શ્રીનગર જમ્મૂ-કાશ્મીરમાં મોટો આંતકી હુમલો કરવાની ફીરાકમાં ઘુસેલા આશરે ચાર આતંકીઓ પૈકી 3 આતંકવાદીઓને સુરક્ષાદળો દ્વારા ઠાર કરવામાં આવ્યા છે. અત્યારે સેના અને આતંકીઓ વચ્ચે ઘર્ષણ ચાલું છે. શ્રીનગર તરફ જઈ રહેલા આતંકવાદીઓએ ઘાટીમાં જવાના પ્રયત્નમાં નગરોટા નજીક સુરક્ષા દળોની નાકાબંધી કરીને ઉભેલી ટીમ પર ચેકીંગ દરમિયાન ગોળીબાર કર્યો હતો.
Related Posts
*પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ૩૧મી ના એમ્સ નું ખાતમૂર્હત – પ્રધાનમંત્રી શ્રી ની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ*ં
રાજકોટ ખાતે ૩૧મી ડિસેમ્બરના રોજ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં એમ્સનું ખાતમુહૂર્ત સવારે 10 કલાકે કરવામાં આવશે. આ પ્રસંગે રાજકોટ…
હું તો ત્યાં સુધી કહું છું કે ૩૬૫ દિવસ..અને ૨૪ × ૭…..માં એવી કઈ ક્ષણ છે કે ઘરના સભ્યો મહિલા વિના ચલાવી શકે?..૮મી માર્ચ….એટલે “વિશ્વ મહિલા દિવસ”
*…. ૮મી માર્ચ….એટલે “વિશ્વ મહિલા દિવસ”….* હું તો ત્યાં સુધી કહું છું કે ૩૬૫ દિવસ..અને ૨૪ × ૭…..માં એવી કઈ…
ધૂળેટી ઉજવતા લોકો સાવધાન.
🙏તારીખ:-10 /03/2020 ના રોજ હોળીનો તહેવાર છે. તો દરેક હોળી -ધૂળેટી ઉજવતા લોકોને જણાવવાનુ કે આ વખતે ચીનમાં કોરાના નામ…
