મુંબઈ ભારતમાંથી ગેરકાયદેસર રીતે રહેતા પાકિસ્તાની અને બાંગ્લાદેશીઓ તેમજ આ બે દેશના ઘૂસણખોરો વિરુદ્ધ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) પાર્ટીએ પોતાનું વલણ સખત બનાવ્યું છે. મુંબઈમાં આ મુદ્દે તે એક રેલી યોજવા પણ વિચારે છે. એવામાં આજે આ પાર્ટીના પોસ્ટરો જોવા મળ્યા છે જેમાં બાંગ્લાદેશીઓને ધમકી આપવામાં આવી છે કે તેઓ ભારતમાંથી ચાલ્યા જાય નહીં તો એમને ‘મનસેની સ્ટાઈલ’માં ઢસડીને કાઢી મૂકવામાં આવશે
Related Posts
કાઢું ઘૂમાડા પેનથી, સિગરેટથી કાગળ લખું, કોને ખબર ક્યાં લઇ જશે, આખર મને દિવાનગી?…………….
કાઢું ઘૂમાડા પેનથી, સિગરેટથી કાગળ લખું, કોને ખબર ક્યાં લઇ જશે, આખર મને દિવાનગી?……………. (સત્ય ઘટના) આ વરસે એકલાં ગુજરાતમાં…
કોરોનાકાળમાં માતા કે પિતાને ગુમાવ્યા હોય એવા વિદ્યાર્થીઓને બે વર્ષ વિનામૂલ્યે આપશે શિક્ષણ
અમદાવાદ શહેર શાળા સંચાલકોનો મહત્વનો નિર્ણય… કોરોનાકાળમાં માતા કે પિતાને ગુમાવ્યા હોય એવા વિદ્યાર્થીઓને બે વર્ષ વિનામૂલ્યે આપશે શિક્ષણ
*અમદાવાદ માં લગાડવામાં આવેલી સેકશન 188 …* *સેકશન 144 કરતા વધુ ખતરનાક છે. * ઉલ્લંઘન કરતા પહેલા વિચારજો.
સેકશન 144 માટે ત્રણ થી વધુ માણસો નું ભેગું થવું જરૂરી છે . *તો section 188 ના ગુન્હા માટે ફક્ત…
