જામનગર: જામનગર શહેરમાં કોરોનાએ ફરી ઉથલો માર્યો હોય તેવું સામે આવી રહ્યું છે. જામનગર શહેરના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી તેમજ ભાજપ ના વરિષ્ઠ મહિલા નેતા વસુબેન ત્રિવેદી સહિતનો આખો પરિવાર કોરોના પોઝિટિવ આવ્યો છે. મહિલા નેતા વસુબેન સહિત પતિ નરેન્દ્રભાઈ, પુત્ર દક્ષભાઈ અને તેમના પત્ની અભિબેન ત્રિવેદીને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ફફડાટ મચી જવા પામ્યો છે. તમામ લોકોને સારવાર અર્થે કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર શરૂ કરવામાં આવી છે.
Related Posts
પાવાગઢ મહાકાળી માતાજીનું મંદિર 11 જૂન શુક્રવારથી દર્શનાર્થીઓ માટે ખુલશે.
પાવાગઢ મહાકાળી માતાજીનું મંદિર 11 જૂન શુક્રવારથી દર્શનાર્થીઓ માટે ખુલશે.કોરોના ગાઈડલાઈન સાથે ભક્તો કરી શકશે માતાજીના પ્રત્યક્ષ દર્શનકોરોના મહામારીને લઈ…
આજે ગુજરાતમાં રેકોર્ડબ્રેક 8152 કેસ નોંધાયા, 81 લોકોના મોત
🚨🚨🚨🚨🚨🚨🚨 **આજે ગુજરાતમાં રેકોર્ડબ્રેક 8152 કેસ નોંધાયા, 81 લોકોના મોત** **અમદાવાદમાં 2672 કેસ** **સુરતમાં 1864 કેસ** **રાજકોટમાં 762 કેસ** **વડોદરામાં…
આજે ગુજરાતમાં 11,017 કેસ નોંધાયા, 102 લોકોના મોત
12.05.2021 update 🚨🚨🚨🚨🚨🚨🚨 *આજે ગુજરાતમાં 11,017 કેસ નોંધાયા, 102 લોકોના મોત* *અમદાવાદમાં 2883 કેસ**સુરતમાં 1045 કેસ**રાજકોટમાં 621 કેસ**વડોદરામાં 1148 કેસ*…
