નવી દિલ્હીઃ રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે વધતી જતી રાજકોષીય ખાધને સરભર કરવા માટે મધ્યસ્થ બેન્કની વધુ નોટ છાપવાની હાલ કોઈ યોજના નથી. આરબીઆઇના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે રાજકોષીય ખાધ ઘટાડવા માટે બેન્ક નવી નોટ નહીં છાપે. આ સતત ત્રીજું વર્ષ છે, જ્યારે રાજકોષીય ખાધના લક્ષ્યને પહોંચી વળવા સરકાર હવાતિયાં મારી રહી છે. નાણાપ્રધાને રજૂ કરેલા બજેટમાં ચાલુ નાણાકીય વર્ષમાં રાજકોષીય ખાધ 3.8 ટકા રહેવાનો અંદાજ દર્શાવ્યો છે, જ્યારે પાછલા બજેટમાં એને 3.3 ટકા રહેવાની સંભાવના દર્શાવવામાં આવી હતી
Related Posts
આચાર્યની આજકાલથી વિખ્યાત થયેલા હાસ્યલેખક અને સુપ્રસિદ્ધ કાર્ટૂનિસ્ટ ડો. ઈન્દ્રદેવ આચાર્ય નું ૯૨ વર્ષની જૈફ વયે નિધન.
આચાર્યની આજકાલથી વિખ્યાત થયેલા હાસ્યલેખક અને સુપ્રસિદ્ધ કાર્ટૂનિસ્ટ ડો. ઈન્દ્રદેવ આચાર્ય નું ૯૨ વર્ષની જૈફ વયે મુંબઈ અંધેરી સ્થિત તેમના…
પોલીસ ઇન્સપેક્ટર ફિઝિકલ ટેસ્ટ મુલતવી રખાઇ હવે 19 મી જૂને લેવામાં આવશે
પોલીસ ઇન્સપેક્ટર ફિઝિકલ ટેસ્ટ મુલતવી રખાઇહવે 19 મી જૂને લેવામાં આવશેગાંધીનગરમાં વરસાદને કારણે લેવાયો નિર્ણય18 જૂનની કસોટી સમયપત્રક મુજબ ચાલુ…
*ગુજરાત રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસમાં મોટો ઉછાળો…આજે નોંધાયેલ કેસોની વિગત…*
🔴 ન્યૂઝ અપડેટ* 🔴 (તા.:- ૧૫/૩/૨૦૨૧) *ગુજરાત રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસમાં મોટો ઉછાળો…આજે નોંધાયેલ કેસોની વિગત…* નવા કેસ:- ૮૯૦ ડીસ્ચાર્જ:-…
