દિલ્હીમાં હાલ ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે, ત્યારે આ રસાકસીવાળા માહોલની વચ્ચે દિલ્હીમાં કોંગ્રેસનો મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસ નેતા જનાર્દન દ્વિવેદીની દિકરા સમીર દ્રિવેદીએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. સમીરે મંગળવારના રોજ ભાજપની સદસ્યતા ગ્રહણ કરી છે. લગભગ દોઢ દાયકાથી સંગઠનના મહાસચિવ રહેલા જનાર્દન દ્રિવેદીની ગણતરી સોનિયા ગાંધીના ખાસ માનવામાં આવે છે.
Related Posts
*બહારના રાજ્યોમાંથી બોગસ હથિયાર લાયસન્સો થકી હથિયાર મેળવનાર ગેંગનો પર્દાફાશ કરતી ગુજરાત ATS*
*બહારના રાજ્યોમાંથી બોગસ હથિયાર લાયસન્સો થકી હથિયાર મેળવનાર ગેંગનો પર્દાફાશ કરતી ગુજરાત ATS* અમદાવાદ, સંજીવ રાજપૂત: ગુજરાતના વરીષ્ઠ પોલીસ અધિકારીઓ…
ભારત માતા ના વીર જવાન જે જમ્મુ કાશ્મીર બોર્ડર પર શહીદ થયા છે તેમના દિવ્ય આત્માને પરમાત્મા શાંતિ આપે અનુસંધાન માં આજે પંડિત દિનદયાળ વિભાગ-1 વિવેકાનંદ નગર સોસાયટીમાં શહિદો માટે શ્રદ્ધાંજલિ અર્પણ નો કાર્યક્રમ રાખેલ
આપણા ભારત માતા ના વીર જવાન જે જમ્મુ કાશ્મીર બોર્ડર પર શહીદ થયા છે તેમના દિવ્ય આત્માને પરમાત્મા શાંતિ આપે…
આજના મુખ્ય સમાચાર
*આજના મુખ્ય સમાચારો વિસ્તારથી* *તા. 08/09/2020 –મંગળવાર* ** *આજે સુરત-નવસારી ખાતે પત્રકાર એકતા સંગઠનની મીટિંગ યોજાશે* આજે સવારે 10:30 કલાકે…
