નવી દિલ્હીઃ સિટીઝનશિપ એમેડમેન્ટ એક્ટ સંવિધાનવિરોધી નાગરિકતા કાયદા વિરુદ્ધ કોંગ્રેસ કોર્ટમાં જશે. કોંગ્રેસનો આ નિર્ણય ચૂંટણીપ્રચારને અંતિમ દિવસે આવ્યો છે. નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ અને સમર્થનમાં દેશભરમાં પ્રદર્શનો થઈ રહ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે નાગરિકતા સંશોધન કાયદાની સામે મધ્ય પ્રદેશમાં સંકલ્પ પસાર કરવા બદલ પ્રસન્નતા જાહેર કરી છે. તેમણે ટ્વીટ કરીને મુખ્ય પ્રધાન કમલનાથને અભિનંદન પાઠવ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે હવે એપીઆર અને એનઆરસી લાગુ નહીં કરવાનો નિર્ણય લેવો જોઈએ
Related Posts
*ચીનને પછાડી ભારત સૌથી મોટું વેપારી ભાગીદાર*
યુએસ હવે ચીનને પાછળ છોડી ભારતનું સૌથી મોટું વેપારી ભાગીદાર બન્યું છે. આ ભારત અને અમેરિકા વચ્ચે વધતા જતા વેપાર…
પ્રજાસત્તાક દિવસે થયેલ હિંસક દેખાવો બાદ કિસાન આંદોલનથી અલગ થયુ કિસાન મજદૂર સંગઠન
પ્રજાસત્તાક દિવસે થયેલ હિંસક દેખાવો બાદ કિસાન આંદોલનથી અલગ થયુ કિસાન મજદૂર સંગઠન
*ચિત્રોડ ખાતે આવેલ સંત શ્રી ત્રિકમ સાહેબ ધર્મસ્થાનક નિર્માણ કાર્યની જાત મુલાકાત કરતા પૂર્વ સાંસદ ડૉ. કિરીટભાઈ સોલંકી*
*ચિત્રોડ ખાતે આવેલ સંત શ્રી ત્રિકમ સાહેબ ધર્મસ્થાનક નિર્માણ કાર્યની જાત મુલાકાત કરતા પૂર્વ સાંસદ ડૉ. કિરીટભાઈ સોલંકી* કચ્છ, એબીએનએસ:…
