જામનગર: જામનગર શહેરમાં કોરોનાએ ફરી ઉથલો માર્યો હોય તેવું સામે આવી રહ્યું છે. જામનગર શહેરના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી તેમજ ભાજપ ના વરિષ્ઠ મહિલા નેતા વસુબેન ત્રિવેદી સહિતનો આખો પરિવાર કોરોના પોઝિટિવ આવ્યો છે. મહિલા નેતા વસુબેન સહિત પતિ નરેન્દ્રભાઈ, પુત્ર દક્ષભાઈ અને તેમના પત્ની અભિબેન ત્રિવેદીને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ફફડાટ મચી જવા પામ્યો છે. તમામ લોકોને સારવાર અર્થે કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર શરૂ કરવામાં આવી છે.
Related Posts
*સુરત શહેર વરાછાના અધૂરા રીંગ રોડનું કામ શરુ કરી ઝડપી પૂર્ણ કરવામાં આવશે :- શિક્ષણ રાજ્ય મંત્રી: પ્રફુલભાઈ*
*સુરત શહેર વરાછાના અધૂરા રીંગ રોડનું કામ શરુ કરી ઝડપી પૂર્ણ કરવામાં આવશે :- શિક્ષણ રાજ્ય મંત્રી: પ્રફુલભાઈ* સુરત, સંજીવ…
ભારતીય સેના તૌક્તે પ્રભાવિત વિસ્તારોમાં નાગરિક અને તંત્રને મદદરૂપ થવા માટે બની સજ્જ. સેનાએ કોલમ લોન્ચ કર્યા
*અમદાવાદ* ભારતીય સેના તૌક્તે પ્રભાવિત વિસ્તારોમાં નાગરિક અને તંત્રને મદદરૂપ થવા માટે બની સજ્જ. સેનાએ કોલમ લોન્ચ કર્યા તીવ્ર ચક્રાવાતી…
શેલ્બિ હોસ્પિટલમા આજથી સ્પુતનિક આપવાની શરુઆત
કોવેક્સિન અને કોવિશિલ્ડ બાદ હવે સ્પુતનિક વેક્સિન આપવાની અમદાવાદમા શરુઆત શેલ્બિ હોસ્પિટલમા આજથી સ્પુતનિક આપવાની શરુઆત કોવિન એપ અથવા સ્પોટ…
