અમદાવાદઃ RSS(રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ)ના સરસંઘચાલક મોહન ભાગવત બે દિવસની ગુજરાત મુલાકાતે આવશે. મોહન ભાગવત 15 અને 16 ફેબ્રુઆરીએ અમદાવાદા આવશે. તેઓ સંઘના નવનિર્મિત કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે. તેમજ પ્રબુદ્ધ નાગરિક સંમેલન પણ સંબોધશે.
Related Posts
*સરકારી વિજ્ઞાન કોલેજ, વરાછાની જમીન સુરત મહાનગરપાલિકા દ્વારા રાજ્યના શિક્ષણ વિભાગને સુપરત કરાઈ*
*સરકારી વિજ્ઞાન કોલેજ, વરાછાની જમીન સુરત મહાનગરપાલિકા દ્વારા રાજ્યના શિક્ષણ વિભાગને સુપરત કરાઈ* સુરત, સંજીવ રાજપૂત: રાજ્ય સરકારે વર્ષ ૨૦૨૧માં…
આજના મુખ્ય સમાચારો* 1️⃣0️⃣0️⃣3️⃣2️⃣0️⃣2️⃣1️⃣
*ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ દિલ્હીની મુલાકાતે* ગુજરાત રાજ્ય ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને લોકસભા સાંસદ સીઆર પાટીલ દિલ્હીની મુલાકાતે છે.…
*સંતોષ અને શોર્ટકટ*
પહેલાં દુરદર્શન પર ચિત્રહાર, અઠવાડિયે બે વાર આવતું ભણતરની સાથે મનોરંજન પણ આ જ રીતે ફાવતું રવિવારની ફિલ્મ વખતે લાઈટ…
