સુરતના કોર્પોરેટરે મનપાના અધિકારીઓને આપી ધમકી અહીં 8 વાગ્યા પછી આવ્યા તો ગાડી સળગાવી દઈશ દિનેશ કાછડિયા વિવાદોમાં ઘેરાયા છે આ કોર્પોરેટરે મનપાના ઢોર પાર્ટીના અધિકારીને અપશબ્દો બોલ્યા અને ઢોર પાર્ટીના અધિકારીને એવી ધમકી પણ આપી કે જો 8 વગ્યા પછી તેમની ગાડી ગાય ઉચકવા આવી તો ગાડીને સળગાવી નાખવામાં આવશે અને એવું પણ કહ્યું કે તેમના વિસ્તારમાં ગાય પકડવા ક્યારેય ન આવવું
Related Posts
વિ-હેલ્પ ફાઉન્ડેશન અને સહયોગી સંસ્થા દ્વારા યુવાનોમાં પ્લાઝમા અને રક્તદાન અંગેની અવેરનેસ ફેલાવતો વેબીનાર યોજવામાં આવ્યો
*અમદાવાદ : વિ-હેલ્પ ફાઉન્ડેશન અને સહયોગી સંસ્થા દ્વારા યુવાનોમાં પ્લાઝમા અને રક્તદાન અંગેની અવેરનેસ ફેલાવતો વેબીનાર યોજવામાં આવ્યો* વર્તમાન મહામારીના…
ભચાઉ શહેરની બાજુ માં આવેલ જેકવાર કંપની માં લોડીંગ વાહનો માં ખીચોખીચ પેસેન્જર દ્વારા ખાનગી વાહનોમાં લટકીને કરાતી જોખમી મુસાફરી ભરી ને જાઈ રહ્યા છે.
ભચાઉ તાલુકામાં ખાનગી વાહનોમાં મુસાફરોની મોતની સવારી ભચાઉ શહેરની બાજુ માં આવેલ જેકવાર કંપની માં લોડીંગ વાહનો માં…
રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા કોરોના રાહત કામગીરીના પગલે એક અઠવાડિયામાં ગુજરાતભરમાં રાજકોટ, અમદાવાદ,ભુજ,માંડવી ના ૯૩૬ પરિવારોને જીવનજરૂરી કીટનું વિતરણ*
* કોરોના રાહત કાર્ય અંતર્ગત રામકૃષ્ણ આશ્રમ ,રાજકોટ દ્વારા ૩૧ માર્ચથી સાત એપ્રિલ સુધીમાં કુલ ૪,૦૫૨ કિલો ચોખા,૭૮૫ કિલો ઘઉં,૨૭૩૭…
