નવી દિલ્હીઃ સિટીઝનશિપ એમેડમેન્ટ એક્ટ સંવિધાનવિરોધી નાગરિકતા કાયદા વિરુદ્ધ કોંગ્રેસ કોર્ટમાં જશે. કોંગ્રેસનો આ નિર્ણય ચૂંટણીપ્રચારને અંતિમ દિવસે આવ્યો છે. નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ અને સમર્થનમાં દેશભરમાં પ્રદર્શનો થઈ રહ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે નાગરિકતા સંશોધન કાયદાની સામે મધ્ય પ્રદેશમાં સંકલ્પ પસાર કરવા બદલ પ્રસન્નતા જાહેર કરી છે. તેમણે ટ્વીટ કરીને મુખ્ય પ્રધાન કમલનાથને અભિનંદન પાઠવ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે હવે એપીઆર અને એનઆરસી લાગુ નહીં કરવાનો નિર્ણય લેવો જોઈએ
Related Posts
નરેન્દ્ર મોદીના સુશાસન ના 7 વર્ષ પૂર્ણ થયે નર્મદા જિલ્લામાં પણ ” સેવા હી સંગઠન” ના કાર્યક્રમો યોજાયા
નરેન્દ્ર મોદીના સુશાસન ના 7 વર્ષ પૂર્ણ થયે નર્મદા જિલ્લામાં પણ ” સેવા હી સંગઠન” ના કાર્યક્રમો યોજાયા રાજપીપલા સફેદ…
રોમાંચક નિર્ણાયક મેચમાં ભારતે 7 રને ઇંગ્લેન્ડને હરાવી 2-1થી વન-ડે સિરીઝ પોતાના નામે કરી
ભારતે ત્રણ વનડે શ્રેણીની અંતિમ મેચમાં પુણે ખાતે ઇંગ્લેન્ડને 7 રને હરાવ્યું છે. 330 રનનો પીછો કરતાં ઇંગ્લેન્ડની ટીમ 50…
રાજપીપળા નજીક માંડણ ગામ પાસે કુલ કિ. રૂ.4,85,900/- ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડતી એલસીબી નર્મદા.
રાજપીપળા નજીક માંડણ ગામ પાસે કુલ કિ. રૂ.4,85,900/- ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડતી એલસીબી નર્મદા. ભૂરા કલરની બલેનો કારનો…