નવી દિલ્હી: દેશદ્રોહના આરોપમાં ધરપકડ કરાયેલા જેએનયુના સ્કોલર શરજીલ ઇમામની પૂછપરછમાં પોલીસને અનેક ચોંકાવનારી માહિતી મળી છે.પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે શરજીલ ઇમામ પૉપુલર ફ્રંટ ઓફ ઈન્ડિયા (પીએફઆઇ)ના લોકોના સંપર્કમાં હતો. જેની સાથે શરજીલની સતત વાતચીત થતી રહેતી હતી. જોકે, શરજીલનો દાવો છે કે, તેમને જાણકારી નથી કે, આ લોકોનો સંબંધ પીએફઆઈ સાથે છે. આ સાથે જ શરજીલની રિમાન્ડ ત્રણ દિવસ માટે લંબાવાઈ છે
Related Posts
*કોંગ્રેસના ધારાસભ્ય મહેશ પટેલે કહ્યુ કે છાશ રોટલી ખાઈશું પણ ભાજપમાં નહીં જઈએ*
કોંગ્રેસ તેના 40થી વધુ ધારાસભ્યોને જયપુર મોકલ્યા છે. તો ત્રીજા તબક્કામાં પણ અન્ય ધારાસભ્યોને જયપુર મોકલવામાં આવ્યા. અમદાવાદ એરપોર્ટથી બ્રિજેશ…
જામનગરમાં યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા હાઈસ્કૂલનું સિલ ખોલવા કરાયા ધરણા. જામનગર: જામનગર ખાતે ફાયર સેફટીના મુદ્દે 43 દિવસથી સિલ…
*જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં પ્રથમ અંગદાન ઉર્મિલાબેન ઝાલા સારવાર દરમિયાન બ્રેઇનડેડ થતા સ્વજનોએ અંગદાન કર્યું*
*જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં પ્રથમ અંગદાન ઉર્મિલાબેન ઝાલા સારવાર દરમિયાન બ્રેઇનડેડ થતા સ્વજનોએ અંગદાન કર્યું* અમદાવાદ, સંજીવ રાજપૂત: જૂનાગઢની પાવન…
