કોમ્યુનિટી આઈસોલેશન સેન્ટરની વ્યવસ્થા સુરતમાં ઊભી કરવામાં આવશેઃ આરોગ્ય અગ્ર સચિવ

સુરતને કોરોનામુક્ત બનાવવા અને કોરોના સામેની લડાઈને વધુ વ્યાપક બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા નવી સિવિલ કોવિડ ૧૯ હોસ્પિટલમાં નવા…

#Ahmedabad ગણેશ મહોત્સવ એસો.નો નિર્ણય કોરોનાની સ્થિતિમાં ગણેશ મહોત્સવ સાદગીથી ઉજવાય પંડાલોમાં એક મૂર્તિ અને એક જ વ્યક્તિ આરતી ઉતારશે.

પ્રસાદ વિતરણ પણ બંધ કરવા આદેશ સોસાયટીમાં એક જ ગણેશ પંડાલ બાંધવા અપીલ ગણેશ પંડાલોમાં માત્ર માટીની મૂર્તિ રાખવા અપીલ.…

*📌પાન – મસાલાના બંધારણી માટે મોટા સમાચાર.* *રાજ્યમાં પાન-મસાલાની દુકાનો ફરી બંધ થઇ શકે છે.*

*📌 પાન – મસાલાના બંધારણી માટે મોટા સમાચાર* *રાજ્યમાં પાન-મસાલાની દુકાનો ફરી બંધ થઇ શકે છે* *જે વિસ્તારમાં કેસ વધશે…

👆🏻નીચે આપેલી ફાઇલ ની પ્રિન્ટ કાઢી ને એમાંની વિગત ભરીને પોતાની પત્ની અથવા જે તે વારસદાર ને આપી રાખવી.

https://drive.google.com/file/d/107GNMxoHdiqv6pKSY1kuh0ulmrRH90iY/view?usp=drivesdk 👆🏻નીચે આપેલી ફાઇલ ની પ્રિન્ટ કાઢી ને એમાંની વિગત ભરીને પોતાની પત્ની અથવા જે તે વારસદાર ને આપી રાખવી..કોઈના…

જેની આતુરતાપૂર્વક રાહ જોવાઇ રહી છે તેવી એમેઝોન ઓરિજીનલ સિરીઝ હન્નાની સાથે અનેક.

રોમાંચક ટાઇટલ્સ એમેઝોન પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ કરો પ્રથમ દિવસે, પ્રથમ મલયાલમ ટાઇટલ સૂફીયમનું 3 જુલાઇએ એમેઝોન પ્રાઇમ વીડિયો પર…

સ્વ. સુશાંત સિંઘ રાજપુતની યાદમાં ઝી અનમોલ ફરીથી લાવી રહ્યું છે, પવિત્ર રિશ્તા

~ બે સામાન્ય વ્યક્તિની હૃદયસ્પર્શી પ્રેમકથા, આ ચેનલ પ્રસારિત કરશે આ સુંદર પ્રેમ અને આશાની વાર્તા કારણકે તે સ્વર્ગવાસી અભિનેતાને…

મુખ્ય સમાચાર. – કૃણાલ સોની.

*રાજ્ય સરકારે 8 બેઠકોની પેટા ચૂંટણી ધ્યાનમાં રાખીને આ 8 અધિકારીઓની કરી બદલી* ********* *બંગાળ સરકારની જાહેરાત* મમતા બેનર્જીએ આગામી…

મુખ્ય સમાચાર. – કૃણાલ સોની.

*રાજ્ય સરકારે 8 બેઠકોની પેટા ચૂંટણી ધ્યાનમાં રાખીને આ 8 અધિકારીઓની કરી બદલી* ********* *બંગાળ સરકારની જાહેરાત* મમતા બેનર્જીએ આગામી…

બોપલ પો.સ્ટે કામે મરણ જનાર એક અજાણ્યો ઈસમ પુરુષ ઉ.વ 35 થી 40 વર્ષના આશરાનો આજરોજ તારીખ મણિપુર ગામના રેલવે ફાટક પાસે રેલવે એંજિન નીચે આવી જતાં મૃત્યુ.

બોપલ પો.સ્ટે અ.મોત નંબર 18/2020 ના કામે મરણ જનાર એક અજાણ્યો ઈસમ પુરુષ ઉ.વ 35 થી 40 વર્ષના આશરાનો આજરોજ…

અમદાવાદના ઓઢવની ઘટના રાષ્ટીઁય પક્ષી મોરને રખડતા શ્વાનોએ ક્રૂરતાપૂર્વક હુમલો કયોઁ.

અમદાવાદના ઓઢવની ઘટના રાષ્ટીઁય પક્ષી મોરને રખડતા શ્વાનોએ ક્રૂરતાપૂર્વક હુમલો કયોઁ. ચાર જેટલા શ્ર્વાનોએ કરેલ હુમલામા ઘાયલ મોરને શ્ર્વાનોથી બચાવી…