અમદાવાદ પાલડી બાજુના રિવરફ્રન્ટના આંબેડકર બ્રિજ પાસેની જમીન નાગરિક ઉડ્ડયન વિભાગને આપવાનો નિર્ણય લેવામાં આવ્યોગુજરાતમાં ઓક્ટોબર મહિનાથી બે સ્થળેથી સી પ્લેન સેવા શરૂ કરવામાં આવશે. કેન્દ્ર સરકારની ઉડાન યોજના અંતર્ગત શરૂ થનારી આ સી પ્લેન સેવા માટે સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને પાલિતાણામાં શેત્રુંજી નદીના સ્થળની પસંદગી કરવામાં આવી છે.
Related Posts
સુરત બ્રેક. હજીરા ઘોઘા વચ્ચે રો-પેક્સ ફેરી સર્વિસ નું ઉદ્ઘાટન વડાપ્રધાન વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરશે.
સુરત બ્રેક હજીરા ઘોઘા વચ્ચે રો-પેક્સ ફેરી સર્વિસ નું ઉદ્ઘાટન વડાપ્રધાન વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરશે
પૂર્વ સાંસદ ડો.કિરીટભાઇ સોલંકીને ડો.આંબેડકરની પંચધાતુ પ્રતિમા આપી સન્માનિત કરાયા.
પૂર્વ સાંસદ ડો.કિરીટભાઇ સોલંકીને ડો.આંબેડકરની પંચધાતુ પ્રતિમા આપી સન્માનિત કરાયા. અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ પશ્ચિમના પૂર્વ સાંસદ ડો.કિરીટભાઈ પ્રેમજીભાઈ સોલંકીએ…
*ગોધરા તાલુકાની હરિજાંબા પ્રા.શાળા ખાતે વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો.*
*ગોધરા તાલુકાની હરિજાંબા પ્રા.શાળા ખાતે વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો.* એબીએનએસ, વી.આર. પંચમહાલ: ગોધરા તાલુકાના હરિજાંબા પ્રાથમિક શાળા ખાતે આ ચાલુ…
