નવી દિલ્હી: દેશદ્રોહના આરોપમાં ધરપકડ કરાયેલા જેએનયુના સ્કોલર શરજીલ ઇમામની પૂછપરછમાં પોલીસને અનેક ચોંકાવનારી માહિતી મળી છે.પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે શરજીલ ઇમામ પૉપુલર ફ્રંટ ઓફ ઈન્ડિયા (પીએફઆઇ)ના લોકોના સંપર્કમાં હતો. જેની સાથે શરજીલની સતત વાતચીત થતી રહેતી હતી. જોકે, શરજીલનો દાવો છે કે, તેમને જાણકારી નથી કે, આ લોકોનો સંબંધ પીએફઆઈ સાથે છે. આ સાથે જ શરજીલની રિમાન્ડ ત્રણ દિવસ માટે લંબાવાઈ છે
Related Posts
ટેકનોલોજીના ભરપૂર ઉપયોગ થકી સુરક્ષામાં વધારો કરીએ વિધાનસભાના અધ્યક્ષાશ્રી ડૉ. નિમાબેન આચાર્ય વોર્ડ નંબર પાંચના શહેરીજનોને અને વેપારીભાઇઓની સુરક્ષા માટે…
આ મહિસાસુર મર્દિની સ્ત્રોત્ર શ્રીમતિ જયંતિ રવિ મેડમ, IAS, સરકારના અગ્ર સચિવ, આરોગ્ય વિભાગે ગાયુ છે.
ગુજરાત (IAS) જયંતિ રવિ મેમને વંદન કોરોનાનો કહેર ચાલે છે. પ્રધાનમંત્રીથી પંચાયત કલેક્ટરથી ક્લાર્ક પ્રેસિડેન્ટથી પ્રજા સહુ કોરોનાથી ચિંતિત છે.…
સામાન્ય જનતા લાઈનોમાં સેકાતા રહ્યા છે
સામાન્ય જનતા લાઈનોમાં સેકાતા રહ્યા છે અમદાવાદમાં નિકોલ વેક્સિનેશન સેન્ટર પર ભાજપનો ખેસ પહેરીને આવેલા લોકો તેમના સ્વજનોને રસી અપાવતા…
