ભાજપના શાસનમાં પ્રજાના કામો તો થતા જ નથી પણ કાર્યકરોના કામ પણ નથી થતા પરિણામે કાર્યકરોના કામ માટે મંત્રીઓ કમલમમાં હાજરી પુરાવશે તેવો ભાજપના અધ્યક્ષનો આદેશ હકીકતમાં ભાજપનાં નિષ્ફળ શાસનનું કબુલાતનામા સમાન છે. તેવો વેધક પ્રશ્ન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા 20 વર્ષ કરતા વધારે સમયથી શાસન કરતી ભાજપે સત્તામાં આવીને ગુજરાતના નાગરિકોને કારાણે હડસેલી દીધા હતા.
Related Posts
ભારતમાં સૂર્ય ગ્રહણની થઈ શરૂઆત. અમદાવાદ, ગાંધીનગર, કલોલ માણસા, વિજાપુર, વિસનગર તેમજ અન્ય જગ્યામાં દેખાયું સૂર્યગ્રહણ. આકાશમાં ગ્રહણની અસર વધવા લાગી.
ભારતમાં સૂર્ય ગ્રહણની થઈ શરૂઆત. ગુજરાતમાં પણ થઈ શરૂઆત. અમદાવાદ, ગાંધીનગર, કલોલ માણસા, વિજાપુર, વિસનગર તેમજ અન્ય જગ્યામાં દેખાયું સૂર્યગ્રહણ.…
*📌ભરૂચ: ભરૂચ અંક્લેશ્વર જૂના હાઇવે પર બે કાર વચ્ચે અક્સ્માત*
*📌ભરૂચ: ભરૂચ અંક્લેશ્વર જૂના હાઇવે પર બે કાર વચ્ચે અક્સ્માત* વરસાદી સિઝનમાં માર્ગ ચીકણો બનતા બે કાર ભટકાઇ …
નર્મદા બ્રેકિંગ : નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાનો નાના કાકડીઆંબા ડેમ ચાલુ વર્ષે પહેલી વાર છલકાયો (ઓવરફલો)
આજે નાના કાકડીઆંબા ડેમ ૧૮૭.૭૧ મીટરની પૂર્ણ સપાટી વટાવીને ૧૮૭.૭૩ મીટરે સપાટી નોંધાઈ આજની સ્થિતિએ નાના કાકડીઆંબા ડેમ ૨ સે.મી.…
