નવી દિલ્હીઃ સિટીઝનશિપ એમેડમેન્ટ એક્ટ સંવિધાનવિરોધી નાગરિકતા કાયદા વિરુદ્ધ કોંગ્રેસ કોર્ટમાં જશે. કોંગ્રેસનો આ નિર્ણય ચૂંટણીપ્રચારને અંતિમ દિવસે આવ્યો છે. નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ અને સમર્થનમાં દેશભરમાં પ્રદર્શનો થઈ રહ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે નાગરિકતા સંશોધન કાયદાની સામે મધ્ય પ્રદેશમાં સંકલ્પ પસાર કરવા બદલ પ્રસન્નતા જાહેર કરી છે. તેમણે ટ્વીટ કરીને મુખ્ય પ્રધાન કમલનાથને અભિનંદન પાઠવ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે હવે એપીઆર અને એનઆરસી લાગુ નહીં કરવાનો નિર્ણય લેવો જોઈએ
Related Posts
*ગાંધીનગર જીલ્લા ઉદ્યોગ કેન્દ્રના ઓફીસ સુપરિટેનડેન્ટ અને પટાવાળો લાંચ લેતા ઝડપાયા*
*ગાંધીનગર જીલ્લા ઉદ્યોગ કેન્દ્રના ઓફીસ સુપરિટેનડેન્ટ અને પટાવાળો લાંચ લેતા ઝડપાયા* ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગર ખાતે ફરજ બજાવતા…
*📍ट्रम्प ने सीएफटीसी द्वारा क्रिप्टो विनियमन को अपने कब्जे में लेने की योजना बनाई है*
*📍ट्रम्प ने सीएफटीसी द्वारा क्रिप्टो विनियमन को अपने कब्जे में लेने की योजना बनाई है* आने वाला ट्रम्प प्रशासन…
◼️મીઠીરોહરમાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો… જીઆઈડીસીમાં પેટ્રોલિંગ દરમિયાન મળ્યો જથ્થો… મકાઈ, ગોવાર,સોયાના દાણા કરાયા કબજે … આરોપીઓની ગાંધીધામ પોલીસે કરી…
