નવી દિલ્હીઃ રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે વધતી જતી રાજકોષીય ખાધને સરભર કરવા માટે મધ્યસ્થ બેન્કની વધુ નોટ છાપવાની હાલ કોઈ યોજના નથી. આરબીઆઇના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે રાજકોષીય ખાધ ઘટાડવા માટે બેન્ક નવી નોટ નહીં છાપે. આ સતત ત્રીજું વર્ષ છે, જ્યારે રાજકોષીય ખાધના લક્ષ્યને પહોંચી વળવા સરકાર હવાતિયાં મારી રહી છે. નાણાપ્રધાને રજૂ કરેલા બજેટમાં ચાલુ નાણાકીય વર્ષમાં રાજકોષીય ખાધ 3.8 ટકા રહેવાનો અંદાજ દર્શાવ્યો છે, જ્યારે પાછલા બજેટમાં એને 3.3 ટકા રહેવાની સંભાવના દર્શાવવામાં આવી હતી
Related Posts
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના પુત્રી સાથે દર્શન કરતા અભિનેત્રી રવિના ટંડન
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના પુત્રી સાથે દર્શન કરતા અભિનેત્રી રવિના ટંડન સોમનાથ: સંજીવ રાજપૂત: ભાતતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના…
*📍અમદાવાદ પ્લેન ક્રેશ નાં ચાર જ દિવસ બાદ કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ, 5 થી 7 લોકોનાં મોત…*
*🗯️BIG BREAKING🗯️* *📍અમદાવાદ પ્લેન ક્રેશ નાં ચાર જ દિવસ બાદ કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ, 5 થી 7 લોકોનાં મોત…*
આજે ત્રીજી વાર હાફ લોક ડાઉન ના સકંજા માં
નર્મદા બ્રેકીંગ રાજપીપલા આજે ત્રીજી વાર હાફ લોક ડાઉન ના સકંજા માં આજથી 4 દિવસ રાજપીપલા 4વાગ્યા પછી સ્વૈચ્છિક બંધ…
