સુરતના કોર્પોરેટરે મનપાના અધિકારીઓને આપી ધમકી અહીં 8 વાગ્યા પછી આવ્યા તો ગાડી સળગાવી દઈશ દિનેશ કાછડિયા વિવાદોમાં ઘેરાયા છે આ કોર્પોરેટરે મનપાના ઢોર પાર્ટીના અધિકારીને અપશબ્દો બોલ્યા અને ઢોર પાર્ટીના અધિકારીને એવી ધમકી પણ આપી કે જો 8 વગ્યા પછી તેમની ગાડી ગાય ઉચકવા આવી તો ગાડીને સળગાવી નાખવામાં આવશે અને એવું પણ કહ્યું કે તેમના વિસ્તારમાં ગાય પકડવા ક્યારેય ન આવવું
Related Posts
*અમરેલીમાં શ્રાવણીયો જુગાર રમતા ૧૦ ઇસમોને રોકડ રકમ તથા કુલ કિ.રૂા.૨,૮૮,૮૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી. ટીમ*
અમરેલી: તા.૦૯/૦૮/૨૦૨૦ નાં રોજ અમરેલી તાલુકા પો.સ્ટે., વિસ્તારમાં એ.ટી.એસ.ચાર્ટર લગત કામગીરી તથા આગામી આવનાર જનમાષ્ટમી તહેવાર અનુસંઘાને પેટ્રોલીંગમાં હતા દરમિયાન…
*દાંતા પાસે એસટી બસનું ટાયર ફાટ્યું, બસમાં રહેલા મુસાફરોનો થયો આબાદ બચાવ*
*દાંતા પાસે એસટી બસનું ટાયર ફાટ્યું, બસમાં રહેલા મુસાફરોનો થયો આબાદ બચાવ* સંજીવ રાજપૂત: અંબાજીથી કલોલ જતી ગુજરાત રાજ્ય નિગમની…
અમદાવાદ આસ્ટોડીયામાં ત્રણ માળનું મકાન ધરાશાયી. વૃદ્ધ દંપતીનો બચાવ.
અમદાવાદના જમાલપુર ખાડિયા વિધાનસભામાં આવેલ ખાડિયા વોર્ડમાં ઢાળની પોળમાં ઉપલી શેરીમાં ત્રણ માળનું મકાન ધરાશાયી થયું હતું જેના લીધે અફરાતફરીનો…
