નવી દિલ્હી: દેશદ્રોહના આરોપમાં ધરપકડ કરાયેલા જેએનયુના સ્કોલર શરજીલ ઇમામની પૂછપરછમાં પોલીસને અનેક ચોંકાવનારી માહિતી મળી છે.પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે શરજીલ ઇમામ પૉપુલર ફ્રંટ ઓફ ઈન્ડિયા (પીએફઆઇ)ના લોકોના સંપર્કમાં હતો. જેની સાથે શરજીલની સતત વાતચીત થતી રહેતી હતી. જોકે, શરજીલનો દાવો છે કે, તેમને જાણકારી નથી કે, આ લોકોનો સંબંધ પીએફઆઈ સાથે છે. આ સાથે જ શરજીલની રિમાન્ડ ત્રણ દિવસ માટે લંબાવાઈ છે
Related Posts
*📍શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કહ્યું, રાજ્યમાં વિદ્યાર્થીઓમાં વધી રહેલા મોબાઈલ ફોન નાં વપરાશ નાં વળગણ અંગે સરકાર ચિંતિત*
*📍શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કહ્યું, રાજ્યમાં વિદ્યાર્થીઓમાં વધી રહેલા મોબાઈલ ફોન નાં વપરાશ નાં વળગણ અંગે સરકાર ચિંતિત* રાજ્યની તમામ…
આજના આઠના અગ્નિસંસ્કાર સાથે
રાજપીપલા સ્મશાનગૃહમા40દિવસ મા કૂલ 166ના અગ્નિસંસ્કાર થયા!
બ્રેકીંગ ન્યૂઝ નર્મદા: આજે એકજ દિવસ મા રાજપીપલા સ્મશાનગૃહમા એકી સાથે 8આઠ ચિતા સળગી! આજના આઠના અગ્નિસંસ્કાર સાથેરાજપીપલા સ્મશાનગૃહમા40દિવસ મા…
જિનશાસનમાં સહુપ્રથમવાર આબેહૂબ ગચ્છાધિપતિશ્રીની ‘હાઇપર રિયાલિસ્ટિક’ પ્રતિમા
ક્યારેય ન જોયેલી, વિચારેલી, જિનશાસનમાં સહુપ્રથમવાર આબેહૂબ ગચ્છાધિપતિશ્રીની ‘હાઇપર રિયાલિસ્ટિક’ પ્રતિમા પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજાના 86માં જન્મદિવસ નિમિત્તે…
