સંસદ પાસે બંધારણની કલન 368 હેઠળ સુધારા કરવાની સત્તા તો છે પણ બંધારણની મૂળ ભાવના સાથે છેડછાડ કરી શકે નહી કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્ય કેસ પર લગભગ 68 દિવસ સુધી સુનાવણી થઈ હતી બંધારણના મૂળ માળખાને સિદ્ધાંત અપાવનાર સંત કેશવાનંદ ભારતીનું અવસાન થયું છે. કેરળના રહેવાસી સંત કેશવાનંદ ભારતીનું ઈદાનીર મઠ ખાતે 79 વર્ષની ઉંમરે મૃત્યુ થયું છે. 47 વર્ષ અગાઉ સુપ્રીમ કોર્ટે કેશવાનંદ ભારતી વિરુદ્ધ સ્ટેટ ઓફ કેરળ કેસમાં એક ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. PM નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે દુખ વ્યક્ત કર્યું
Related Posts
*અમદાવાદના ચાંદલોડિયા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું વૃક્ષારોપણ*
*અમદાવાદના ચાંદલોડિયા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું વૃક્ષારોપણ* અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં મિશન ફોર મિલિયન…
નિર્ભયા કેસના વકીલે કહ્યું હાથરસ ગેંગરેપ પીડિતાના પરિવાર દ્વારા મને બોલાવી :વહીવટીતંત્ર મળવાની મંજૂરી આપતું નથી એડવોકેટ સીમા કુશવાહાએ કહ્યું પીડિત પરિવાર ઇચ્છે છે કે તેઓ કાયદાની સાથે ઉભા રહે
નવી દિલ્હી : 2012ના દિલ્હીના બહુચર્ચિત નિર્ભયા ગેંગરેપ કેસમાં નિર્ભયાના માતાપિતા વતી કેસ લડનાર વકીલે જણાવ્યું હતું કે તેમને હાથરસ…
*આશરે 30 કિલો ચાંદી સાથે 2 લોકોની ધરપકડ કરતી અમદાવાદ પીસીબી*
*આશરે 30 કિલો ચાંદી સાથે 2 લોકોની ધરપકડ કરતી અમદાવાદ પીસીબી* અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ ઓઢવ પોલીસ સ્ટેશનની હદમાં ઓઢવ…
