રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ તથા સી.એન.જી.થી ચાલતી રિક્ષાઓના બદલે ઇલેક્ટ્રિક બેટરીથી ચાલતી ઈ-રિક્ષાનો વપરાશ વધે તે માટે રાજ્ય સરકારે જાહેરાત કરી છે. ગુજરાતના બજેટમાં એક ઇ-રિક્ષા દીઠ 48,000ની સબસીડી માટે 26 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તેમજ ઇલેક્ટ્રિક બેટરીથી ચાલતા ટુ-વ્હિલર માટે વાહન દીઠ 12,000ની સબસીડી આપવા માટે 41 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
Related Posts
*અમેરિકાના મિસૂરીમાં એક મોટી ટ્રેન દુર્ઘટના અનેક લોકોના મોત થયા જ્યારે ઓછામાં ઓછા 50 લોકો ઘાયલ થયા*
જેએમસીની મિલ્કત વેરા શાખાની લાલ આંખ: બાકી રકમ માટે વોરંટ બજાવ્યા. જીએનએ જામનગર: મિલકત વેરો ન ભરતા હોય તેવા લોકો…
ભારતમાં હવે નહીં આવે કોરોનાની ત્રીજી લહેર, AIIMSના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાનો દાવો..
ભારતમાં હવે નહીં આવે કોરોનાની ત્રીજી લહેર, AIIMSના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાનો દાવો..કોરોના હવે મહામારી નથી રહી. દેશમાં કોરોનાની ત્રીજી લહેર…
