નવી દિલ્હીઃ રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે વધતી જતી રાજકોષીય ખાધને સરભર કરવા માટે મધ્યસ્થ બેન્કની વધુ નોટ છાપવાની હાલ કોઈ યોજના નથી. આરબીઆઇના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે રાજકોષીય ખાધ ઘટાડવા માટે બેન્ક નવી નોટ નહીં છાપે. આ સતત ત્રીજું વર્ષ છે, જ્યારે રાજકોષીય ખાધના લક્ષ્યને પહોંચી વળવા સરકાર હવાતિયાં મારી રહી છે. નાણાપ્રધાને રજૂ કરેલા બજેટમાં ચાલુ નાણાકીય વર્ષમાં રાજકોષીય ખાધ 3.8 ટકા રહેવાનો અંદાજ દર્શાવ્યો છે, જ્યારે પાછલા બજેટમાં એને 3.3 ટકા રહેવાની સંભાવના દર્શાવવામાં આવી હતી
Related Posts
બ્રેકિંગ :- પોલીસ ગ્રેડ પે મુદ્દે રાજ્ય સરકારની મોટી ભેટ સાથે જાહેરાત, મુખ્યમંત્રીએ ૫૫૦ કરોડ મંજૂર કર્યા, CM ભૂપેન્દ્ર પટેલે…
*રાજ્યના પોલીસ બેડામાં મોટા પાયે ફેરફાર*
*રાજ્યના પોલીસ બેડામાં મોટા પાયે ફેરફાર* *રાજ્યના સિનીયર IPS અધિકારીની બદલી* *મોદીજી ગુજરાતમાં, રાજ્યના 70 આઇપીએસ ની બદલીના…
ચીનમાં કોરોના વાયરસનો સૌથી મોટો હુમલો લાશોના ઢગલા થયા
કોરોના વાયરસનો સૌથી મોટો હુમલો ચીનમાં બુધવારે થયો છે. એક જ દિવસમાં સૌથી વધારે મોત થયા છે 12 ફેબ્રુઆરીના રોજ…
