જામનગર: જામનગર શહેરમાં કોરોનાએ ફરી ઉથલો માર્યો હોય તેવું સામે આવી રહ્યું છે. જામનગર શહેરના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી તેમજ ભાજપ ના વરિષ્ઠ મહિલા નેતા વસુબેન ત્રિવેદી સહિતનો આખો પરિવાર કોરોના પોઝિટિવ આવ્યો છે. મહિલા નેતા વસુબેન સહિત પતિ નરેન્દ્રભાઈ, પુત્ર દક્ષભાઈ અને તેમના પત્ની અભિબેન ત્રિવેદીને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ફફડાટ મચી જવા પામ્યો છે. તમામ લોકોને સારવાર અર્થે કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર શરૂ કરવામાં આવી છે.
Related Posts
⭕ *ગુજરાતમાં નવા 539 પોઝિટિવ કેસ નોંધાયા,20 લોકોનાં મોત ,535 લોકોને ડિસ્ચાર્જ કરાયા*
⭕ *24 કલાકમાં અમદાવાદ 306,સુરત 103,વડોદરા 43,ભરૂચ 12,ભાવનગર 9,ગાંધીનગર-નર્મદા 8,જામનગર 7,મહેસાણા-રાજકોટ-આણંદ-સુરેન્દ્રનગર-અમરેલી 4,બનાસકાંઠા-અરવલ્લી-પાટણ-નવસારી 3,મહીસાગર-ખેડા-વલસાડ 2,પંચમહાલ-કચ્છ-બોટાદ-દ્વારકા-મોરબી 1કેસ* ● રાજ્યમાં કુલ કેસ :…
*પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિ રહી*
*પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિ રહી* અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદનું…
ગુજરાત સરકારનાં માનીતા લોકગાયક ગીતા રબારીએ ઘરે વેક્સીન લીધી
ગુજરાત સરકારનાં માનીતા લોકગાયક ગીતા રબારીએ ઘરે વેક્સીન લીધી, જાતે ફોટા સોસીયલ મીડિયામાં શેર કરતા વિવાદ થયો. કોંગ્રેસે કચ્છ ડીડીઓને…
