આ પહેલાંસર્વપક્ષીય બેઠક યોજાઈ, જેમાં નાગરિકતા સંશોધન કાયદો અને એનઆરસી મામલે ઉગ્ર માહોલ જોવા મળ્યો.બજેટ સત્રમાં પણ આ મામલે ગરમાવો રહે એવી શક્યતા છે.રાષ્ટ્રપતિએ સંબોધન કરતા કહ્યું, “આ સંસદ અને આ સદનમાં ઉપસ્થિત દરેક સભ્ય પાસે આપણું બંધારણ રાષ્ટ્રહિતને સર્વોપરી રાખવાની સાથે દેશવાસીઓની આશાઓ-આકાંક્ષાઓની પૂર્તિ કરવા અને આવશ્યક કાયદા બનાવવાની અપેક્ષા પણ રાખે છેમને આનંદ છે કે છેલ્લા સાત મહિનામાં સંસદે કામ કરવાના નવા કીર્તિમાન સ્થાપિત કર્યા છે
Related Posts
PSIની શારીરિક પરીક્ષા મૌકૂફ
PSIની શારીરિક પરીક્ષા મૌકૂફ. 22 એપ્રિલથી શરૂ થઇ રહી હતી શારીરિક પરીક્ષા. કોરોના સંક્રમણને ધ્યાને રાખી લેવાયો નિર્ણય.
*નિર્ભયા કેસ: ચારેય દોષીઓને હમણા ફાંસી નહીં, દિલ્હી હાઈકોર્ટે ચુકાદો સુરક્ષિત રાખ્યો*
નિર્ભયા ગેંગરેપ કેસના આરોપીઓની ફાંસી પર દિલ્હી હાઈકોર્ટે પોતાની ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. હાઈકોર્ટ પોતાના ચુકાદામાં એ નક્કી કરશે કે,…
તા.:-૧/૧૨/૨૦૨૦. *ગુજરાતમાં આજે નોંધાયેલ કેસોની વિગત…*
નવા કેસ:- ૧૪૭૭ ડીસ્ચાર્જ:- ૧૫૪૭ મૃત્યુ:- ૧૪ ગાંધીનગર શહેરમાં આજે વધુ ૩૦ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા… સેકટર:-૨-૨ સેકટર:-૩-૨ સેકટર:-૫-૩ સેકટર:-૬-૧…
