નવી દિલ્હી આર્થિક મંદીના વાતાવરણ વચ્ચે કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને આજે સંસદમાં વર્ષ 2020-21 માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું. સંસદમાં તેમણે આ બીજી વાર બજેટ રજૂ કર્યું છે. આ વખતના બજેટમાં એમણે સામાન્ય માનવીને મોટી રાહત આપી છે અને 2.5 લાખ સુધીની આવક કરમુક્ત રહેશે એમણે હવે કોઈ ટેક્સ ચૂકવવો નહીં પડે. 2.5 લાખથી 5 લાખ સુધીની આવકને 5 ટકાનો દર લાગુ કરાશે.
Related Posts
*સુરતમાં BRTS બસમાં આગ ફાટી નીકળતા અફડાતફડી બસ બળીને ખાક*
સુરતઃસરથાણા વિસ્તારમાં આવેલા સીમાડા બીઆરટીએસ રૂટમાં બીઆરટીએસ બસમાં આગ ફાટી નીકળી હતી. આગ એટલી પ્રચંડ હતી કે જોત જોતામાં જ…
રાત્રી કર્ફ્યુને લઈને ગૃહપ્રધાનનું મોટું નિવેદન રાત્રિ કર્ફ્યુ હાલમાં નહીં હટાવાય કોઈ પણ સંજોગોમાં કર્ફ્યુ યથાવત રહેશે પ્રદીપસિંહ સુરતના કાર્યક્રમમાં પ્રદીપસિંહે આપ્યું નિવેદન
રાત્રી કર્ફ્યુને લઈને ગૃહપ્રધાનનું મોટું નિવેદન રાત્રિ કર્ફ્યુ હાલમાં નહીં હટાવાય કોઈ પણ સંજોગોમાં કર્ફ્યુ યથાવત રહેશે પ્રદીપસિંહ સુરતના કાર્યક્રમમાં…
*અઢી વર્ષની ઉમર સુધી ખોરાકનો એક દાણો પણ ન લઇ શકતા બે બાળકોને સિવિલના ડોક્ટરોએ દુર્લભ સર્જરી કરીને પીડામુક્ત કર્યા*
*અઢી વર્ષની ઉમર સુધી ખોરાકનો એક દાણો પણ ન લઇ શકતા બે બાળકોને સિવિલના ડોક્ટરોએ દુર્લભ સર્જરી કરીને પીડામુક્ત કર્યા*…
