ભાજપના શાસનમાં પ્રજાના કામો તો થતા જ નથી પણ કાર્યકરોના કામ પણ નથી થતા પરિણામે કાર્યકરોના કામ માટે મંત્રીઓ કમલમમાં હાજરી પુરાવશે તેવો ભાજપના અધ્યક્ષનો આદેશ હકીકતમાં ભાજપનાં નિષ્ફળ શાસનનું કબુલાતનામા સમાન છે. તેવો વેધક પ્રશ્ન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા 20 વર્ષ કરતા વધારે સમયથી શાસન કરતી ભાજપે સત્તામાં આવીને ગુજરાતના નાગરિકોને કારાણે હડસેલી દીધા હતા.
Related Posts
આણંદના કલેકટર ડીએસ ગઢવી સસ્પેન્ડ
આણંદના કલેકટર ડીએસ ગઢવી સસ્પેન્ડ થોડા દિવસ પહેલા પોતાની કચેરીમાં મહિલા સાથે અશ્લીલ હરકતો કરતા કલેકટરનો વિડિયો વાયરલ થયો હતો…
હવામાન વિભાગે કરી આગાહી અમદાવાદ જિલ્લામાં આજરોજ થઈ જાન્યુઆરી થી 22 જાન્યુઆરી સુધી વરસાદ થવાની સંભાવના.
હવામાન વિભાગે કરી આગાહી. અમદાવાદ જિલ્લામાં 20 જાન્યુઆરી થી 22 જાન્યુઆરી સુધી વરસાદ થવાની સંભાવના.આ આગાહી અનુસાર ઠંડીનો પારો નીચો જવાની પણ સંભાવના છે તેમજ ઠંડી વધશે તેવું પણ હવામાન વિભાગનું અનુમાન છે.અત્યારે ઠંડીની…
નાંદોદ તાલુકાના લીમટવાડા ગામે સગીર કન્યાનું અપહરણ
નાંદોદ તાલુકાના લીમટવાડા ગામે સગીર કન્યાનું અપહરણ રાજપીપલા, તા.25 નાંદોદ તાલુકાના લીમટવાડા ગામે લગ્નની લાલચે પટાવી ફોસલાવી સગીર કન્યાનું અપહરણ…
