હાલ ઉત્તરાખંડના ચામોલીમાં જોશી મઠ પાસે ગ્લેશિયર તૂટવાને કારણે ડેમ ફાટતાં સર્જાયેલ હોનારતની ઘટના ધ્યાને લેતાં અમદાવાદ જિલ્લાનાં રહેવાસીઓ ત્યાં ફરવા ગયેલા હોય કે ફસાયેલા હોય તો તેમની માહિતી અત્રેના જિલ્લાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગનાં કંટ્રોલ રૂમ નંબર :- 079 27560511 પર તાત્કાલિક આપવા વિનંતી.
Related Posts
નર્મદા જિલ્લાના મિશન ઇન્દ્રધનુષ એ 2.0 ના કાર્યક્રમોનું આયોજન.
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ૩ ગામોમાં કાનાપાડા, મોવી, હાલગામમાં કલાકારોએ નાટકો ભજવ્યા. નર્મદા જિલ્લામાં મિશન ઇન્દ્રધનુષ 2.0 ના કાર્યક્રમો ચાલી…
*ગાંધીનગર સિવિલ ખાતે દીકરી સાક્ષીની સંવેદનાસભર મુલાકાત કરતાં શિક્ષણમંત્રી*
*ગાંધીનગર સિવિલ ખાતે દીકરી સાક્ષીની સંવેદનાસભર મુલાકાત કરતાં શિક્ષણમંત્રી* જીએનએ ગાંધીનગર: કામરેજ વિધાનસભા-પુણાગામ મા સિદ્ધેશ્વર સોસાયટીમાં રહેતા કલ્પેશ પ્રજાપતિએ…
સ્લેગ :- ” અમદાવાદ બાપુનગરથી અંબાજી આવેલા ભક્તને પ્રસાદના વેપારીએ કહ્યું પ્રસાદના 1360 નહિ આપે તો જીવતો જવા દેશુ નહિ…
