નવી દિલ્હી અનલૉક-4માં 12 સપ્ટે.થી શરૂ થઇ રહેલી નવી 80 ટ્રેન માટે રિઝર્વેશન શરૂ થયું. તેમાંથી લખનઉ, ગોરખપુર અને ભાગલપુરથી શહેરો તરફ જતી ટ્રેનોનું રિઝર્વેશન શરૂ થયાની લગભગ 30 મિનિટમાં જ સીટો ભરાઇ ગઇ અને વેઇટિંગ શરૂ થઇ ગયું.
Related Posts
દરેક સમાજના ટ્રસ્ટીઓ માટે ખાસ સુચના – અનુરોધ
તમારી પાસે રહેલી લગ્નનીવાડી દેરાસરના હોલ મંદિરોની જગ્યા તથા મોટી મોટી જગ્યાઓમાં જયાં તમારા પોતાના સમાજના લોકો માટે કોઈપણ હોસ્પિટલ…
નર્મદા જિલ્લામાં આજે ૪૫ વર્ષથી વધુની વયના ૧૮૭૦ નાગરિકોએ રસી લીધી
નર્મદા જિલ્લામાં આજે ૪૫ વર્ષથી વધુની વયના ૧૮૭૦ નાગરિકોએ રસી લીધી : જિલ્લામાં આજદિન સુધી ૮૪,૭૨૭ જેટલાં નાગરિકોને રસી અપાઇ…
કલોલ ખાતે રવિવારે રબારી સમાજની 51 દીકરીઓના શાહી સમૂહલગ્ન યોજાશે.
કલોલ ખાતે રવિવારે રબારી સમાજની 51 દીકરીઓના શાહી સમૂહલગ્ન યોજાશે. ગાંધીનગર, સંજીવ રાજપૂત: 13 એપ્રિલના…
