નવી દિલ્હી આર્થિક મંદીના વાતાવરણ વચ્ચે કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને આજે સંસદમાં વર્ષ 2020-21 માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું. સંસદમાં તેમણે આ બીજી વાર બજેટ રજૂ કર્યું છે. આ વખતના બજેટમાં એમણે સામાન્ય માનવીને મોટી રાહત આપી છે અને 2.5 લાખ સુધીની આવક કરમુક્ત રહેશે એમણે હવે કોઈ ટેક્સ ચૂકવવો નહીં પડે. 2.5 લાખથી 5 લાખ સુધીની આવકને 5 ટકાનો દર લાગુ કરાશે.
Related Posts
વડોદરામાંથી ડુપ્લીકેટ નોટો પકડાઈ 500 ની 27000 રૂપિયાની ડુપ્લીકેટ નોટોના બે બંડલ પકડાયા
વડોદરા વડોદરામાંથી ડુપ્લીકેટ નોટો પકડાઈ 500 ની 27000 રૂપિયાની ડુપ્લીકેટ નોટોના બે બંડલ પકડાયા ભરૂચની કારમાં એક શખ્સ અને એક…
રાજસ્થાનમાં પોખરણ રેન્જ ખાતે ભારતની પ્રચંડ તાકાત પરચો આપતી ભારતીય વાયુસેના
રાજસ્થાનમાં પોખરણ રેન્જ ખાતે ભારતની પ્રચંડ તાકાત પરચો આપતી ભારતીય વાયુસેના *રાજસ્થાન, સંજીવ રાજપૂત:* રાજસ્થાનનું પોખરણ રેન્જ દુશ્મનોને હચમચાવી…
*યોગથી સ્વસ્થ જીવન તરફ પગલું : જસદણમાં તાલુકા યોગ શિબિર યોજાઈ*
*યોગથી સ્વસ્થ જીવન તરફ પગલું : જસદણમાં તાલુકા યોગ શિબિર યોજાઈ* *રાજકોટ એબીએનએસ:* ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ ‘સ્વસ્થ…
