નવી દિલ્હીઃ સિટીઝનશિપ એમેડમેન્ટ એક્ટ સંવિધાનવિરોધી નાગરિકતા કાયદા વિરુદ્ધ કોંગ્રેસ કોર્ટમાં જશે. કોંગ્રેસનો આ નિર્ણય ચૂંટણીપ્રચારને અંતિમ દિવસે આવ્યો છે. નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ અને સમર્થનમાં દેશભરમાં પ્રદર્શનો થઈ રહ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે નાગરિકતા સંશોધન કાયદાની સામે મધ્ય પ્રદેશમાં સંકલ્પ પસાર કરવા બદલ પ્રસન્નતા જાહેર કરી છે. તેમણે ટ્વીટ કરીને મુખ્ય પ્રધાન કમલનાથને અભિનંદન પાઠવ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે હવે એપીઆર અને એનઆરસી લાગુ નહીં કરવાનો નિર્ણય લેવો જોઈએ
Related Posts
*દિવ્યાંગ ખેલાડીઓ માટે આયોજિત ખેલમહાકુંભના ગ્રાઉન્ડની સરપ્રાઇઝ મુલાકાત લેતા હર્ષ સંઘવી*
*દિવ્યાંગ ખેલાડીઓ માટે આયોજિત ખેલમહાકુંભના ગ્રાઉન્ડની સરપ્રાઇઝ મુલાકાત લેતા હર્ષ સંઘવી* સુરત, સંજીવ રાજપૂત: દિવ્યાંગ ખેલાડીઓ માટે આયોજિત ખેલમહાકુંભના મેદાનમાં…
*શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ દ્વારા શહેર પોલીસ કમિશ્નર તથા તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓને સન્માનિત કરવામાં આવ્યા*
*શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ દ્વારા શહેર પોલીસ કમિશ્નર તથા તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓને સન્માનિત કરવામાં આવ્યા* અમદાવાદ, સંજીવ રાજપૂત: 148મી…
કરજણ ડેમમાં ઉપરવાસનાં વરસાદ બંધ થતા કરજણ ડેમમાં પાણીની આવક ઘટી. કરજણ ડેમમાં હાલ 35. 48 % પાણી બચ્યું છે કરજણ ડેમ 64. 52% ખાલી થયો.
ખેડૂતો ની જરૂરિયાત પ્રમાણે ડાબા, જમણા કાંઠાની નહેરમાં તથા હાઈડ્રોપાવર મળી કુલ 565 પાણી છોડાયું. રાજપીપળા, તા.7 છેલ્લા ત્રણ દિવસથી…
