વડોદરામાં સામૂહિક આત્મહત્યાની ઘટના સામે આવી છે. સમા વિસ્તારમાં આવેલ સ્વાતિ સોસાયટીમાં રહેતા એક જ પરિવારના 6 સભ્યોએ ઝેરી દવા પી લેતા ખળભળાટ મચી ગયો છે. પરિવારના 6 સભ્યોમાંથી 3 સભ્યોના મોત થયાં છે. જ્યારે 3 લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. પરિવારે આર્થિક સંકડામણના કારણે અંતિમપગલું ભર્યું હોવાનું અનુમાન છે.
Related Posts
ગુજરાત સરકારે રાજ્યમાં શેરી ગરબાને આપી મંજૂરી, ક્લબ-પાર્ટી પ્લોટમાં આયોજન નહીં
ગુજરાત સરકારે રાજ્યમાં શેરી ગરબાને આપી મંજૂરી, ક્લબ-પાર્ટી પ્લોટમાં આયોજન નહીં
*ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં પવિત્ર રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઇ*
*ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં પવિત્ર રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઇ* જીએનએ ગાંધીનગર: રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ…
રામચરિતમાનસ નાં રોચક તથ્યો.
🏹रामचरित मानस के कुछ रोचक तथ्य🏹 1:~लंका में राम जी = 111 दिन रहे। 2:~लंका में सीताजी = 435 दिन…
