કોરોનાની મહામારી વચ્ચે મોંઘવારી,આિર્થક મંદી, બેરોજગારી , મોંઘુ શિક્ષણ સહિતના અનેકવિધ પ્રશ્નોથી લોકો પિડાઇ રહ્યાં છે .સરકારને પ્રજાના પ્રશ્નો ઉકેલવામાં રસ નથી જયારે વિપક્ષને પ્રજાના પ્રશ્નોને લઇને સરકારની આંખ ઉઘાડવા માટે લડત માટે સમય નથી. કોંગ્રેસને પણ પ્રજાના પ્રશ્નો મુદ્દે સરકાર સામે લડવાને બદલે અંગત કામો કરાવવામાં વધુ રસ હોય તેમ લાગી રહ્યુ છે.
Related Posts
રાજપીપળા સબ જેલ પાસે નું બસ સ્ટેન્ડ ફરી શરૂ કરાવવા સ્થાનિક વેપારીઓની કલેકટરને તથા ડેપો મેનેજરને આવેદનપત્ર આપ્યું.
રાજપીપળા સબ જેલ પાસે નું બસ સ્ટેન્ડ ફરી શરૂ કરાવવા સ્થાનિક વેપારીઓની કલેકટરને તથા ડેપો મેનેજરને આવેદનપત્ર આપ્યું. રજવાડા સ્ટેટ…
*જામનગર ખંભાળિયા હાઇવે પર સિક્કા નજીક પેટ્રોલપંપ પાસે ટ્રક માં બ્લાસ્ટ…* એકાએક ધડાકાભેર આગ ફાટી નીકળતા અફડાતફડી મચી જવા…
આજે ૮મી માર્ચ-આંતરરાષ્ટ્રીય મહિલા દિન: એક સમયે માતાપિતા સાથે ખેતરમાં પરસેવો પાડતા, ગાય ભેંસો ચરાવતા સરોજ કુમારી આજે છે આઈ.પી.એસ.*
સુરતઃ આજે ૮મી માર્ચ એટલે વિશ્વ મહિલા દિન. નારીને સન્માનવાના, નારીરત્નોને નવાજવાના આ ખાસ દિને એક ખાસ મહિલા આઈ.પી.એસ.ની સંઘર્ષમય…
