સંસદ પાસે બંધારણની કલન 368 હેઠળ સુધારા કરવાની સત્તા તો છે પણ બંધારણની મૂળ ભાવના સાથે છેડછાડ કરી શકે નહી કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્ય કેસ પર લગભગ 68 દિવસ સુધી સુનાવણી થઈ હતી બંધારણના મૂળ માળખાને સિદ્ધાંત અપાવનાર સંત કેશવાનંદ ભારતીનું અવસાન થયું છે. કેરળના રહેવાસી સંત કેશવાનંદ ભારતીનું ઈદાનીર મઠ ખાતે 79 વર્ષની ઉંમરે મૃત્યુ થયું છે. 47 વર્ષ અગાઉ સુપ્રીમ કોર્ટે કેશવાનંદ ભારતી વિરુદ્ધ સ્ટેટ ઓફ કેરળ કેસમાં એક ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. PM નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે દુખ વ્યક્ત કર્યું
Related Posts
રાજકોટમાં રૈયાધાર વિસ્તારમાં બોથળ પદાર્થ મારીને યુવાનની હત્યા…
રાજકોટમાં રૈયાધાર વિસ્તારમાં બોથળ પદાર્થ મારીને યુવાનની હત્યા… ભંગારનું કામ કરતા યુવાનની કોઈ કારણોસર હત્યા કરવામાં આવી.. વિનોદ વાઢીયા…
નર્મદા બ્રેકિંગ : આજે નર્મદામા 14 પોઝિટિવ કેસ આવ્યા. તે પૈકીરાજપીપળા મા 08 કેસ આવતા ચકચાર.
નર્મદા બ્રેકિંગ : આજે નર્મદામા 14 પોઝિટિવ કેસ આવ્યા. તે પૈકીરાજપીપળા મા 08 કેસ આવતા ચકચાર આજે સાજા થયેલી03 દર્દીઓ…
*મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવની અધ્યક્ષતામાં અતિગંભીર કુપોષિત બાળકોના સમુદાય આધારિત પોષણ વ્યવસ્થાપન અંતર્ગત અમદાવાદ ખાતે વર્કશોપનું આયોજન કરાયું*
*મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવની અધ્યક્ષતામાં અતિગંભીર કુપોષિત બાળકોના સમુદાય આધારિત પોષણ વ્યવસ્થાપન અંતર્ગત અમદાવાદ ખાતે વર્કશોપનું આયોજન કરાયું*…
