અમદાવાદ પાલડી બાજુના રિવરફ્રન્ટના આંબેડકર બ્રિજ પાસેની જમીન નાગરિક ઉડ્ડયન વિભાગને આપવાનો નિર્ણય લેવામાં આવ્યોગુજરાતમાં ઓક્ટોબર મહિનાથી બે સ્થળેથી સી પ્લેન સેવા શરૂ કરવામાં આવશે. કેન્દ્ર સરકારની ઉડાન યોજના અંતર્ગત શરૂ થનારી આ સી પ્લેન સેવા માટે સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને પાલિતાણામાં શેત્રુંજી નદીના સ્થળની પસંદગી કરવામાં આવી છે.
Related Posts
પ્રદૂષણ ફેલાવતા ફટાકડા ફોડવા પર મૂકાયેલા પ્રતિબંધથી નર્મદા જિલ્લામાં વેચાણકર્તાઓમાં ચિંતાનું મોજુ.
માત્ર 2 કલાક જ ફટાકડા ફોડવાની પરવાનગી થી રાજપીપળાવાસીઓ ચિંતીત. ચીનના ફટાકડા પર પ્રતિબંધ છે, સહકારી મંડળીઓએના ફટાકડા તમિલનાડુ થી…
અમદાવાદનું વિવેકાનંદનગર શહેરથી વિખુટુ પડ્યું.
https://youtu.be/z533syFw8e8
રાજપીપળા નજીક આવેલ ફુલવાડી ગામ પાસેના પુલ પાસે ઇકો ગાડીના ચાલકે ટ્રેકટરના ટ્રેઇલરના પાછળના ભાગે ઇકો ગાડીને નડેલા અકસ્માતમાં ઈકો ગાડીમાં બેસેલ ઇસમનું કરૂણ મોત.
રાજપીપળા નજીક આવેલ ફુલવાડી ગામ પાસેના પુલ પાસે ઇકો ગાડીના ચાલકે ટ્રેકટરના ટ્રેઇલરના પાછળના ભાગે ઇકો ગાડી સાથે અકસ્માત નડયો…
