આ પહેલાંસર્વપક્ષીય બેઠક યોજાઈ, જેમાં નાગરિકતા સંશોધન કાયદો અને એનઆરસી મામલે ઉગ્ર માહોલ જોવા મળ્યો.બજેટ સત્રમાં પણ આ મામલે ગરમાવો રહે એવી શક્યતા છે.રાષ્ટ્રપતિએ સંબોધન કરતા કહ્યું, “આ સંસદ અને આ સદનમાં ઉપસ્થિત દરેક સભ્ય પાસે આપણું બંધારણ રાષ્ટ્રહિતને સર્વોપરી રાખવાની સાથે દેશવાસીઓની આશાઓ-આકાંક્ષાઓની પૂર્તિ કરવા અને આવશ્યક કાયદા બનાવવાની અપેક્ષા પણ રાખે છેમને આનંદ છે કે છેલ્લા સાત મહિનામાં સંસદે કામ કરવાના નવા કીર્તિમાન સ્થાપિત કર્યા છે
Related Posts
*શિવાજી હાઉસે ઇન્ટર હાઉસ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ ૨૦૨૫-૨૬ જીતી*
*શિવાજી હાઉસે ઇન્ટર હાઉસ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ ૨૦૨૫-૨૬ જીતી* જામનગર, સંજીવ રાજપૂત: જામનગરની સૈનિક સ્કૂલ બાલાચડીમાં તાજેતરમાં શૈક્ષણિક સત્ર ૨૦૨૫-૨૬માટે…
વધતા કોરોના કેસ અંગે આરોગ્યમંત્રીનુ નિવેદન રાત્રિ કર્ફ્યૂ વધારવાની હાલ કોઈ વિચારણા નથી.
વધતા કોરોના કેસ અંગે આરોગ્યમંત્રીનુ નિવેદન રાત્રિ કર્ફ્યૂ વધારવાની હાલ કોઈ વિચારણા નથીજ્યાં વધુ કેસ આવ્યા છે ત્યાં નિયંત્રણો કડક…
સુપ્રીમ કોર્ટ ની ટકોર પછી લોક ડાઉન કરવા કેન્દ્ર ની તૈયારી
સુપ્રીમ કોર્ટ ની ટકોર પછી લોક ડાઉન કરવા કેન્દ્ર ની તૈયારી—–વડાપ્રધાને ગૃહવિભાગ ને ગાઇડ લાઇન બનાવવા સુચના આપી
