મુંબઈ ભારતમાંથી ગેરકાયદેસર રીતે રહેતા પાકિસ્તાની અને બાંગ્લાદેશીઓ તેમજ આ બે દેશના ઘૂસણખોરો વિરુદ્ધ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) પાર્ટીએ પોતાનું વલણ સખત બનાવ્યું છે. મુંબઈમાં આ મુદ્દે તે એક રેલી યોજવા પણ વિચારે છે. એવામાં આજે આ પાર્ટીના પોસ્ટરો જોવા મળ્યા છે જેમાં બાંગ્લાદેશીઓને ધમકી આપવામાં આવી છે કે તેઓ ભારતમાંથી ચાલ્યા જાય નહીં તો એમને ‘મનસેની સ્ટાઈલ’માં ઢસડીને કાઢી મૂકવામાં આવશે
Related Posts
એ.સી.બી. સફળ ટ્રેપ ફરીયાદી – એક જાગૃત નાગરીક આરોપી – જયદીપસિંહ ધીરૂભાઇ. પઢેરીયા,હે.કો.,વર્ગ-૩,ઘાટલોડીયા પો.સ્ટે.,અમદાવાદ ગુનો બન્યા :…
જન્મદિવસની ઉજવણી કે યાદોને વાગોળવાની પરંપરા કેમ.,! ઈમેજમેકર : શૈલેશ રાવલ
જીવનસફરમાં આગળ વધવું, લક્ષ નિર્ધાર સુધી પહોંચવા પ્રયાસ કરવો, ગતિશીલ બન્યા રહેવું, પથ પર અન્ય પથિક માટે સંતુલિત રહેવું, આત્મીય…
જામનગર ટૂંક સમયમાં મનપા ચૂંટણી મતગણના થશે શરૂ
જામનગર ટૂંક સમયમાં મનપા ચૂંટણી મતગણના થશે શરૂ..
