દિલ્હીમાં હાલ ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે, ત્યારે આ રસાકસીવાળા માહોલની વચ્ચે દિલ્હીમાં કોંગ્રેસનો મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસ નેતા જનાર્દન દ્વિવેદીની દિકરા સમીર દ્રિવેદીએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. સમીરે મંગળવારના રોજ ભાજપની સદસ્યતા ગ્રહણ કરી છે. લગભગ દોઢ દાયકાથી સંગઠનના મહાસચિવ રહેલા જનાર્દન દ્રિવેદીની ગણતરી સોનિયા ગાંધીના ખાસ માનવામાં આવે છે.
Related Posts
ચાંદખેડા માં આજે ગરીબ જરૂરિયાતમંદ દિવ્યાંગો ને આ લોક ડાઉન ની પરિસ્થિતિ માં સ્વમાન થી જીવી સકે તે માટે આજે આનાજ ની કીટ નું વિતરણ કરવામાં આવ્યું.
ચાંદખેડા માં આજે ગરીબ જરૂરિયાતમંદ દિવ્યાંગો ને આ લોક ડાઉન ની પરિસ્થિતિ માં સ્વમાન થી જીવી સકે તે માટે આજે…
અમદાવાદમાં આવેલા અખબાર નગર પાસેના આનંદ નગર એપાર્ટમેન્ટમાં ફ્લેટ નું ધાબુ તૂટવાની ઘટના બની
અમદાવાદમાં આવેલા અખબાર નગર પાસેના આનંદ નગર એપાર્ટમેન્ટમાં ફ્લેટ નું ધાબુ તૂટવાની ઘટના બની સદ્નસીબે કોઇ જાનહાની થયેલ નથી આ…
જમ્મુ કાશ્મીરઃ ફારૂક અબ્દુલ્લા કોરોના સંક્રમિત
જમ્મુ કાશ્મીરઃ ફારૂક અબ્દુલ્લા કોરોના સંક્રમિત, ઉમર અબ્દુલ્લાએ ટ્વિટ કરીને આપી માહિતી
