જામનગર: જામનગર શહેરમાં કોરોનાએ ફરી ઉથલો માર્યો હોય તેવું સામે આવી રહ્યું છે. જામનગર શહેરના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી તેમજ ભાજપ ના વરિષ્ઠ મહિલા નેતા વસુબેન ત્રિવેદી સહિતનો આખો પરિવાર કોરોના પોઝિટિવ આવ્યો છે. મહિલા નેતા વસુબેન સહિત પતિ નરેન્દ્રભાઈ, પુત્ર દક્ષભાઈ અને તેમના પત્ની અભિબેન ત્રિવેદીને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ફફડાટ મચી જવા પામ્યો છે. તમામ લોકોને સારવાર અર્થે કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર શરૂ કરવામાં આવી છે.
Related Posts
ભુપેન્દ્રસિંહ ચુડાસમા કોરોના સંક્રમિત
બ્રેકિંગ ન્યુઝ.. રાજ્ય સરકારના વધુ એક મંત્રીને કોરોના ભુપેન્દ્રસિંહ ચુડાસમા કોરોના સંક્રમિત શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને કોરોના ભુપેન્દ્રસિંહ ચુડાસમા યુ.એન.મહેતા હોસ્પિટલ…
ભરૂચ જિલ્લામાં પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં ૩૫૫૦ રેશનકીટનું વિતરણ
ભરૂચ જિલ્લામાં પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં ૩૫૫૦ રેશનકીટનું વિતરણ જિલ્લા પ્રશાસન દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાઉન્ડ ધ કલૉક સહાયની કામગીરી હાથ…
અમદાવાદમાં ધરણા કરતા અમિત ચાવડા સહિતના નેતાઓની કરાઈ અટકાયત
અમદાવાદમાં ધરણા કરતા અમિત ચાવડા સહિતના નેતાઓની કરાઈ અટકાયત લોકોને આરોગ્યની સેવા આપવામાં સરકાર નિષ્ફળ બંગાળ હિંસા પર BJPના ધરણામા…
