શ્રીનગર જમ્મૂ-કાશ્મીરમાં મોટો આંતકી હુમલો કરવાની ફીરાકમાં ઘુસેલા આશરે ચાર આતંકીઓ પૈકી 3 આતંકવાદીઓને સુરક્ષાદળો દ્વારા ઠાર કરવામાં આવ્યા છે. અત્યારે સેના અને આતંકીઓ વચ્ચે ઘર્ષણ ચાલું છે. શ્રીનગર તરફ જઈ રહેલા આતંકવાદીઓએ ઘાટીમાં જવાના પ્રયત્નમાં નગરોટા નજીક સુરક્ષા દળોની નાકાબંધી કરીને ઉભેલી ટીમ પર ચેકીંગ દરમિયાન ગોળીબાર કર્યો હતો.
Related Posts
*હીરા ઉદ્યોગના એકમો અને રત્ન કલાકારો માટે ખાસ સહાય પેકેજ જાહેર કરતી રાજ્ય સરકાર*
*હીરા ઉદ્યોગના એકમો અને રત્ન કલાકારો માટે ખાસ સહાય પેકેજ જાહેર કરતી રાજ્ય સરકાર* સુરત, સંજીવ રાજપૂત: આંતરરાષ્ટ્રીય કક્ષાએ હીરા…
નર્મદા સુગર ફેકટરી ધારીખેડા
ખાતે જળ સંચય તેમજ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો
ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી અને પ્રદીપસિંહ વાઘેલાનું નર્મદામા આગમન નર્મદા સુગર ફેકટરી ધારીખેડાખાતે જળ સંચય તેમજ વૃક્ષારોપણનો કાર્યક્રમ…
इन्डिया क्राइम मिरर मुख्य समाचार
⛔ *मुख्य समाचार* समाचार* 🛑 *उदयपुर फाइल्स फिल्म पर रोक की मांग* : जमीयत उलेमा-ए-हिंद ने खटखटाया हाईकोर्ट का…
