શિક્ષિત યુવા બેરોજગાર સમિતિ દ્રારા વધુ એક મહત્વનો નિર્ણય લેવાયો છે. જેમાં રાજ્યના તમામ જીલ્લામાં રહેલા બેરોજગાર યુવા ઉમેદવાર સરકાર સમક્ષ પોલીસ ફરિયાદ કરશે.તમામ ઉમેદવાર જે જે વિભાગની સરકારી પરીક્ષા આપી રહ્યા છે, તેમના ઉચ્ચ અધિકારીઓ સહિત રાજ્યના ચિફ સેકેટરી સમક્ષ પોલીસ ફરિયાદ કરશે.
Related Posts
અંબાજી ખાતે મહામેળો યોજાયો નહિ પણ ભક્તો બન્યા ડિજિટલ.
ત્રણ દિવસ મા 18.5 લાખ કરતા વધુ ભક્તો એ માં અંબા ના દર્શન ઓનલાઇન પ્લેટફોર્મ થી કર્યા 27 તારીખ થી…
*📌અમિત શાહ મિશન સાઉથ પર*
*🗯️BREAKING* *📌અમિત શાહ મિશન સાઉથ પર* અમિત શાહનાં તમિલનાડુ પ્રવાસનો બીજો દિવસ રામેશ્વર મંદિરમાં પૂજા કરી
*માધાપર ચોકડી સિક્સ લેન ઓવરબ્રિજનું ગાંધીનગરથી ઇ-લોકાર્પણ કરતા મુખ્યમંત્રી*
*માધાપર ચોકડી સિક્સ લેન ઓવરબ્રિજનું ગાંધીનગરથી ઇ-લોકાર્પણ કરતા મુખ્યમંત્રી* ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલે આજે માધાપર ચોકડી સિક્સ લેન…
