નવી દિલ્હી: દેશદ્રોહના આરોપમાં ધરપકડ કરાયેલા જેએનયુના સ્કોલર શરજીલ ઇમામની પૂછપરછમાં પોલીસને અનેક ચોંકાવનારી માહિતી મળી છે.પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે શરજીલ ઇમામ પૉપુલર ફ્રંટ ઓફ ઈન્ડિયા (પીએફઆઇ)ના લોકોના સંપર્કમાં હતો. જેની સાથે શરજીલની સતત વાતચીત થતી રહેતી હતી. જોકે, શરજીલનો દાવો છે કે, તેમને જાણકારી નથી કે, આ લોકોનો સંબંધ પીએફઆઈ સાથે છે. આ સાથે જ શરજીલની રિમાન્ડ ત્રણ દિવસ માટે લંબાવાઈ છે
Related Posts
બાબરા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા નગરપાલિકાને સફાઇ બાબતે બે દિવસનો અલ્ટીમેટમ ભારત દેશના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો…
દ્વારકાધીશનું મંદિર ભગવાન ભરોસે.
જામનગર: તાજેતરમાં દ્વારકા જિલ્લાનું દ્વારકાધીશ જગત મંદિર સહિત ધર્મસ્થાનો ખુલ્લા મુકાયા ત્યારે જિલ્લા કલેકટર ડો. નરેન્દ્રકુમાર મીનાએ મંદિરો ધર્મસ્થાનોમાં સેનિટાઇઝર,…
ભાજપ સાંસદ મનસુખ વસાવાના નામથી ધાર્મિક કાર્યક્રમો માટે ઉદ્યોગપતિઓ પાસે પૈસાનું ઉઘરાણું કરતા હોવાની સાંસદની પોલીસ ફરિયાદ
બ્રેકીંગ નર્મદા : ભાજપ સાંસદ મનસુખ વસાવાના નામથી ધાર્મિક કાર્યક્રમો માટે ઉદ્યોગપતિઓ પાસે પૈસાનું ઉઘરાણું કરતા હોવાની સાંસદની પોલીસ ફરિયાદ…
