નવી દિલ્હી તમિલનાડુના કુડ્ડાલોર જિલ્લામાં એક ફટકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં નવ લોકોના મોત થયા છે. જ્યારે ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે. સ્થાનિક પ્રશાસન પાસેથી મળતી માહિતી મુજબ, મૃતકોની સંખ્યા વધે તેવી શકયતા છે.
Related Posts
*નવી દિલ્હીમાં ‘યશોભૂમિ’નો પ્રથમ તબક્કો દેશને સમર્પિત કરતા પીએમ નરેન્દ્ર મોદી*
*નવી દિલ્હીમાં ‘યશોભૂમિ’નો પ્રથમ તબક્કો દેશને સમર્પિત કરતા પીએમ નરેન્દ્ર મોદી* નવી દિલ્હી: સંજીવ રાજપૂત: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી…
સ્વાગત સપ્તાહ કાર્યક્રમને વર્ચ્યુલી નિહાળતા રાજ્યના શિક્ષણમંત્રી જીએનએ ગાંધીનગર: ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સ્વાગત કાર્યક્રમના 20 વર્ષ પૂર્ણ…
યાત્રાધામ અંબાજીના દર્શન કરતા સીએમ વિજયભાઈ રૂપાણી..યાત્રા ધામોને હેલિકોપ્ટર સેવા જેવી હવાઈ સેવાથી જોડીને વધુ સુગ્રથિત કરવાની નેમ વ્યક્ત કરી.
અમદાવાદ: મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ રાજ્યના વિવિધ યાત્રા ધામો શ્રધ્ધા આસ્થા કેન્દ્રો અંબાજી સોમનાથ પાલીતાણા દ્વારિકા વગેરે જગ્યાએ દર્શનાર્થીઓ…
