અમદાવાદઃ RSS(રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ)ના સરસંઘચાલક મોહન ભાગવત બે દિવસની ગુજરાત મુલાકાતે આવશે. મોહન ભાગવત 15 અને 16 ફેબ્રુઆરીએ અમદાવાદા આવશે. તેઓ સંઘના નવનિર્મિત કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે. તેમજ પ્રબુદ્ધ નાગરિક સંમેલન પણ સંબોધશે.
Related Posts
*☘️કેન્દ્ર સરકારે આજે સર્વપક્ષીય બેઠક બોલાવી*
*☘️કેન્દ્ર સરકારે આજે સર્વપક્ષીય બેઠક બોલાવી* આજે સવારે 11.30 કલાકે સર્વપક્ષીય બેઠક યોજાશે બજેટ સત્ર પહેલા સર્વપક્ષીય બેઠક…
ગાંધીનગર : વિધાનસભ્ય અધ્યક્ષનું રાજીનામું
ગાંધીનગર : વિધાનસભ્ય અધ્યક્ષનું રાજીનામું રાજેન્દ્ર ત્રિવેદીએ આપ્યું રાજીનામું મંત્રીપદ નું વિસ્તરણ થાય તે પૂર્વે આપ્યું રાજીનામું
અમદાવાદ ખાતે ભારતની સૌથી મોટી પ્રતિભા પ્રોત્સાહન પરીક્ષા ટેલેન્ટેક્સ 2023ની કરાઈ જાહેરાત જીએનએ અમદાવાદ: અમદાવાદ ખાતે એલન કારકિર્દી સંસ્થાએ ભારતની…
