ભાજપના શાસનમાં પ્રજાના કામો તો થતા જ નથી પણ કાર્યકરોના કામ પણ નથી થતા પરિણામે કાર્યકરોના કામ માટે મંત્રીઓ કમલમમાં હાજરી પુરાવશે તેવો ભાજપના અધ્યક્ષનો આદેશ હકીકતમાં ભાજપનાં નિષ્ફળ શાસનનું કબુલાતનામા સમાન છે. તેવો વેધક પ્રશ્ન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા 20 વર્ષ કરતા વધારે સમયથી શાસન કરતી ભાજપે સત્તામાં આવીને ગુજરાતના નાગરિકોને કારાણે હડસેલી દીધા હતા.
Related Posts
હિટ એન્ડ રનઃ મહેસાણામાં સુવિધા સર્કલ નજીક અજાણ્યા વાહનની અડફેટે GRD જવાન હાર્દિક જાનીનું મૃત્યુ.
હિટ એન્ડ રનઃ મહેસાણામાં સુવિધા સર્કલ નજીક અજાણ્યા વાહનની અડફેટે GRD જવાન હાર્દિક જાનીનું મૃત્યુ. 5 વર્ષથી તાલુકા પોલીસ મથકે…
न्यूज
*1* गन्ना किसानों के 15,683 करोड़ बाकी, केंद्र ने 3500 करोड़ की मदद का ऐलान किया तो पीएम बोले- विशेष…
*ચાવડાનો આરોપ સરકાર લોકોમાં ડરનો માહોલ ઉભો કરી રહી છે*
ડોનાલ્ડ ટ્રમ્પના આગમન પહેલા કોંગ્રેસ સોશિયલ મીડિયાના કાર્યકર્તાની પોસ્ટને લઇને ધરપકડથી કોંગ્રેસે સરકારની કામગીરી સામે પ્રશ્નો કર્યા છે. જેમાં કોંગ્રેસ…
