શિક્ષિત યુવા બેરોજગાર સમિતિ દ્રારા વધુ એક મહત્વનો નિર્ણય લેવાયો છે. જેમાં રાજ્યના તમામ જીલ્લામાં રહેલા બેરોજગાર યુવા ઉમેદવાર સરકાર સમક્ષ પોલીસ ફરિયાદ કરશે.તમામ ઉમેદવાર જે જે વિભાગની સરકારી પરીક્ષા આપી રહ્યા છે, તેમના ઉચ્ચ અધિકારીઓ સહિત રાજ્યના ચિફ સેકેટરી સમક્ષ પોલીસ ફરિયાદ કરશે.
Related Posts
સરસપુર મોસાળ ખાતે ભગવાનનું મામેરું ભરાયું હતું અને લોકોએ વર્ચ્યુલ દર્શનનો લાભ લીધો હતો.
અમદાવાદ ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સરસપુર મોસાળ ખાતે ભગવાનનું મામેરું ભરાયું હતું અને લોકોએ…
અંકલેશ્વર શહેર પો.સ્ટે.માં નોંધાયેલ મારા-મારી તથા એટ્રોસીટી એકટ મુજબના ગુના માં છેલ્લા નવ માસથી વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.
અંકલેશ્વર શહેર પો.સ્ટે.માં નોંધાયેલ મારા-મારી તથા એટ્રોસીટી એકટ મુજબના ગુના માં છેલ્લા નવ માસથી વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.
સમાચાર
✒️ સંજીવ કુમાર રાજપૂત GNA દિલ્હી આજે પીએમ મોદીની અધ્યક્ષતામાં મળશે કેન્દ્રીય કેબિનેટની બેઠક. GNA ગાંધીનગર 9 નવેમ્બરે રાષ્ટ્રપતિના હસ્તે…
