નવી દિલ્હીઃ સિટીઝનશિપ એમેડમેન્ટ એક્ટ સંવિધાનવિરોધી નાગરિકતા કાયદા વિરુદ્ધ કોંગ્રેસ કોર્ટમાં જશે. કોંગ્રેસનો આ નિર્ણય ચૂંટણીપ્રચારને અંતિમ દિવસે આવ્યો છે. નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ અને સમર્થનમાં દેશભરમાં પ્રદર્શનો થઈ રહ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે નાગરિકતા સંશોધન કાયદાની સામે મધ્ય પ્રદેશમાં સંકલ્પ પસાર કરવા બદલ પ્રસન્નતા જાહેર કરી છે. તેમણે ટ્વીટ કરીને મુખ્ય પ્રધાન કમલનાથને અભિનંદન પાઠવ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે હવે એપીઆર અને એનઆરસી લાગુ નહીં કરવાનો નિર્ણય લેવો જોઈએ
Related Posts
ફરજિયાત ગુજરાતી શિક્ષણનું બિલ વિધાનસભામાં સર્વાનુમતે પાસ કોંગ્રેસ અને AAPએ બિલને આપ્યો ટેકો ધોરણ 1થી 8માં ગુજરાતી શિક્ષણ…
દાંડીથી દિલ્હી સુધીની એનસીસી મોટરસાયકલ રેલીને પ્રસ્થાન કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જીએનએ ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આત્મનિર્ભર ભારતની સૉલ્ટથી સોફ્ટવેર…
ગુજરાતમાં ચેક રિટર્નના કેસો 50 હજારથી વધુ સંખ્યામાં કોર્ટોમાં દાખલ થવાની દહેશત.
ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ ગોવિંદ વિનોદ મેઘાણીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ચેક રિટર્નના કેસો 50 હજારથી વધુ સંખ્યામાં કોર્ટોમાં દાખલ થવાની…
