નવી દિલ્હી અનલૉક-4માં 12 સપ્ટે.થી શરૂ થઇ રહેલી નવી 80 ટ્રેન માટે રિઝર્વેશન શરૂ થયું. તેમાંથી લખનઉ, ગોરખપુર અને ભાગલપુરથી શહેરો તરફ જતી ટ્રેનોનું રિઝર્વેશન શરૂ થયાની લગભગ 30 મિનિટમાં જ સીટો ભરાઇ ગઇ અને વેઇટિંગ શરૂ થઇ ગયું.
Related Posts
*માંડવીના સલાયાનું જહાજ ઓમાન સમુદ્રમાં સળગ્યું*
*માંડવીના સલાયાનું જહાજ ઓમાન સમુદ્રમાં સળગ્યું* *જહાજના 8 ક્રૂમેમ્બરોનો બચાવ કરાયો* *દુબઈથી જનરલ કાર્ગો ભરી સુદાન જતો હતો* *ઓમાનના મોશીશ…
આગામી સ્થાનિક ચૂંટણીઓમાં 60 વર્ષની વય વટાવી ચૂકેલા ભાજપી ઉમેદવાર ને ટિકિટનહીં મળે.
આગામી સ્થાનિક ચૂંટણીઓમાં 60 વર્ષની વય વટાવી ચૂકેલા ભાજપી ઉમેદવાર ને ટિકિટનહીં મળે. 3 વખત ચૂંટાયેલી ટર્મવાળા નેતાને ફરી ટિકિટ…
યુવરાજસિંહ બાદ પોલાર્ડે પણ 1 ઓવરમાં ફટકારી 6 સિક્સર, શ્રીલંકા સામે વેસ્ટઈન્ડિઝની જીત
વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન કિરન પોલાર્ડે શ્રીલંકાની વિરૂદ્ધ પ્રથમ ટી20માં સ્પિનર અકિલા ધનંજયની એક ઓવરમાં 6 સિક્સર ફટાકરી અને ટી20ામાં યુવરાજસિંહ…
