કોરોનાની મહામારી વચ્ચે મોંઘવારી,આિર્થક મંદી, બેરોજગારી , મોંઘુ શિક્ષણ સહિતના અનેકવિધ પ્રશ્નોથી લોકો પિડાઇ રહ્યાં છે .સરકારને પ્રજાના પ્રશ્નો ઉકેલવામાં રસ નથી જયારે વિપક્ષને પ્રજાના પ્રશ્નોને લઇને સરકારની આંખ ઉઘાડવા માટે લડત માટે સમય નથી. કોંગ્રેસને પણ પ્રજાના પ્રશ્નો મુદ્દે સરકાર સામે લડવાને બદલે અંગત કામો કરાવવામાં વધુ રસ હોય તેમ લાગી રહ્યુ છે.
Related Posts
લોકપ્રિય સિરિયલ ના જાણીતા કલાકાર તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પોપટલાલ (શ્યામ પાઠક) એ સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાત લીધી
બ્રેકીંગ ન્યૂઝ નર્મદા : લોકપ્રિય સિરિયલ ના જાણીતા કલાકાર તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પોપટલાલ (શ્યામ પાઠક) એ સ્ટેચ્યુ ઓફ…
POK ને પાક.ના કબ્જામાંથી છોડાવવા સેના સજ્જ: ફકત સરકારના આદેશની રાહ. ખુદ સેનાના ઉતરી કમાન્ડના લેફટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ આપ્યું…
બ્રેકીંગ ખંભાત -આણંદ ખંભાતમા ફાટી નીકળેલ ટોફાનો મા એકનુ મોત
અકબરપુરના ઈસુબભાઈ રસુલ ભાઈ શેખ ઉવ.62 વર્ષ કે જેઓ તોફાની ટોળુ જોઈને ઘભરાઈ જતા એટેક ના હુમલા થી મોત ….…
