અમદાવાદઃ RSS(રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ)ના સરસંઘચાલક મોહન ભાગવત બે દિવસની ગુજરાત મુલાકાતે આવશે. મોહન ભાગવત 15 અને 16 ફેબ્રુઆરીએ અમદાવાદા આવશે. તેઓ સંઘના નવનિર્મિત કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે. તેમજ પ્રબુદ્ધ નાગરિક સંમેલન પણ સંબોધશે.
Related Posts
*📍ભરૂચ: અંક્લેશ્વર જીઆઈડીસીમાં આવેલા સંસ્કૃતિ ફ્લાવર એપાર્ટમેન્ટમાં પુત્રએ કરી માતાની હત્યા*
*📍ભરૂચ: અંક્લેશ્વર જીઆઈડીસીમાં આવેલા સંસ્કૃતિ ફ્લાવર એપાર્ટમેન્ટમાં પુત્રએ કરી માતાની હત્યા* પુત્રએ માતા પર આવેશમાં આવી ચપ્પુના ઘા ઝીંકીને કરી…
તિલકવાડાના સાવલી ગામે જુગારના અડ્ડા પર પોલીસની રેડ. સાત ઝડપાયા, એક ફરાર .
રોકડ રકમ અને જુગારના સાહિત્ય સહિત કુલ કિં. રૂ. 20,620 મળી મુદ્દામાલ ઝડપાયો. રાજપીપલા,તા.29 તિલકવાડા તાલુકાના સાવલી ગામે જુગારના અડ્ડા…
*સુરતમાં ડસ્ટબિન કૌભાંડ ફરી ગાજ્યું*
સુરતઃ ડસ્ટબિનો કોમર્શિયલ વિસ્તારમાં દર 200 મીટરના અંતરે સ્માર્ટ સિટી હેઠળ લગાવવાના નામે રૂપિયા 12,800 કિંમતની એક ડસ્ટબિન એવી ચાર…
