આ પહેલાંસર્વપક્ષીય બેઠક યોજાઈ, જેમાં નાગરિકતા સંશોધન કાયદો અને એનઆરસી મામલે ઉગ્ર માહોલ જોવા મળ્યો.બજેટ સત્રમાં પણ આ મામલે ગરમાવો રહે એવી શક્યતા છે.રાષ્ટ્રપતિએ સંબોધન કરતા કહ્યું, “આ સંસદ અને આ સદનમાં ઉપસ્થિત દરેક સભ્ય પાસે આપણું બંધારણ રાષ્ટ્રહિતને સર્વોપરી રાખવાની સાથે દેશવાસીઓની આશાઓ-આકાંક્ષાઓની પૂર્તિ કરવા અને આવશ્યક કાયદા બનાવવાની અપેક્ષા પણ રાખે છેમને આનંદ છે કે છેલ્લા સાત મહિનામાં સંસદે કામ કરવાના નવા કીર્તિમાન સ્થાપિત કર્યા છે
Related Posts
એકસમયે ભાજપને ભૂંડી ગણાતા કોંગ્રેસના પૂર્વ નેતાએ આખરે ભાજપનો જ ખેસ અને ટોપી ધારણ કરી ભાજપમાં જોડાયા ગાંધીનગર: કમલમ…
રાજ્યમાં આવતીકાલથી આંશિક લોકડાઉન*
*બ્રેકિંગ ન્યૂઝ* *રાજ્યમાં આવતીકાલથી આંશિક લોકડાઉન* *27 મે સુધી અમલી રહેશે આંશિક લોકડાઉન* *સવારે 9 થી બપોરે 3 સુધી ખુલ્લી…
અંબાજીધામ માં ધાર્મિક લૂંટારાઓ થી સાવધાન ! આવો સાહેબ…આવો…આવો…અહિં તમારી ગાડી મૂકી દો….પાર્કીંગ ના પૈસા નથી *(આમ પણ એ પાર્કીંગ…
