અમદાવાદઃ RSS(રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ)ના સરસંઘચાલક મોહન ભાગવત બે દિવસની ગુજરાત મુલાકાતે આવશે. મોહન ભાગવત 15 અને 16 ફેબ્રુઆરીએ અમદાવાદા આવશે. તેઓ સંઘના નવનિર્મિત કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે. તેમજ પ્રબુદ્ધ નાગરિક સંમેલન પણ સંબોધશે.
Related Posts
જામનગર ખાતે કસ્ટમ વિભાગમાંથી 1 કરોડનું સોનુ ગાયબ થતા મચી ચકચાર
સરકારી વિભાગ પણ જ સુરક્ષિત નથી…જામનગર ખાતે કસ્ટમ વિભાગમાંથી 1 કરોડનું સોનુ ગાયબ થતા મચી ચકચાર.. બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાઈ*…
બાબરાના યુવા પત્રકાર હિરેન ચૌહાણનો આજે જન્મદિવસ (પત્રકાર હિરેન ચૌહાણ ના જન્મ દિવસ ની સૌ કોઇ શુભકામનાઓ પાઠવી રહ્યું…
વિષય : અમદાવાદ ના દરેક પોલીસ સ્ટેશનમાં વૃક્ષા રોપણ કાર્યક્રમ માં ઉપસ્થિત રહેવા બાબત.
આજના આ યુગમાં વૃક્ષનું આપણા જીવનમાં ખુબ જ મહત્વ છે. તેને લક્ષમાં રાખીને ઈન્ડીયા ક્રાઈમ એન્ડ હ્યુમન રાઈટ્સ ગ્રિવેન્સ રિસલ…
