નેત્રંગના દંપતિ પાસેથી બે કિલો ગાંજો પકડાયોગુનામાં માં વપરાયેલ મોટરસાયકલ,મોબાઇલ ફોન, રોકડ રકમ સહિત રૂ.45800/-નો મુદ્દામાલ ઝડપાયોબે આરોપીઓની ધરપકડ, એક નાસી જતાં વોન્ટેડ જાહેર કરાયોરાજપીપલા, તા 25નેત્રંગના દંપતિ પાસેથી વનસ્પતિજન્ય માદક પદાર્થ બે કિલો ગાંજો પકડાયોછે.આ ગુનામાંમા વપરાયેલ મોટરસાયકલ,મોબાઇલ ફોન, રોકડ રકમ સહિત કુલ રૂ.45800/-નો મુદ્દામાલ ઝડપાયો છે.બે આરોપીઓની ધરપકડ કરી છે જયારે એકઈસમ નાસી જતાં તેનેએસ.ઑ.જી.નર્મદાપોલીસે વોન્ટેડ જાહેરકર્યો છેપ્રાપ્ત માહિતી અનુસારગુજરાત રાજયમાં નશીલા પદાર્થોનીબદી સદંતર નેસ્તનાબૂદ થાય તેમજ હેરાફેરી અટકાવવા તથા યુવાધનમાં નશીલા પદાર્થોના વધતાં વ્યાપ અટકાવવામાટે એન.ડી.પી.એસ. એક્ટ ૧૯૮૫ હેઠળ સ્પેશ્યલ ડ્રાઈવ (ઝૂબેશ) રાખવામાં આવેલ. જે અન્વયે હિમકર સિંહ પોલીસ અધિક્ષક, નર્મદાએજિલ્લામાં ગેર કાયદેસર પ્રવૃતી કરતા ઈસમોને પકડી પાડવા પરીણામલક્ષી કામગીરી કરવા આપેલ સુચના આપેલ.તેને આધારે કે.ડી. જાટ પોલીસ ઇન્સ્પેક્ટર તથા એસ.ઑ.જી. સ્ટાફના માણસોએ બાતમી આધારે રાજેશભાઈઅભેસીગ વસાવા તથા પીન્ટાબેન તે રાજેશભાઈ અભેસીગ વસાવાની પત્ની (રહે.નેત્રગ,નોળિયા ફળિયા તા.નેત્રગજી.ભરૂચ)ને પોતાના કબજા ભોગવટાની મો.સા.નંબર જીજે-૧૬ ઇ.ડી-૭૧૮૦ સાથે વનસ્પતીજન્ય માદક પદાર્થ ગાંજો બે કિલોગ્રામ કી.રૂ.૨૦,૦૦૦/- તથા મોબાઈલ નગ-૧ કિ.રૂ.૫૦૦૦/- તથા મો.સા.નગ-૧ કિ.રૂ.૨૦,૦૦૦/- તથા રોકડારૂપિયા.૮૦૦/- મળી કુલ કિ.રૂ.૪૫,૮૦૦/- ના મુદામાલ સાથે ઝડપી પાડેલ છે.તથા ગાજો આપનાર સાનુદાદા (રહે.ગંથાતા.કુકરમુંડા જી.તાપી)ને વોન્ટેડ જાહેર કરી ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ મુજબનો ગુનોરજીસ્ટર કરાવી કાયદેસર કાર્યવાહી હાથ ઘરેલ છે.તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપળા
Related Posts
કપડવંજથી મોડાસા રોડ પર વહેલી પરોઢે અકસ્માત થયોબંને ગાડી ઓવરટેક કરવા જતા સર્જાયો અકસ્માત
આજે વહેલી પરોઢે ખેડામાં ગમખ્વાર અકસ્માત: ચારના મોત, એક ઘાયલ કપડવંજથી મોડાસા રોડ પર વહેલી પરોઢે અકસ્માત થયોબંને ગાડી ઓવરટેક…
*લોકોને ઈશ્યૂ કરાતાં રોજના ચાર હજાર ઈ-મેમોમાંથી ખોટા હોય છે*
ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકોને ઈ-મેમો મોકલવા માટે શહેરભરમાં 2500 જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જેનું મોનિટરિંગ પોલીસ કમિશનર…
સુરત : મૂળ નવસારીના વતની એવા સુરતના એક બિઝનેસમેન દ્વારા એવો નિર્ણય લેવાયો છે, જે કોઈ કાચોપોચો માણસ વિચારી પણ ન શકે.
લદ્દાખ ખાતે ચીને જે રીતે નીચતા આચરીને નિ:શસ્ત્ર ભારતીય જવાનો પર હુમલો કર્યો અને વીસ જવાનો શહીદ થયા, એ પછી…
