અમદાવાદના વાડજમાં મ્યુનિસિપલ શાળા નંબર ત્રણમાં શિક્ષક દ્વારા ધોરણ સાતમાં ભણતી વિદ્યાર્થિનીની છેડતી કરવામાં આવી છે. આ ગુનામાં ન માત્ર લંપટ શિક્ષક જવાબદાર છે. પરંતુ તેની સાથે શાળાના સંચાલકો પણ તેટલા જ જવાબદાર લાગી રહ્યાં છે. કારણ કે વિદ્યાર્થીનીની માતાએ સંચાલકોને રજૂઆત કરી હતી. પરંતુ કોઈ પગલા ન લેવાતા આખરે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. જો કે આરોપી શિક્ષક હજુ પણ ફરાર છે. ફરિયાદમા બાળકીની માતાએ ઉલ્લેખ કર્યો છે કે શિક્ષક લાંબા સમયથી બાળકીને હવસ ભરી નજરે જોતો હતો. જોકે મોકો મળતા તેણે બાળકી સાથે છેડછાડ કરી હતી
Related Posts
શોક સમયે સૌજન્ય શિષ્ટાચાર !
🔔 *શોક સમયે સૌજન્ય શિષ્ટાચાર !* સ્વજનોને ટેલીફોનીક ખરખરાથી સાંત્વના પાઠવવા બાબત : _અનુભવ પછી ટેલિફોનિક સાંત્વના આપવા માટેના કેટલાક…
*અમદાવાદ ખાતે કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ*
*અમદાવાદ ખાતે કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ* અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર…
*અમદાવાદ કર્ણાવતી ક્લબ ખાતે મહિલા દિવસને ધ્યાનમાં રાખી નારી સેલિબ્રેટીંગ વુમન પાવરનું કરાયું આયોજન.* જીએનએ અમદાવાદ: કર્ણાવતી ક્લબમાં મહિલાઓ માટે…
