ભાજપના શાસનમાં પ્રજાના કામો તો થતા જ નથી પણ કાર્યકરોના કામ પણ નથી થતા પરિણામે કાર્યકરોના કામ માટે મંત્રીઓ કમલમમાં હાજરી પુરાવશે તેવો ભાજપના અધ્યક્ષનો આદેશ હકીકતમાં ભાજપનાં નિષ્ફળ શાસનનું કબુલાતનામા સમાન છે. તેવો વેધક પ્રશ્ન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા 20 વર્ષ કરતા વધારે સમયથી શાસન કરતી ભાજપે સત્તામાં આવીને ગુજરાતના નાગરિકોને કારાણે હડસેલી દીધા હતા.
Related Posts
*આજે વીજ બંધ કરવાથી ગ્રિડને જોખમ નહીં : કેન્દ્ર* – વિનોદ મેઘાણી.
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાત્રે નવ કલાકે નવ મિનિટ સુધી સ્વેચેછાએ લાઇટ બંધ રાખવાની અપીલ કરી છે.…
ઇઝરાઇલ દૂતાવાસ બ્લાસ્ટના તાર ઇરાન સુધી પહોંચ્યા
ઇઝરાઇલ દૂતાવાસ બ્લાસ્ટના તાર ઇરાન સુધી પહોંચ્યા રાજધાની દિલ્હીમાં શુક્રવારે ઇઝરાઇલ દૂતાવાસ નજીક થયેલા વિસ્ફોટોની તપાસ જોરશોરથી ચાલુ છે. પોલીસના…
”દીકરી પારકી ક્યારે લાગે છે ??”*
”દીકરી પારકી ક્યારે લાગે છે ??”* *દીકરી જ્યારે વિદાય થાય ત્યારે પારકી નથી લાગતી પણ જ્યારે થોડાં મહિના પછી પિયર…
