અમદાવાદ પાલડી બાજુના રિવરફ્રન્ટના આંબેડકર બ્રિજ પાસેની જમીન નાગરિક ઉડ્ડયન વિભાગને આપવાનો નિર્ણય લેવામાં આવ્યોગુજરાતમાં ઓક્ટોબર મહિનાથી બે સ્થળેથી સી પ્લેન સેવા શરૂ કરવામાં આવશે. કેન્દ્ર સરકારની ઉડાન યોજના અંતર્ગત શરૂ થનારી આ સી પ્લેન સેવા માટે સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને પાલિતાણામાં શેત્રુંજી નદીના સ્થળની પસંદગી કરવામાં આવી છે.
Related Posts
નર્મદા બિગ બ્રેકિંગ : પીએમ ના પ્રોગ્રામ ટાણે પોલીસ સ્ટાફ અને બહારથી આવેલ ડેપ્યુટી સ્ટાફ જ કોરોનાના સકંજામાં..
નર્મદા બિગ બ્રેકિંગ : પીએમ ના પ્રોગ્રામ ટાણે પોલીસ સ્ટાફ અને બહારથી આવેલ ડેપ્યુટી સ્ટાફ જ કોરોના ના સકંજામાં.. આજે…
*આજે મતદાન પેટાચૂંટણીની તમામ તૈયારીઓ પૂર્ણ*
18 હજાર 700 મતદાન કેન્દ્રો પર 18.75 લાખ મતદારો કરશે મતદાન રાજ્યની 8 વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા…
*અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ*
*અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ* અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની…
