રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ તથા સી.એન.જી.થી ચાલતી રિક્ષાઓના બદલે ઇલેક્ટ્રિક બેટરીથી ચાલતી ઈ-રિક્ષાનો વપરાશ વધે તે માટે રાજ્ય સરકારે જાહેરાત કરી છે. ગુજરાતના બજેટમાં એક ઇ-રિક્ષા દીઠ 48,000ની સબસીડી માટે 26 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તેમજ ઇલેક્ટ્રિક બેટરીથી ચાલતા ટુ-વ્હિલર માટે વાહન દીઠ 12,000ની સબસીડી આપવા માટે 41 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
Related Posts
બ્રેકિંગ ન્યૂઝકેન્દ્રીય ઉડ્ડયન મંત્રીની કેશોદ એરપોર્ટ માટે મોટી જાહેરાત
બ્રેકિંગ ન્યૂઝકેન્દ્રીય ઉડ્ડયન મંત્રીની કેશોદ એરપોર્ટ માટે મોટી જાહેરાતઉડાન સ્કીમ હેઠળ ગુજરાતના વધુ એક એરપોર્ટનો સમાવેશઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કર્યું…
*ખાનગી હોસ્પિટલ માંથી અમદાવાદ સિવિલમાં બ્રેઇનડેડ દર્દીને અંગદાન માટે લાવવામાં આવ્યા….*
*ખાનગી હોસ્પિટલ માંથી અમદાવાદ સિવિલમાં બ્રેઇનડેડ દર્દીને અંગદાન માટે લાવવામાં આવ્યા….* ………… *સિવિલ હોસ્પિટલમાં ૧૧૭ મું અંગદાન* *૨૦ જેટલા સ્વજનોએ…
ગાંધીનગરમાં માહિતી કચેરી ખાતે “આતંકવાદ વિરોધી દિવસ” નિમિત્તે આતંકવાદી પ્રવૃત્તિઓનો વિરોધ કરવાના શપથ લેવાયા
ગાંધીનગરમાં માહિતી કચેરી ખાતે “આતંકવાદ વિરોધી દિવસ” નિમિત્તે આતંકવાદી પ્રવૃત્તિઓનો વિરોધ કરવાના શપથ લેવાયા ગાંધીનગર, સંજીવ રાજપૂત: સવારે 11.00 કલાકે…
