નવી દિલ્હીઃ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સે ભારતી એરટેલ, વોડાફોન-આઇડિયા અને અન્ય ટેલિકોમ કંપનીઓને આજે મધ્યરાત્રિ સુધી તમામ બાકી લેણાં રૂ. 1.47 લાખ કરોડ ભરી દેવા આદેશ કર્યો છે. AGR કેસમાં સુપ્રીમ કોર્ટે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સને આકરી ફટકાર લગાવ્યા બાદ (DoTએ) ટેલિકોમ કંપનીઓને આ સંબંધમાં નોટિસ ઇસ્યુ કરી છે. ટેલિકોમ વિભાગે કંપનીઓને સર્કલને આધારે બાકી નીકળતાં લેણાં સંબંધે નોટિસ મોકલી છે. સુપ્રીમ કોર્ટે ટેલિકોમ વિભાગ અને ટેલિકોમ કંપનીઓના ઢીલા વલણ અંગે નારાજગી જાહેર કર્યા બાદ આ ટેલિકોમ વિભાગે આ પગલું ભર્યું છે. કોર્ટે આ મામલે સુનાવણી દરમ્યાન ટેલિકોમ વિભાગ અને કંપનીઓને આડે હાથ લીધા હતા. કોર્ટે કહ્યું હતું કે દેશમાં કોઈ કાનૂન-વ્યવસ્થા છે કે નહીં?
Related Posts
મણિનગર સ્વામીનારાયણ મંદિર ગાદીના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજીને કોરોનાના કારણે ફેફસામાં ભારે ઇન્ફેક્શન થયું છે, જેને લઇને તેમની સ્થિતિ ક્રિટિકલ,
મણિનગર સ્વામીનારાયણ મંદિર ગાદીના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજીને કોરોનાના કારણે ફેફસામાં ભારે ઇન્ફેક્શન થયું છે, જેને લઇને તેમની સ્થિતિ ક્રિટિકલ,
*📍ભરૂચ: મનોરથમ બંગ્લોઝ, ગેલ ટાઉનશીપ નંદેલાવ, ભરૂચ માં આવેલ મકાન માં ચોરી*
*📍ભરૂચ: મનોરથમ બંગ્લોઝ, ગેલ ટાઉનશીપ નંદેલાવ, ભરૂચ માં આવેલ મકાન માં ચોરી* કબાટમાંથી કંપનીનું ડીઝીટલ લોકર જ આખેઆખુ ગુમ… …
શ્વાસનળી અને અન્નનળી બે અલગ અલગ બાબતો છે. જો તમે તમારા ગળા અને અન્નનળીને સુરક્ષિત રાખવા માટે હંમેશાં ગરમ પાણી પીતા હોવ, તો તે ખૂબ સારું છે, અને તે થાય છે.
શ્વાસનળી અને અન્નનળી બે અલગ અલગ બાબતો છે. જો તમે તમારા ગળા અને અન્નનળીને સુરક્ષિત રાખવા માટે હંમેશાં ગરમ પાણી…
