ગુજરાત કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલને બિહારના પ્રભારી પદે થી મુક્ત કરાયા

બ્રેકિંગ ન્યુઝ..

ગુજરાત કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલને બિહારના પ્રભારી પદે થી મુક્ત કરાયા ..ગઈકાલે જ શક્તિસિંહ ગોહિલે કરી હતી વિનંતી