નવી દિલ્હી આર્થિક મંદીના વાતાવરણ વચ્ચે કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને આજે સંસદમાં વર્ષ 2020-21 માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું. સંસદમાં તેમણે આ બીજી વાર બજેટ રજૂ કર્યું છે. આ વખતના બજેટમાં એમણે સામાન્ય માનવીને મોટી રાહત આપી છે અને 2.5 લાખ સુધીની આવક કરમુક્ત રહેશે એમણે હવે કોઈ ટેક્સ ચૂકવવો નહીં પડે. 2.5 લાખથી 5 લાખ સુધીની આવકને 5 ટકાનો દર લાગુ કરાશે.
Related Posts
રાજપીપળાની વડીયા ખાતે આવેલ શાનેન સ્કુલ (ગિરિરાજ ઇન્ટરનેશનલ સ્કૂલ)ના સંચાલક સામે ફી ભરવાના મામલે વાલી સાથે તૂ તૂ મૈ મૈ.
વાલીને સરકારના નિયમો સમજાવી બાકી ફી ભરવા જણાવતા છતાં. વાલીએ ઉશ્કેરાઇ જઇ બીભત્સ વર્તન કરી ગાળાગાળી કરી છૂટાહાથની મારામારી કરી…
યુક્રેનના સશસ્ત્ર દળોએ ગોસ્ટોમેલમાં રશિયાના બે હેલિકોપ્ટર તોડી પાડ્યાં
યુક્રેનના સશસ્ત્ર દળોએ ગોસ્ટોમેલમાં રશિયાના બે હેલિકોપ્ટર તોડી પાડ્યાં
*કલમ 144 સહિત પોલીસ કમિશ્નરના જાહેરનામાના અધિકારને હાઈકોર્ટમાં પડકારાયો*
અમદાવાદ છેલ્લા ચાર વર્ષથી સતત 144ની કલમ શહેરમાં લગાવી રાખવી એ વ્યાજબી નથી સરકારને સોગંદનામું કરવા આદેશ ચાર લોકોથી વધુ…
