કોરોનાની મહામારી વચ્ચે મોંઘવારી,આિર્થક મંદી, બેરોજગારી , મોંઘુ શિક્ષણ સહિતના અનેકવિધ પ્રશ્નોથી લોકો પિડાઇ રહ્યાં છે .સરકારને પ્રજાના પ્રશ્નો ઉકેલવામાં રસ નથી જયારે વિપક્ષને પ્રજાના પ્રશ્નોને લઇને સરકારની આંખ ઉઘાડવા માટે લડત માટે સમય નથી. કોંગ્રેસને પણ પ્રજાના પ્રશ્નો મુદ્દે સરકાર સામે લડવાને બદલે અંગત કામો કરાવવામાં વધુ રસ હોય તેમ લાગી રહ્યુ છે.
Related Posts
રાજપીપળા ખાતે અખિલ ભારતીય ગ્રાહક પંચાયત નર્મદા દ્વારા સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ સાથે સમર્પણ દિવસ ઉજવાયો.
રાજપીપળા ખાતે અખિલ ભારતીય ગ્રાહક પંચાયત નર્મદા દ્વારા સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ સાથે સમર્પણ દિવસ ઉજવાયો. ભારતવર્ષને સદીઓ સુધી સ્વામીજીના…
વર્ષ 2021-22ના શૈક્ષણિક કેલેન્ડરની જાહેરાત
વર્ષ 2021-22ના શૈક્ષણિક કેલેન્ડરની જાહેરાત માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાનું કેલેન્ડર જાહેર 18થી 27 ઓક્ટોબરે ધો.9થી 12ની પ્રથમ કસોટી 27 જાન્યુઆરીથી 2…
સુપ્રીમ કોર્ટના ઇતિહાસમાં પહેલીવાર એક સાથે 9 જજે લીધા શપથ
સુપ્રીમ કોર્ટના ઇતિહાસમાં પહેલીવાર એક સાથે 9 જજે લીધા શપથ, ત્રણ મહિલા જજનો પણ સમાવેશસુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ એનવી રમનાએ…
