અમદાવાદ પાલડી બાજુના રિવરફ્રન્ટના આંબેડકર બ્રિજ પાસેની જમીન નાગરિક ઉડ્ડયન વિભાગને આપવાનો નિર્ણય લેવામાં આવ્યોગુજરાતમાં ઓક્ટોબર મહિનાથી બે સ્થળેથી સી પ્લેન સેવા શરૂ કરવામાં આવશે. કેન્દ્ર સરકારની ઉડાન યોજના અંતર્ગત શરૂ થનારી આ સી પ્લેન સેવા માટે સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને પાલિતાણામાં શેત્રુંજી નદીના સ્થળની પસંદગી કરવામાં આવી છે.
Related Posts
*ઉચ્ચ-ટેકનિકલ શિક્ષણ મંત્રી તેમજ રાજ્ય શિક્ષણની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે ‘વાઈસ ચાન્સેલર્સ સમિટ ઓન NEP-૨૦૨૦’ યોજાઈ*
*ઉચ્ચ-ટેકનિકલ શિક્ષણ મંત્રી તેમજ રાજ્ય શિક્ષણની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે ‘વાઈસ ચાન્સેલર્સ સમિટ ઓન NEP-૨૦૨૦’ યોજાઈ* ગાંધીનગર, સંજીવ રાજપૂત: વડાપ્રધાન નરેન્દ્રભાઈ…
*મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રાજ્યના નાના અને મધ્યમ વર્ગીય લોકોના વ્યાપક હિતમાં મહત્વપૂર્ણ મહેસુલી નિર્ણય*
*મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રાજ્યના નાના અને મધ્યમ વર્ગીય લોકોના વ્યાપક હિતમાં મહત્વપૂર્ણ મહેસુલી નિર્ણય* ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી…
*ઓપરેશન અભ્યાસ અંતર્ગત મોકડ્રીલ અને બ્લેકઆઉટ અંગે કલેક્ટર મિહિર પટેલની જિલ્લાવાસીઓને અપીલ*
*ઓપરેશન અભ્યાસ અંતર્ગત મોકડ્રીલ અને બ્લેકઆઉટ અંગે કલેક્ટર મિહિર પટેલની જિલ્લાવાસીઓને અપીલ* પાલનપુર, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલએ જિલ્લાવાસીઓને…
