શ્રીનગર જમ્મૂ-કાશ્મીરમાં મોટો આંતકી હુમલો કરવાની ફીરાકમાં ઘુસેલા આશરે ચાર આતંકીઓ પૈકી 3 આતંકવાદીઓને સુરક્ષાદળો દ્વારા ઠાર કરવામાં આવ્યા છે. અત્યારે સેના અને આતંકીઓ વચ્ચે ઘર્ષણ ચાલું છે. શ્રીનગર તરફ જઈ રહેલા આતંકવાદીઓએ ઘાટીમાં જવાના પ્રયત્નમાં નગરોટા નજીક સુરક્ષા દળોની નાકાબંધી કરીને ઉભેલી ટીમ પર ચેકીંગ દરમિયાન ગોળીબાર કર્યો હતો.
Related Posts
*જામનગર દેવભૂમિ દ્વારકા લોકસભા સીટ વિધાનસભા મઘ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું*
*જામનગર દેવભૂમિ દ્વારકા લોકસભા સીટ વિધાનસભા મઘ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું* જામનગર, સંજીવ રાજપૂત: આ કાર્યાલય ઉદ્ધાટન પ્રસંગે અભૂતપૂર્વ જંગી…
12 ઓગસ્ટ સુધી દેશની તમામ ટ્રેનો રદ. ૧ જુલાઇથી ૧૨ ઓગસ્ટ સુધીની એડવાન્સ ટિકિટ રદ.
12 ઓગસ્ટ સુધી દેશની તમામ ટ્રેનો રદ માત્ર સ્પેશ્યલ ટ્રેનો જ રહેશે ચાલુ ૧ જુલાઇથી ૧૨ ઓગસ્ટ સુધી ની એડવાન્સ…
*અમદાવાદ સિવિલમાં ૯૦મું અંગદાન.૨૦ મહિનામાં ૯૦ વ્યક્તિઓના અંગદાન થી ૨૬૧ લોકોને નવજીવન મળ્યું* જીએનએ અમદાવાદ : સિવિલ હોસ્પિટલે આદરેલા અંગદાનના…
