નવી દિલ્હી આર્થિક મંદીના વાતાવરણ વચ્ચે કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને આજે સંસદમાં વર્ષ 2020-21 માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું. સંસદમાં તેમણે આ બીજી વાર બજેટ રજૂ કર્યું છે. આ વખતના બજેટમાં એમણે સામાન્ય માનવીને મોટી રાહત આપી છે અને 2.5 લાખ સુધીની આવક કરમુક્ત રહેશે એમણે હવે કોઈ ટેક્સ ચૂકવવો નહીં પડે. 2.5 લાખથી 5 લાખ સુધીની આવકને 5 ટકાનો દર લાગુ કરાશે.
Related Posts
*ગુજરાત હાઇકોર્ટે સંભવિત ત્રીજી લહેરને લઈ એક્શન પ્લાન રજૂ કરવા રાજ્ય સરકારને કર્યા નિર્દેશ
*ગુજરાત હાઇકોર્ટે સંભવિત ત્રીજી લહેરને લઈ એક્શન પ્લાન રજૂ કરવા રાજ્ય સરકારને કર્યા નિર્દેશ, સંભવિત ત્રીજી લહેર માટે પૂર્વઆયોજનમાં ટેસ્ટિંગ,…
જામનગર VHP દ્વારા અયોધ્યા રામ મંદિર નિર્માણ અને હિંદુ રાષ્ટ્રના નિર્માણ માટે બેઠકનું આયોજન કરાયું.
જામનગર: જામનગર માં વિશ્ર્વ હિન્દુ પરિષદ દ્વારા આગામી કાર્યક્રમ શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા માં શ્રી રામલલા નું ભવ્ય મંદિર નું…
બ્રેકીંગ…. અરવલ્લી જિલ્લામાં ગેરકાયદેસર વસ્તુઓ તેમજ અંગ્રેજી દારૂનો મોટો જથ્થો ઘુસાડવાના પ્રયાસને ફરી એકવાર શામળાજી પોલીસે નિષ્ફળ બનાવ્યો
બ્રેકીંગ…. અરવલ્લી જિલ્લામાં ગેરકાયદેસર વસ્તુઓ તેમજ અંગ્રેજી દારૂનો મોટો જથ્થો ઘુસાડવાના પ્રયાસને ફરી એકવાર શામળાજી પોલીસે નિષ્ફળ બનાવ્યો શામળાજી પીએસઆઈ…
