નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું મોટું નિવેદન લોકડાઉન અંગે રાજ્ય સરકારની કોઈ વિચારણા નથી ‘ગુજરાતમાં કોઈપણ પ્રકારનું લોકડાઉન નહીં આવે’ ‘સોશિયલ મીડિયામાં ચાલતી અફવાથી લોકો દૂર રહે’ ‘નાગરિકોને કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી’ ગુજરાતમાં બધુ રાબેતા મુજબ ચાલુ રહેશેઃ નીતિન પટેલ લોકડાઉનની કોઈ જરૂરિયાત જણાતી નથીઃ નીતિન પટેલ
Related Posts
*સુરતમાં બોગસ પત્રકાર ઝડપાયો*
ઓલપાડઃ શહેરના વેડરોડ પર રહેતો જૈનિશ પટેલ નકલી પત્રકાર બની ઓલપાડ તાલુકાના કનાડ ગામે છેલ્લા કેટલા દિવસથી લોકોને ધમકાવી તોડબાજી…
બ્રેકિંગ ન્યૂઝ / મ.પ્ર.ના CM શિવરાજસિંહ ચૌહાણ કોરોના પોઝિટિવ
બ્રેકિંગ ન્યૂઝ / મ.પ્ર.ના CM શિવરાજસિંહ ચૌહાણ કોરોના પોઝિટિવ
અમારી વિરુદ્ધ રિપોર્ટિંગ કર્યું જ કેમ? : ટી. વી. નાઈનના રિપોર્ટર પર એસવીપીના ડોક્ટર્સે આ રીતે ખાર ઉતાર્યો, મેયરથી માંડીને નીતિન પટેલ સુધીનાઓની ભલામણો બાદ પણ ધરાર એટલે ધરાર સારવાર ન આપી તો ન જ આપી.
હેલ્થ વિભાગનો હવાલો સંભાળતા ડેપ્યૂટી કમિશનર ઓમપ્રકાશની નાગાઈ : પત્રકાર જીજ્ઞેશ પટેલને દાખલ કરવામાં આવે તો હળતાળ પર ઉતરી જવાની…
