શ્રીનગર જમ્મૂ-કાશ્મીરમાં મોટો આંતકી હુમલો કરવાની ફીરાકમાં ઘુસેલા આશરે ચાર આતંકીઓ પૈકી 3 આતંકવાદીઓને સુરક્ષાદળો દ્વારા ઠાર કરવામાં આવ્યા છે. અત્યારે સેના અને આતંકીઓ વચ્ચે ઘર્ષણ ચાલું છે. શ્રીનગર તરફ જઈ રહેલા આતંકવાદીઓએ ઘાટીમાં જવાના પ્રયત્નમાં નગરોટા નજીક સુરક્ષા દળોની નાકાબંધી કરીને ઉભેલી ટીમ પર ચેકીંગ દરમિયાન ગોળીબાર કર્યો હતો.
Related Posts
પીએચડીની પદવી મેળવી જામનગર સહિત રાજ્યના સતવારા સમાજનું ગૌરવ વધારતા શિવાનીબેન પરમાર. જીએનએ જામનગર: જામનગરના પૂર્વ કોર્પોરેટર અને પૂર્વ…
કોરોના રસીકરણ અભિયાનમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના દિશા દર્શનમાં ગુજરાતે અપૂર્વ સિદ્ધિ મેળવી છે*
*કોરોના રસીકરણ અભિયાનમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના દિશા દર્શનમાં ગુજરાતે અપૂર્વ સિદ્ધિ મેળવી છે* *આજે શનિવારે સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યમાં…
📌અમદાવાદ:જમ્મુથી અમદાવાદ લવાયો શહીદનો નશ્વરદેહ*
*📌અમદાવાદ:જમ્મુથી અમદાવાદ લવાયો શહીદનો નશ્વરદેહ* મહિપાલસિંહ વાળાને અંતિમ સલામી અપાઈ, CM ભૂપેન્દ્ર પટેલે શ્રદ્ધાંજલિ અર્પણ કરી; શહીદ જવાન અમર…
