કોરોનાની મહામારી વચ્ચે મોંઘવારી,આિર્થક મંદી, બેરોજગારી , મોંઘુ શિક્ષણ સહિતના અનેકવિધ પ્રશ્નોથી લોકો પિડાઇ રહ્યાં છે .સરકારને પ્રજાના પ્રશ્નો ઉકેલવામાં રસ નથી જયારે વિપક્ષને પ્રજાના પ્રશ્નોને લઇને સરકારની આંખ ઉઘાડવા માટે લડત માટે સમય નથી. કોંગ્રેસને પણ પ્રજાના પ્રશ્નો મુદ્દે સરકાર સામે લડવાને બદલે અંગત કામો કરાવવામાં વધુ રસ હોય તેમ લાગી રહ્યુ છે.
Related Posts
જ્યારે અંજુમ ફકિહને નિશાંત મલકાણીમાં તેનો નવો ક્રશ દેખાયો!
લોકડાઉન ધીમે-ધીમે ખૂલી રહ્યું છે અને સમગ્ર દેશના લોકો તેના સામાન્ય જીવનમાં આગળ વધી રહ્યા છે, ત્યારે ઝી ટીવીના શોએ…
દેશના પ્રથમ વર્ચ્યુઅલ એક્સપોને અભૂતપૂર્વ પ્રતિસાદ.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક્સપો ખુલ્લો મુક્યો સરકાર તરફથી તમામ મદદની ખાતરી આપી અમદાવાદના કાપડના વેપારીઓ દ્વારા શરૂ કરવામાં આવેલા દેશના…
*📲ભારત માટે આ 52 ચાઈનીઝ એપ ની સામે 52 સ્વદેશી એપ જાહેર*
*📲ભારત માટે આ 52 ચાઈનીઝ એપ ની સામે 52 સ્વદેશી એપ જાહેર* ✍🏻 *https://bit.ly/2zJpFJ9* 💥 *તમારા મોબાઇલ અને બેન્ક ખાતા…
