નવી દિલ્હીઃ રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે વધતી જતી રાજકોષીય ખાધને સરભર કરવા માટે મધ્યસ્થ બેન્કની વધુ નોટ છાપવાની હાલ કોઈ યોજના નથી. આરબીઆઇના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે રાજકોષીય ખાધ ઘટાડવા માટે બેન્ક નવી નોટ નહીં છાપે. આ સતત ત્રીજું વર્ષ છે, જ્યારે રાજકોષીય ખાધના લક્ષ્યને પહોંચી વળવા સરકાર હવાતિયાં મારી રહી છે. નાણાપ્રધાને રજૂ કરેલા બજેટમાં ચાલુ નાણાકીય વર્ષમાં રાજકોષીય ખાધ 3.8 ટકા રહેવાનો અંદાજ દર્શાવ્યો છે, જ્યારે પાછલા બજેટમાં એને 3.3 ટકા રહેવાની સંભાવના દર્શાવવામાં આવી હતી
Related Posts
50 કરોડથી વધુની લૂંટ અટકાવતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ. 5ની ધરપકડ.
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે 5 લોકોને હથિયાર અને ગાડી સાથે અગોરા મોલ પાસેથી પકડી પાડ્યા છે. આરોપીઓની પૂછપરછ કરતા સામે…
સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત શ્રી એમ.એમ. પટેલ સાયન્સ એન્ડ રિસર્ચ ના M.Sc.(IT) દ્વારા લા- કમ્પાસ 2023 યોજાયો ગાંધીનગર, તા.…
રાજકોટ-ઉપલેટા નેશનલ હાઈવે પર અકસ્માત
રાજકોટ–ઉપલેટા નેશનલ હાઈવે પર અકસ્માત ગાડીનું ટાયર ફાટતા અકસ્માતમાં 2 લોકોના મોત ઈજાગ્રસ્ત 4 લોકોને હોસ્પિટલ ખસેડાયા
