નવી દિલ્હી: દિલ્હી વિધાનસભાના ચૂંટણીમાં પરિણામનો દિવસ. અત્યાર સુધીમાં જે પરિણામો સામે આવી રહ્યા એ જોતાં સ્પષ્ટ થાય છે કે, દિલ્હીમાં ફરી એક વખત આમ આદમી પાર્ટી સત્તા પર આવી રહી છે. 70 બેઠકોમાંથી આમ આદમી પાર્ટીને બે તૃતિયાંશથી પણ વધુ બેઠકો મળવાનું અનુમાન છે. ગયા ઈલેક્શન કરતા સારુ પ્રદર્શન છતાં ભાજપ માટે દિલ્હી અભી દુર હૈદિલ્હીની જનતાએ દરેક મુદ્દાને ધ્યાનમાં રાખ્યા પછી ભાજપને વિકલ્પ તરીકે નથી અપનાવી. બીજી રીતે જોઈએ તો દિલ્હીની ચૂંટણીમાં ભાજપે દરેક પોસ્ટર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચહેરાનો ઉપયોગ કર્યો, પણ અહીં મોદીનો ચહેરો પણ કામ લાગ્યો નહીં. દિલ્હીની ચૂંટણીમાં ભાજપની હાર પાછળ કયા કારણો જવાબદાર રહ્યા?
Related Posts
બળાત્કારના કેસમાં ફસાયેલા ભાજપના ધારાસભ્યને ક્લિન ચિટ
યુપીના ભદોહીથી ભાજપના ધારાસભ્ય રવીન્દ્ર નાથ ત્રિપાઠીને સામૂહિક દુષ્કર્મના કેસમાં પુરાવાના અભાવે ક્લીન ચિટ મળી ગઈ છે. અધિકારીઓએ આ અંગે…
શ્રી સરસ્વતી વિદ્યા વિહાર શાળા અને 50 વર્ષ પૂર્ણ થતા સુવર્ણ જયંતિ મહોત્સવ અને ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન યોજાયું. કાર્યક્રમમાં લગભગ 2500 જેટલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા.
શ્રી સરસ્વતી વિદ્યા મંડળ ઓડી સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા વિહાર શાળા ની સ્થાપના ઈ. સ 1969 થી ઈ. સ 2019…
વ્યમ રક્ષામઃ અમે છીએ દરિયાઈ સીમાના જાંબાઝ પ્રહરી: દેશ વિરોધી થતી હિલચાલ પર સતત નજર રાખતા એકમાત્ર દરિયાઈ સીમાના જાંબાઝ રક્ષક..ભારતીય તટ રક્ષક (ભાગ-1) 26/11 ના હુમલાને ફરી ન થવા દેવાના દ્રઢ નિર્ણય સાથે સજ્જ રહેતું ભારતીય તટ રક્ષક દળ
જીએનએ અમદાવાદ: ભારતના દરિયા કિનારે ઘૂસણખોરી રોકવા અને દરિયામાં માછીમારી કરવા ગયેલ ભારતીય માછીમારોને બચાવવા માટે એક સેના જેમને દરિયાના…
