સંસદ પાસે બંધારણની કલન 368 હેઠળ સુધારા કરવાની સત્તા તો છે પણ બંધારણની મૂળ ભાવના સાથે છેડછાડ કરી શકે નહી કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્ય કેસ પર લગભગ 68 દિવસ સુધી સુનાવણી થઈ હતી બંધારણના મૂળ માળખાને સિદ્ધાંત અપાવનાર સંત કેશવાનંદ ભારતીનું અવસાન થયું છે. કેરળના રહેવાસી સંત કેશવાનંદ ભારતીનું ઈદાનીર મઠ ખાતે 79 વર્ષની ઉંમરે મૃત્યુ થયું છે. 47 વર્ષ અગાઉ સુપ્રીમ કોર્ટે કેશવાનંદ ભારતી વિરુદ્ધ સ્ટેટ ઓફ કેરળ કેસમાં એક ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. PM નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે દુખ વ્યક્ત કર્યું
Related Posts
*મુખ્યમંત્રીએ ભૂતાન નરેશ અને પીએમના સમ્માનમાં ગાંધીનગરમાં સ્નેહ ભોજનનું કર્યું આયોજન*
*મુખ્યમંત્રીએ ભૂતાન નરેશ અને પીએમના સમ્માનમાં ગાંધીનગરમાં સ્નેહ ભોજનનું કર્યું આયોજન* ગાંધીનગર, સંજીવ રાજપૂત: ભારતના પડોશી દેશ ભૂતાનના રાજા જીગ્મે…
*ગાંધીનગરના મહાત્મા મંદિરમાં 17મી અર્બન મોબિલિટી ઇન્ડિયા કોન્ફરન્સનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી*
*ગાંધીનગરના મહાત્મા મંદિરમાં 17મી અર્બન મોબિલિટી ઇન્ડિયા કોન્ફરન્સનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી* ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે,…
નર્મદા બ્રેકિંગ : આજે નર્મદા જિલ્લામા વધુ 16 કેસ પોઝિટિવ આવતા ચકચાર.
જેમા રાજપીપલાના 10નાંદોદ તાલુકામા 06 મળીકૂલ 16કેસ પોઝિટિવ નોંધાયા આજે 18 દર્દીઓ સાજા થતા તમામ ને આજે રજા અપાઈ આજદિન…
