નવી દિલ્હીઃ રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે વધતી જતી રાજકોષીય ખાધને સરભર કરવા માટે મધ્યસ્થ બેન્કની વધુ નોટ છાપવાની હાલ કોઈ યોજના નથી. આરબીઆઇના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે રાજકોષીય ખાધ ઘટાડવા માટે બેન્ક નવી નોટ નહીં છાપે. આ સતત ત્રીજું વર્ષ છે, જ્યારે રાજકોષીય ખાધના લક્ષ્યને પહોંચી વળવા સરકાર હવાતિયાં મારી રહી છે. નાણાપ્રધાને રજૂ કરેલા બજેટમાં ચાલુ નાણાકીય વર્ષમાં રાજકોષીય ખાધ 3.8 ટકા રહેવાનો અંદાજ દર્શાવ્યો છે, જ્યારે પાછલા બજેટમાં એને 3.3 ટકા રહેવાની સંભાવના દર્શાવવામાં આવી હતી
Related Posts
શિવરાત્રિ પર્વે કરનાળી સ્થિતકુબેર ભંડારી મંદિરેકુબેર દાદાની સુંદર આબેહૂબ રંગોળી બનાવી
કુબેર ભંડારીનો ફુલ નો શણગાર પણ કરતા લોક આકર્ષણ રાજપીપળા,તા 11 આજરોજ મહા શિવરાત્રિ પર્વે કરનાળી સ્થિતકુબેર ભંડારી ખાતે મોટી…
૨૦૨૨ની વિધાનસભાની ચુંટણીના પરિણામો જાહેર થાય તે પહેલા જામનગર એલસીબીને મળી મોટી સફળતા… જીએનએ જામનગર: જામનગર જિલ્લાના જામજોધપુર અમરાપર રોડ…
અમદાવાદના બાપુનગર વિસ્તારમાં યુવકે રોડ પર તલવાર વડે કાપી કેક. ફોટા થયા વાયરલ..
અમદાવાદ: અમદાવાદના બાપુનગર વિસ્તારમાં દેવ બાદશાહ નામના યુવકે જાહેર રોડ પર તલવારથી કેક કાપી અને જાહેરમાં ફાયરિંગ કર્યા હોવાના ફોટા…
