નવી દિલ્હી આર્થિક મંદીના વાતાવરણ વચ્ચે કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને આજે સંસદમાં વર્ષ 2020-21 માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું. સંસદમાં તેમણે આ બીજી વાર બજેટ રજૂ કર્યું છે. આ વખતના બજેટમાં એમણે સામાન્ય માનવીને મોટી રાહત આપી છે અને 2.5 લાખ સુધીની આવક કરમુક્ત રહેશે એમણે હવે કોઈ ટેક્સ ચૂકવવો નહીં પડે. 2.5 લાખથી 5 લાખ સુધીની આવકને 5 ટકાનો દર લાગુ કરાશે.
Related Posts
આજે રાત્રે 08:30 વાગ્યે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનું રાજ્યની પ્રજાને સંબોધન…. કોરોના સંક્રમણને જોતા મહારાષ્ટ્રમાં લોકડાઉન લગાવાય તેવી સંભાવના….
આજે રાત્રે 08:30 વાગ્યે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનું રાજ્યની પ્રજાને સંબોધન…. કોરોના સંક્રમણને જોતા મહારાષ્ટ્રમાં લોકડાઉન લગાવાય તેવી સંભાવના….
સોનભદ્રની સીમમાં 12 લાખ કરોડનું સોનું મળ્યું
સોનભદ્રઃ ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં સોનાનો ભંડાર મળ્યો છે. જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (GSI)ને ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લામાં ધરતીના ગર્ભમાં આશરે…
16 કોચને બદલે હવે છ કોચ સાથે ટ્રેન ચાલશે.
અમદાવાદ કેવડીયા અમદાવાદ જન શતાબ્દી સ્પેશિયલ ટ્રેનના મુસાફરોને અભાવને કારણે કચ્છ ઘટાડવામાં આવ્યા. 16 કોચને બદલે હવે છ કોચ સાથે…
