કોંગ્રેસ નેતા અને પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારના રોજ દિલ્હીની ચૂંટણીમાં જાહેરસભા દરમિયાન ભાજપ અને આમ આદમી પાર્ટી પર બરાબરના પ્રહારો કર્યા હતા. દિલ્હીમાં પોતાની પહેલી ચૂંટણી સભા કરી રહેલા રાહુલ ગાંધીએ કોંગ્રેસને મત આપવા અપીલ કરી હતી. તેમણે પોતાના ભાષણમાં મોદી અને સરકારની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા. સરકારી કંપનીઓમાં રોકાણ પર રાહુલ બોલ્યા કે, તમામ લોકો કહી રહ્યા છે કે, મેડ ઈન ચાઈનાથી દેશને ખતરો છે, દરેક લોકો ભારત તરફ જોઈ રહ્યા છે અને કહે છે કે, શું તમે ચીનને ટક્કર આપી શકશો. તેમણે વડાપ્રધાન મોદી પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, મોદીએ મેક ઈન ઈન્ડિયાનું સૂત્ર આપ્યું હતું, પણ ફેક્ટ્રી નથી લગાવતા, હવે બધુ વેચવા બેઠા છે.ઈન્ડિયન ઓઈલ, એર ઈન્ડિયા, હિન્દુસ્તાન પેટ્રોલિયમ, લાલ કિલ્લો, કાલે તાજમહેલ પણ વેચી દેશે
Related Posts
ચાલુ વર્ષે કોરોના અને લોકડાઉનને કારણે નર્મદા પરિક્રમા પણ બંધ હોવાથી આજે ભક્તો મોટી સંખ્યામાં નર્મદા જયંતિની ઉજવણી માટે નર્મદા તટે નર્મદા સ્નાન કરવા અને નર્મદા નું પૂજન કરવા ઉમટી આવ્યા.
ચાલુ વર્ષે કોરોના અને લોકડાઉનને કારણે નર્મદા પરિક્રમા પણ બંધ હોવાથી આજે ભક્તો મોટી સંખ્યામાં નર્મદા જયંતિની ઉજવણી માટે નર્મદા…
મુખ્યમંત્રીશ્રીનો નિર્ણય આવકારદાયક: ગુજરાત સરકાર કરેલ ડોક્ટરોના વેતન તથા મેડિકલ ક્ષેત્રે તમામ કર્મચારીના પગાર વધારાને આવકારતું જામનગર શહેર ભાજપ.
*મુખ્યમંત્રીશ્રીનો નિર્ણય આવકારદાયક: ગુજરાત સરકાર કરેલ ડોક્ટરોના વેતન તથા મેડિકલ ક્ષેત્રે તમામ કર્મચારીના પગાર વધારાને આવકારતું જામનગર શહેર ભાજપ.* જામનગર:…
બ્રેકીંગ ન્યૂઝ ઉત્તરાયણને લઇ એડવોકેટ જનરલનું નિેવેદન
બ્રેકીંગ ન્યૂઝ ઉત્તરાયણને લઇ એડવોકેટ જનરલનું નિેવેદન ધાબા પર માત્ર ઘરનાં જ સભ્યો કરી શકશે ઉજવણી ધાબા પર લાઉડ સ્પીકરનાં…
