આ પહેલાંસર્વપક્ષીય બેઠક યોજાઈ, જેમાં નાગરિકતા સંશોધન કાયદો અને એનઆરસી મામલે ઉગ્ર માહોલ જોવા મળ્યો.બજેટ સત્રમાં પણ આ મામલે ગરમાવો રહે એવી શક્યતા છે.રાષ્ટ્રપતિએ સંબોધન કરતા કહ્યું, “આ સંસદ અને આ સદનમાં ઉપસ્થિત દરેક સભ્ય પાસે આપણું બંધારણ રાષ્ટ્રહિતને સર્વોપરી રાખવાની સાથે દેશવાસીઓની આશાઓ-આકાંક્ષાઓની પૂર્તિ કરવા અને આવશ્યક કાયદા બનાવવાની અપેક્ષા પણ રાખે છેમને આનંદ છે કે છેલ્લા સાત મહિનામાં સંસદે કામ કરવાના નવા કીર્તિમાન સ્થાપિત કર્યા છે
Related Posts
બેકિંગ ન્યુઝ….INDIACRIMEMIRROR.COM
બેકિંગ ન્યુઝ…. 🔹હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં નવરાત્રી દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી 🔹નવરાત્રી દરમિયાન રાજ્યમાં વરસાદ ખેલૈયાઓ માટે…
*📌અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ અકસ્માત બાદ તંત્ર સફાળું જાગ્યું, ઓવર સ્પીડિંગ સામે પોલીસ કાર્યવાહી કરશે, ઓવર સ્પીડિંગ રોકવા તંત્રને સૂચના*
*📌અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ અકસ્માત બાદ તંત્ર સફાળું જાગ્યું, ઓવર સ્પીડિંગ સામે પોલીસ કાર્યવાહી કરશે, ઓવર સ્પીડિંગ રોકવા તંત્રને સૂચના* …
અમદાવાદ ના પૂર્વ ના વસ્ત્રાલ વિસ્તાર ની ઘટના રંગોત્સવ ના તહેવાર વચ્ચે વાછરડા નું મુખ મળી આવ્યું
અમદાવાદ ના પૂર્વ ના વસ્ત્રાલ વિસ્તાર ની ઘટના રંગોત્સવ ના તહેવાર વચ્ચે વાછરડા નું મુખ મળી આવ્યું સમી સાંજે વસ્ત્રાલ…
