિન ની ઉજવણી કરવામા આવી
બધાને ૭૨માં પ્રજાસત્તાક દિવસની શુભકામનાઓ💐🙏🏻 ઈન્ડીયા કાઈમ & હ્યુમન રાઇટ્સ ફરિયાદ નિવારણ સંઘ જામનગર ટીમ દ્વારા ખૂબ આનંદ અને ગૌરવ…
ચોરી રોકવા LPG સિલિન્ડર હવે આગામી દિવસોમાં OTP વગર નહીં મળે.
દેશમાં ગેસ સિલિન્ડરની હોમ ડિલિવરીની સિસ્ટમ પહેલાં જેવી નહીં રહે. એક નવેમ્બરથી હોમ ડિલિવરી સિસ્ટમમાં બદલાવ થવાનો છે. LPG સિલિન્ડર…
100 ફૂટનો પાઈપ ચાલુ બસ ફાડીને બહાર નીકળ્યો, મહિલાની ગરદન કપાઈ, યુવકનું માથું ફાટ્યું, બન્નેનાં મોત; 11 મુસાફર ઈજાગ્રસ્ત
100 ફૂટનો પાઈપ ચાલુ બસ ફાડીને બહાર નીકળ્યો, મહિલાની ગરદન કપાઈ, યુવકનું માથું ફાટ્યું, બન્નેનાં મોત; 11 મુસાફર ઈજાગ્રસ્ત પાલી…
