સંસદ પાસે બંધારણની કલન 368 હેઠળ સુધારા કરવાની સત્તા તો છે પણ બંધારણની મૂળ ભાવના સાથે છેડછાડ કરી શકે નહી કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્ય કેસ પર લગભગ 68 દિવસ સુધી સુનાવણી થઈ હતી બંધારણના મૂળ માળખાને સિદ્ધાંત અપાવનાર સંત કેશવાનંદ ભારતીનું અવસાન થયું છે. કેરળના રહેવાસી સંત કેશવાનંદ ભારતીનું ઈદાનીર મઠ ખાતે 79 વર્ષની ઉંમરે મૃત્યુ થયું છે. 47 વર્ષ અગાઉ સુપ્રીમ કોર્ટે કેશવાનંદ ભારતી વિરુદ્ધ સ્ટેટ ઓફ કેરળ કેસમાં એક ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. PM નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે દુખ વ્યક્ત કર્યું
Related Posts
*घर बैठे सैंपल देकर कोई कोरोना टेस्ट करवाना चाहते हैं तो इसकी कीमत 1200 रुपये: सत्येंद्र जैन*
दिल्ली में कोरोना के मामलों को लेकर स्वास्थ्य मंत्री सत्येंद्र जैन ने मंगलवार को जानकारी दी। उन्होंने कहा कि दिल्ली…
“બ્રીજ બની શકે તેવી ગુજજુ પ્રતિભાની AMCને તલાશ”
અમદાવાદમા છેલ્લા બે વર્ષમાં બનેલા પાંચ બ્રીજ હવે નનામા નથી રહ્યા.. જે હજી આપણી વચ્ચે હયાત હોય એનુ પૂતળુ બનાવવાનુ…
*દિવ્યાંગ ખેલાડીઓ માટે આયોજિત ખેલમહાકુંભના ગ્રાઉન્ડની સરપ્રાઇઝ મુલાકાત લેતા હર્ષ સંઘવી*
*દિવ્યાંગ ખેલાડીઓ માટે આયોજિત ખેલમહાકુંભના ગ્રાઉન્ડની સરપ્રાઇઝ મુલાકાત લેતા હર્ષ સંઘવી* સુરત, સંજીવ રાજપૂત: દિવ્યાંગ ખેલાડીઓ માટે આયોજિત ખેલમહાકુંભના મેદાનમાં…
