નવી દિલ્હી: દેશદ્રોહના આરોપમાં ધરપકડ કરાયેલા જેએનયુના સ્કોલર શરજીલ ઇમામની પૂછપરછમાં પોલીસને અનેક ચોંકાવનારી માહિતી મળી છે.પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે શરજીલ ઇમામ પૉપુલર ફ્રંટ ઓફ ઈન્ડિયા (પીએફઆઇ)ના લોકોના સંપર્કમાં હતો. જેની સાથે શરજીલની સતત વાતચીત થતી રહેતી હતી. જોકે, શરજીલનો દાવો છે કે, તેમને જાણકારી નથી કે, આ લોકોનો સંબંધ પીએફઆઈ સાથે છે. આ સાથે જ શરજીલની રિમાન્ડ ત્રણ દિવસ માટે લંબાવાઈ છે
Related Posts
ભાવનગર-સોમનાથ હાઇવે પર પેટ્રોલ-ડીઝલ ભરેલા ટેન્કરમાં આગ, મોટી દુર્ઘટના ટળી
ભાવનગર-સોમનાથ હાઇવે પર પેટ્રોલ-ડીઝલ ભરેલા ટેન્કરમાં આગ, મોટી દુર્ઘટના ટળી અમરેલી/રાજુલા, યોગેશ કાનાબાર, એબીએનએસ: ભાવનગર-સોમનાથ હાઇવે પર રાજુલા નજીક…
આદિવાસીઓના ખોટા જાતિ પ્રમાણપત્રોની ખરાઈ કરવાના મામલે પણ મનસુખભાઇ વસાવાની લડાઈની આખરે જીત
અનુસૂચિત જનજાતિના જાતિ પ્રમાણપત્રોની ખરાઇ કરવા માટે ગાંધીનગર ખાતે વિભાગીય વિશ્લેષણ કચેરીનો શુભારંભ કરવામાં આવ્યો. આદિવાસીઓના મુખે રેલાયુ સ્મિત… આદિવાસીઓના…
જિલ્લાના પાંચેય તાલુકાઓમાં કિશાન કલ્યાણ કાર્યક્રમ યોજાયા.
જિલ્લાના પાંચેય તાલુકાઓમાં કિશાન કલ્યાણ કાર્યક્રમ યોજાયા. કિસાન સન્માન નીધિ અંતર્ગત આજે નર્મદા જિલ્લાના ૯૧,૪૬૩ ખેડૂત લાભાર્થીઓના બેંક ખાતામાં ડી.બી.ટી…
