જામનગર: જામનગર શહેરમાં કોરોનાએ ફરી ઉથલો માર્યો હોય તેવું સામે આવી રહ્યું છે. જામનગર શહેરના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી તેમજ ભાજપ ના વરિષ્ઠ મહિલા નેતા વસુબેન ત્રિવેદી સહિતનો આખો પરિવાર કોરોના પોઝિટિવ આવ્યો છે. મહિલા નેતા વસુબેન સહિત પતિ નરેન્દ્રભાઈ, પુત્ર દક્ષભાઈ અને તેમના પત્ની અભિબેન ત્રિવેદીને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ફફડાટ મચી જવા પામ્યો છે. તમામ લોકોને સારવાર અર્થે કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર શરૂ કરવામાં આવી છે.
Related Posts
ફાધર્સ ડે. 21 જુન પુરતો જ.? – નિલેશ ધોળકિયા.
માથે હાથ હોય એ તારણહાર ! એ બાપા, આપા, આધા= હાદા, પપ્પા, ડેડી કે ડેડ જેવા કેટલાય વિશેષણોથી સજ્જ એક…
અમદાવાદ.શાહીબાગ પોલીસે જુગારધામ ઝડપ્યું નીલકંઠ મહાદેવની ચાલીમાંથી જુગાર રમતાં 12 આરોપી ઝડપાયા
અમદાવાદ.શાહીબાગ પોલીસે જુગારધામ ઝડપ્યું નીલકંઠ મહાદેવની ચાલીમાંથી જુગાર રમતાં 12 આરોપી ઝડપાયા પોલીસે મોબાઈલ ફોન,વાહન સહિત 88,000નો મુદ્દામાલ કબ્જે કર્યો
સુરતનાં ભાજપ કાર્યાલય માંથી રેમડેસીવીર ઈન્જેક્શનનાં વિતરણનો મામલો
સુરતનાં ભાજપ કાર્યાલય માંથી રેમડેસીવીર ઈન્જેક્શનનાં વિતરણનો મામલો હાઈકોર્ટે સી.આર. પાટીલને આપ્યો એક સપ્તાહનો સમય એક સપ્તાહમાં સી.આર.પાટીલે હાઈકોર્ટમાં ફાઇલ…
