નવી દિલ્હીઃ રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે વધતી જતી રાજકોષીય ખાધને સરભર કરવા માટે મધ્યસ્થ બેન્કની વધુ નોટ છાપવાની હાલ કોઈ યોજના નથી. આરબીઆઇના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે રાજકોષીય ખાધ ઘટાડવા માટે બેન્ક નવી નોટ નહીં છાપે. આ સતત ત્રીજું વર્ષ છે, જ્યારે રાજકોષીય ખાધના લક્ષ્યને પહોંચી વળવા સરકાર હવાતિયાં મારી રહી છે. નાણાપ્રધાને રજૂ કરેલા બજેટમાં ચાલુ નાણાકીય વર્ષમાં રાજકોષીય ખાધ 3.8 ટકા રહેવાનો અંદાજ દર્શાવ્યો છે, જ્યારે પાછલા બજેટમાં એને 3.3 ટકા રહેવાની સંભાવના દર્શાવવામાં આવી હતી
Related Posts
*કેસરીયા રંગની હોળી ખેલવા ખુલ્લુ આમંત્રણ*
કોંગ્રેસે નીતિન ભાઈને ખુલ્લેઆમ ઓફર કરી રહી છે 20 ધારાસભ્યો લઇને આવો અને ગુજરાતના સીએમ બની જાઓ. આ બાબતે નીતિનભાઈએ…
રાજપીપળા નગરપાલિકાના 65મા પ્રમુખ તરીકે 26 વર્ષના સૌથી નાની વયના યુવાન પ્રમુખ કૂલદીપસિંહ ગોહિલ તથા 28વર્ષ ના યુવાન ઉપપ્રમુખ તરીકે ભાજપાના હેમંતભાઈ માછીચુટાયા
નગર પાલિકાનુ સુકાન યુવાનોના હાથમા કોઈપણ જાતના ભેદભાવ વિના નગરનો સર્વાંગીણ વિકાસ થાયએવા અમારા પ્રયત્નો રહેશે.પ્રમુખ ચૂંટાયેલા નવા પ્રમુખ કુલદીપ…
અમદાવાદ ની સરકારી રુક્ષમણી બેન હોસ્પિટલ મા સિકયુરિટી જવાન ની પત્ની ને સારવાર માટે ના પાડી દેતા થયો હોબાળો
અમદાવાદ ની સરકારી રુક્ષમણી બેન હોસ્પિટલ મા સિકયુરિટી જવાન ની પત્ની ને સારવાર માટે ના પાડી દેતા થયો હોબાળો મહિલા…
