અમદાવાદઃ RSS(રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ)ના સરસંઘચાલક મોહન ભાગવત બે દિવસની ગુજરાત મુલાકાતે આવશે. મોહન ભાગવત 15 અને 16 ફેબ્રુઆરીએ અમદાવાદા આવશે. તેઓ સંઘના નવનિર્મિત કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે. તેમજ પ્રબુદ્ધ નાગરિક સંમેલન પણ સંબોધશે.
Related Posts
⭕ *ગુજરાતમાં નવા 1009 પોઝિટિવ કેસ નોંધાયા,22 લોકોનાં મોત ,974 લોકો ડિસ્ચાર્જ*
⭕ *24 કલાકમાં સુરત 258, અમદાવાદ 151,વડોદરા 98,રાજકોટ 85,ભાવનગર 47,જામનગર 34,દાહોદ 29,મહેસાણા 26,ગાંધીનગર 25,પંચમહાલ 22,જૂનાગઢ 21,ખેડા 20,અમરેલી 19,ભરૂચ 18,કચ્છ 17,બોટાદ…
ઉમરેઠના પણસોરા ગામે લોકડાઉન પણસોરા ગ્રામ પંચાયતે જાહેરનામું બહાર પાડ્યું
#આણંદ ઉમરેઠના પણસોરા ગામે લોકડાઉન પણસોરા ગ્રામ પંચાયતે જાહેરનામું બહાર પાડ્યું આજથી 15 એપ્રિલ સુધી લોકડાઉન સવારે 6 થી 1…
મામા ભણેજના પાળીયા. – નીતિન ભટ્ટ.
સાંજ વેળાએ રાયપર ગામને સીમાડે પોતાના ઝાડ જંગલની પાંપણો ઉચકીને ઉભડક થઇ ઊઠ્યો આંખો એની પોહોળી થતી ગઇ મોમાંથી ચીસ…
