અમદાવાદ પાલડી બાજુના રિવરફ્રન્ટના આંબેડકર બ્રિજ પાસેની જમીન નાગરિક ઉડ્ડયન વિભાગને આપવાનો નિર્ણય લેવામાં આવ્યોગુજરાતમાં ઓક્ટોબર મહિનાથી બે સ્થળેથી સી પ્લેન સેવા શરૂ કરવામાં આવશે. કેન્દ્ર સરકારની ઉડાન યોજના અંતર્ગત શરૂ થનારી આ સી પ્લેન સેવા માટે સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને પાલિતાણામાં શેત્રુંજી નદીના સ્થળની પસંદગી કરવામાં આવી છે.
Related Posts
અમદાવાદમાં મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એસીપીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
અમદાવાદમાં મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એસીપીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને લઈને તેઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં…
*આજના મુખ્ય સમાચારો વિસ્તારથી* *તા.02/11/2020*
*કોંગ્રેસે જાહેર કરેલા કથિત વીડિયોને લઈને પ્રતિક્રિયા* કોંગ્રેસે જાહેર કરેલા કથિત વીડિયોને લઈને સોમાભાઈ પટેલે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું…
અંબાજી બ્રેકીંગ. . . . . અંબાજી અને દાંતા વચ્ચે અકસ્માત. . . . . હરીવાવ ગામ પાસે મુસાફર ભરેલી ડસ્ટર કાર પલ્ટી. .
અંબાજી બ્રેકીંગ. . . . . અંબાજી અને દાંતા વચ્ચે અકસ્માત. . . . . હરીવાવ ગામ પાસે મુસાફર ભરેલી…
